Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ११ स०११ रैरयिकाणां भाषाद्रव्यग्रहणनिरूपणम् ३९७ 'जहा ओहियदंडओ तहा एसोऽवि' यथौघिकदण्डका:-पूर्वोक्तसमुच्चयभाषादण्डकाः प्रति. पादितास्तथा एषोऽपि सत्यभाषकतया जीवदण्डकः प्रतिपादयितव्यः, ‘णवरं विगलिंदिया ण पुच्छिज्जति' नवरम्-पूर्वापेक्षया विशेषस्तु-विकलेन्द्रियाः-द्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियाः सत्यभाषकतया न पृच्छन्ते, तेषां विकलेन्द्रियाणां सत्यभाषकखाभावात् केवलं तत्र व्यवहारभाषाया एव सद्भावात् 'एवं मोसाभासाए वि' एवं-सत्यभाषाकतयेव, मृषाभाषायामपि विज्ञेयम, 'सच्चामोसाभासाए वि' सत्यामृषाभाषायामपि सत्यभाषकतयेवायसेयम्, तथैव-'असच्चामोसाभासाएवि एवं चेव' असत्यामृषाभाषायामपि एवञ्चैव-सत्यभाषकतयेव अवसेयम् तथा च सर्वास्वपि भाषासु स्थितान्येव गृहातीत्यर्थः । 'णवरं असच्चामोसाए विगलिंदिया पुच्छिज्जंति इमेणं अभिलावेणं' नवरम्-सत्यभाषकतापेक्षया विशेषस्तु असत्यामृषाभाषायाम्, है, सो क्या स्थित द्रव्यों को ग्रहण करता है अथवा अस्थित द्रव्यो को ग्रहण करता है ?
भगवान्-हे गौतम ! जैसे समुच्चय दंडक कहा गया है अर्थात सामान्य भाषा के विषय में कहा गया है, वैसा ही सत्य भाषा के विषय में भी समझना चाहिए। इसमें विशेष बात इतनी है कि सत्य भाषा की पृच्छा में विकलेन्द्रिय जीवों के संबंध में पृच्छा नहीं करनी चाहिए, क्यों कि विकलेन्द्रिय जीव सत्य भाषा भाषी नहीं होते, वे केवल व्यवहार भाषा का ही प्रयोग करते हैं, अतः व्यवहार भाषा के रूप में ही पुद्गलों को ग्रहण करते हैं, सत्य भाषा के रूप में नहीं। __इसी प्रकार मृषा भाषा के विषय में, सत्यामृषा भाषा अर्थात् मिश्रभाषा के विषय में और असत्यामृषा भाषा के विषय में भी समझना चाहिए । तात्पर्य यह है कि इन चारों प्रकार की भाषाओं के योग्य जिन द्रव्यों को ग्रहण किया जाता है, वे स्थित होते हैं, अस्थित नहीं होते, इत्यादि । विशेषता यह है कि जहाँ છે, તે શું સ્થિત દ્રવ્યને ગ્રહણ કરે છે અથવા અસ્થિત દ્રવ્યને ગ્રહણ કરે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! જેવું સમુચ્ચય દંડકના સંબંધમાં કહેલ છે અર્થાત સામાન્ય ભાષાના વિષયમાં કહેલ છે, તેવું જ સત્ય ભાષાની બાબતમાં પણ સમજવું જોઈએ તેમાં વિશેષ વાત એટલી છે કે સત્યભાષાની પૃચ્છામાં વિકસેન્દ્રિય જીવોના સમ્બન્ધમાં પૃચ્છા ન કરવી જોઈએ, કેમકે વિકલેન્દ્રિય જીવ સત્ય ભાષા ભાષી નથી હતા તેઓ કેવળ વ્યવહાર ભાષાને જ ઉપયોગ કરે છે, તેથી વ્યવહાર ભાષાના રૂપમાં જ પુદ્ગલેને ગ્રહણ કરે છે, સત્ય ભાષાના રૂપમાં નહીં.
એ જ પ્રકારે મૃષા ભાષાના વિષયમાં રસત્યામૃષા ભાષા અર્થાત મિશ્ર ભાષાના વિષયમાં અને અસત્યા મૃષાના વિષયમાં પણ સમજવું જોઈએ. તાત્પર્ય એ છે કે, આ ચારે પ્રકારની ભાષાઓને એગ્ય જે દ્રવ્યને ગ્રહણ કરાય છે તે સ્થિત જ હોય છે, અસ્થિત
श्री प्र५न। सूत्र: 3