Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३१६
प्रज्ञापनासूत्रे साऽद्धामिश्रिता सत्या मृषा भवति, यथा कश्चित् कञ्चिजनं दिवसे सत्यपि त्वरयन्नाह-उत्ति. ष्ठ रात्रिः संजाता, रात्रौ वा सत्यामेव 'उत्तिष्ठ रविरुदित इत्येवं भाषा अद्धामिश्रिता सत्या मृषा व्यपदिश्यते९, तथा अद्धाद्धादिनादिकालैकदेशो मिश्रिता यया सा अद्धाद्धा मिश्रिता सत्या मृषा भाषा भवति यथा कश्चिजनः कश्चित् त्वरयन प्रथमपौरुष्यां सत्यामेवाह-गच्छ मध्याहूनः संजात इत्येवं भाषा अद्धाद्धा मिश्रिता सत्या मृषा व्यपदिश्यते, गौतमः पृच्छति'असच्चा मोसा णं भंते ! भासा अपजत्तिया कइविहा पण्णत्ता ?' हे भदन्त ! असत्या मृषा पूर्वोक्त सत्या मृपा भिन्ना खलु भाषा अपर्याप्तिका कतिीिधा प्रज्ञप्ता ? भगवानाह-'गोयमा !! है गौतम ! 'दुवालसविहा पण्णत्ता' असत्या मृपा भाषा अपर्याप्ता द्वादशविधा प्रज्ञप्ता, 'तं
(९) अद्धामिश्रिता-अद्धा का अर्थ है-काल । जिस भाषा के द्वारा काल को दिवस आदि के साथ मिला दिया जाय, वह अद्धामिश्रित सत्यामृषा भाषा कहलाती है । जैसे-कुछ दिन शेष होने पर भी जल्दी करता हुआ कोई किसी से कहताहै-जल्दी उठो, रात हो गई है। अथवा कुछ रात्रि शेष होने पर भी कहना कि-उठो, दिन उग आया है।
(१०) अद्धद्धा मिश्रिता-अद्धद्धा अर्थात् दिन आदि कालका एक अंश। जिस भाषा के द्वारा उसका मिश्रण कर दिया जाय वह अद्धद्धामिश्रिता सत्यामृषा भाषा कहलाती है। जैसे जल्दी करता हुआ कोई पहला प्रहर होने पर भी किसी से कहता है-जल्दी जाओ, दोपहर हो गई । इस प्रकार की भाषा अद्धद्धामिश्रिता सत्यामृषा है।
गौतमस्वामी पुनः प्रश्न करते हैं-हे भगवन् ! अपर्याप्तिका असत्या मृषा भाषा अर्थात् व्यवहार भाषा कितने प्रकार की है ?
भगवान् उत्तर देते हैं-हे गौतम ! अपर्याप्त असत्यामृषा भाषा बारह प्रकार | (૯) અદ્ધામિશ્રિતા-અદ્ધાને અર્થ છે કાલ. જે ભાષા દ્વારા કાળને દિવસ આદિની સાથે મેળવી દેવાય, તે અદ્ધમિશ્રિતા સત્યા મૃષા ભાષા કહેવાય છે. જેમ-કાંઈક દિવસ શેષ રહેતા પણ જલ્દી કરવા માટે કઈ કઈને કહે છે “જલદી ઉઠે રાત પડી ગઈ છે અથવા શૈડી રાત્રિ બાકી રહેતા પણ કહેવું કે, હઠ દિવસ ઊગી ગયા છે!
(૧૦) અદ્ધદ્ધામિશ્રિતા–અદ્ધદ્ધા અર્થાત્ દિન આદિ કાળને એક અંશ જે ભાષાના દ્વારા તેનું મિશ્રણ કરી દેવાય, તે અદ્ધદ્ધા મિશ્રિતા સત્યા મૃષા ભાષા કહેવાય છે, જેમકે ઉતાવળ કરતે કે પહેલે પ્રહર થયે હોવા છતાં પણ કહે છે જલદી જાવ, બે પ્રહર થઈ ગયા છે. આ પ્રકારની ભાષા અદ્ધદ્ધામિશ્રિતા સત્ય મૃષા ભાષાં છે.
શ્રી ગૌતમસ્વામી પુનઃપ્રશ્ન કરે છે–હે ભગવદ્ ! અપર્યાબિતક અસત્યા મૃષા ભાષા અર્થાત્ વ્યવહાર ભાષા કેટલા પ્રકારની છે ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! અપર્યાપ્ત અસત્યા મૃષા ભાષા બાર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩