Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३७८
प्रज्ञापनासूत्रे अनुसमयमनन्तरितं ग्रहणं भणितं ततो विमोक्षोऽपि । युक्तो निरन्तरमपि च भण्यते, कथं सान्तरं भणितः? ॥१॥ ग्रहणापेक्षया ततो निरन्तरं यस्मिन् यानि गृहीतानि । न तु तस्मिन्नेव निसृजति यथा प्रथमे निसर्जन नास्ति ॥२॥ निसजति नागृहीतं ग्रहणान्तरितं सान्तरं तेन ॥ इति । तथा च ग्रहणापेक्षया 'सान्तरं निसजति नो निरन्तरम्' इत्युक्तम्, वस्तुतस्तु'अणुसमयमविरहियं निरंतरं गेण्हइ' इति पूर्वोक्त ग्रहणस्य निरन्तरत्वकथनेन निसर्जनमपि प्रथमवर्जेषु शेषसमयेषु निरन्तरमवसेयम् गृहीतस्य नियमतोऽनन्तरसमये निसर्जनादिति फलितम् तदेव विशदयति-'संतरं निस्सरमाणे एगेणं समएणं गेण्हइ एगेणं समएणं निसरइ' सान्तर निसर्ग जो कहा गया है, वह ग्रहण की अपेक्षा से समझना चाहिए, अर्थात जिस समय मे जिन द्रव्यों का ग्रहण होता है, उसी समय में उनका निसर्ग नहीं होता, जैसे कि प्रथम समय में निसर्ग नहीं होता है । अगृहीत द्रव्य का निसर्ग नहीं हो सकता, पहले ग्रहण होने पर ही निसर्ग होता है, अतएव निसर्ग को सान्तर कहा है।
बास्तव में तो 'अणुसमयमविरहियं निरंतरं गेण्हई' यहाँ ग्रहण को निरन्तर कहने से, प्रथम समय को छोडकर शेष समयों में निसर्ग को भी निरन्तर ही समझना चाहिए, क्योंकि गृहीत द्रव्य का अनन्तर अर्थातू अगले समय में नियम से निसर्ग होता है। इसी का स्पष्टीकरण करते हैं-सान्तर निकालता हुआ एक समय में अर्थात् पूर्ववर्ती समय में ग्रहण करता है और दूसरे अर्थात उसके उत्तरवर्ती समय में निकालता है, जैसे प्रथम समय में गृहीत द्रव्यों को दूसरे समय मे निकालता है और दूसरे समय मे गृहीत द्रव्यों को तीसरे समय मे निकालता है। अथवा यों समझना चाहिए कि ग्रहण करने के बाद ही મૂલમા સાન્તર કેમ કહ્યું છે? એ શંકાનું સમાધાન એ છે કે-સાન્તર નિસર્ગ જે કહેલું છે તે ગ્રહણની અપેક્ષાએ સમજવું જોઈએ, અર્થાત્ જે સમયમાં જે દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે જ સમયમાં તેમને નિસર્ગ નથી થતો, જેમકે, પ્રથમ સમયમાં નિસર્ગ નથી થત અગૃહીત દ્રવ્યના નિસર્ગ નથી થઈ શકતે, પહેલા ગ્રહણ થતાં જ નિસર્ગ થાય છે તેથી જ નિસર્ગને સાન્તર કહેલ છે
वास्तवमा तो 'अणुसमयमविरहियं निरंतर गेण्हई' मी अशुने नि२२ पाथी પ્રથમ સમયને છોડીને શેષ સમયમાં નિસર્ગને પણ સમજવો જોઈએ, કેમકે ગૃહીત દ્રવ્યની અનન્તર અર્થાત્ આગળના સમયમાં નિયમથી નિસર્ગ થાય છે. તેનું સ્પષ્ટીકરણ કરે છે–સાન્તર નિકળતા એક સમયમાં અર્થાત્ પૂર્વવતી સમયમાં ગ્રહણ કરે છે, અને બીજા અર્થાત્ તેના ઉત્તરવર્તી સમયમાં બહાર કાઢે છે, જેમાં પ્રથમ સમયમાં ગૃહીત દ્રવ્યને ત્રીજા સમયમાં કાઢે છે.
અથવા એમ સમજવું જોઈએ કે ગ્રહણ કર્યા પછી જ નિસર્ગ થઈ શકે છે. તેથી
श्री प्रशान। सूत्र : 3