Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५८
__प्रज्ञापनासूत्रे पि गेहइ' एवम्-सुरभिगन्धोक्तरीत्या दुरभिगन्धान्यपि द्रव्याणि एकगुणादि-अनन्तगुणपर्यन्तानि भाषात्वेन परिणमयितुं गृह्णातीत्यर्थः, गौतमः पृच्छति-'जाई भावो रसमंताई गेण्हइ ताई कि एगरसाईगेण्हइ जाव किं पंचरसाई गेहइ ?' हे भदन्त ! यानि द्रव्याणि भावतो रसवन्ति भाषात्वेन परिणमयितुं गृह्णाति तानि किम् एकरसानि गृह्णाति ? यावत् - किं वा द्वित्रि चतुःपञ्चरसानि गृह्णाति ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'गहणदव्वाई षडच्च एगरसाईपि गेण्हइ जाव पंचरसाइपि गेण्हइ' ग्रहण द्रव्याणि-ग्रहणयोग्यानि द्रव्याणि, प्रतीत्य-आश्रित्य ग्रहणयोग्यद्रव्यापेक्षयेत्यर्थः, एकरसान्यपि द्रव्याणि भाषात्वेन परिणमयितुं गृह्णाति, यावत्-द्वित्रिचतुः पश्चरसान्यपि द्रव्याणि गृह्णाति, किन्तु 'सव्वग्गहणं पडुच्च नियमा पंचरसाई गेण्हइ' सर्वग्रहणं प्रतीत्य-आश्रित्य सर्वग्रहणापेक्षयेत्यर्थः, नियमात-निय. मतः पञ्चरसानि द्रव्याणि भाषात्वेन परिणयितुं गृह्णाति, गौतमः पृच्छति-'जाई रसो सात, आठ, नौ या दश गुण सुरभिगंध वाले भी होते हैं, कोई संख्यात गुण सुरभिगंध वाले भी होते हैं, कोई असंख्यात गुण सुरभिगंध वाले और कोई अनन्त गुण सुरभिगंध वाले भी होते हैं। इसी प्रकार दुरभिगंध वाले पुद्गलों के विषय में भी समझ लेना चाहिए।
गौतमस्वामी-हे भगवन् ! जिन रस वाले पुद्गलों को जीव भाषा के रूप में परिणत करने के लिए ग्रहण करता है, वे क्या एक रस वाले होते हैं, यावत् पांचों रसों वाले होते हैं?
भगवान्-हे गौतम ! ग्रहण के योग्य द्रव्यों की अपेक्षा से एक रस वाले द्रव्यों को भी भाषा के रूप में परिणत करने के लिए ग्रहण करता है, यावत् दो, तीन, चार और पांच रस वाले पुद्गलों को भी ग्रहण करता है, किन्तु सर्वग्रहण की अपेक्षा से, नियम से पांच रस वाले द्रव्यों को भी भाषा रूप में परिणत करने के लिए ग्रहण करता है, पाणी डाय छ, , , या२, पाय, ७, सात, -46, नव भने ४० गुण सुनि ગંધવાળા પણ હોય છે કે ઈ સંખ્યાત ગુણ સુરભિ ગંધવાળા પણ હોય છે અને કઈ અસંખ્યાત ગુણ સુરભિ ગંધવાળા પણ હોય છે અને કેઈ અનન્ત ગુણ સુરભિ ગંધવાળા પણ હોય છે. એ પ્રકારે દુરભિ ગંધવાળા પુદ્ગલેના વિષયમાં પણ સમજી લેવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જે રસવાળા પુદ્ગલેને જીવ ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, તેઓ શું એક રસવાળા હોય છે, યાવત્ પાંચે રસવાળા હોય છે ?
શ્રી ભગવાન - તમ ! ગ્રહણ એગ્ય દ્રવ્યની અપેક્ષાએ એક રસવાળા દ્રવ્યોને પણ ભ ષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, યાવત્ બે, ત્રણ, ચાર અને પાંચ રસવાળા પુદ્ગલેને પણ ગ્રહણ કરે છે. કિન્તુ સર્વ ગ્રહણની અપેક્ષાએ નિયમથી પાંચ રસ વાળા દ્રવ્યને પણ ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩