Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद १० सू० ७ जीवादिचरमाचरमनिरूपणम् न्द्रियवर्जाः-पृथिवीकायिकायेकेन्द्रियवर्जिताः, तेषां पृथिवीकायिकायेकेन्द्रियाणां भाषारूप. वचनाभावात तद्रहिता इत्यर्थः, निरन्तरम्-अव्यवधानेन यावत्-चतुर्विंशतिदण्डकक्रमेण विक लेन्द्रियपञ्चेन्द्रियतिर्यग्योनिकमनुष्यवानव्यन्तरज्योतिष्कवैमानिकाः अपि कदाचित् केचित् चरमा भवन्ति, कदाचित् केचिद् अचरमा भवन्ति, गौतमः पृच्छति-'नेरइए णं भंते ! आणापाणु चरमेणं किं चरमे अचरमे ?' हे भदन्त ! नैरयिकः खलु आनप्राणचरमेण श्वासोच्छ्वासरूपानप्राणात्मकपर्यायरूपरचमेण प्ररूप्यमाणः किं चरमो भवति? किं वा 'अचरमो' भवति? भगवान् आह-'गोयमा!' हे गौतम ! 'सिय चरमे सिय अचरमे' आनप्राणपर्यायरूपचरमेण प्ररूप्यमाणः स्यात्-कदाचित् कश्चित् चरमो भवति, स्यात् कदाचित् कश्चित् अचरमो भवति, 'एवं निरंतरं जाव वेमाणिए' एवम्-नैरयिकस्यानप्राणपर्यायरूप चरमोक्तिरीत्या चतुर्विंशतिदण्डकक्रमेण निरन्तरम्-अव्यवधानेन आनप्राणपर्यायरूपचरमत्वेन प्ररूप्यमाणो यावत् भवनपतिपृथिवीकायिकायेकेन्द्रियविकलेन्द्रियपश्चेन्द्रियतिर्यग्योनिकमनुष्यवानव्यन्तरज्योतिष्कवैप्रकार वैमानिकों तक कहना चाहिए, किन्तु एकेन्द्रिय जीवों को छोड देना चाहिए, क्यों कि पृथवीकायिक आदि एकेन्द्रियजीवों को जिहूवेन्द्रिय प्राप्त नहीं होती अतएव वे भाषा रहित होते हैं।
गौतमस्वामी-हे भगवन् ! नारक जीव आनप्राण अर्थातू श्वासोच्छ्वास पर्याय रूप चरम की अपेक्षा से क्या आनप्राण चरम होता है-अथवा आनप्राण-अचरम होता है ?
भगवन्-हे गौतम ! अनप्राण पर्याय रूप चरम से कोई नारक चरम होता है, कोई अचरम, होता है। वैमानिकों तक चौवसों दंड कों के विषय में इसी प्रकार कहना चाहिए । तात्पर्य यह है कि पृच्छा के समय कोई नारक ऐसा होता है जो उस भव में अन्तिम श्वासोच्छ्वास ले रहा होता है, वह आनप्राण चरम कहलाता है, उनसे भिन्न जो हैं वे आनप्राण-अचरम कहलाते हैं। दोनों प्रकार के नारकों का सद्भाव होने से भगवान् ने फर्माया है कि कोई नारक કહેવું જોઈએ પરંતુ એકેન્દ્રિય જીવેના સિવાય. કેમકે પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય જીને જિહા ઇન્દ્રિય પ્રાપ્ત નથી થતી, તેથી જ તેઓ ભાષા રહિત હોય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારક જીવ આન પ્રાણ અર્થાત્ શ્વાસે છુવાસ પર્યાય રૂપ ચરમની અપેક્ષાએ શું આન પ્રાણુ ચરમ હોય છે અથવા અને પ્રાણ અચરમ હોય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! આન પ્રાણુ પર્યાય રૂપ ચરમથી કેઈ નારક ચરમ હોય છે, કોઈ અચરમ હોય છે. વૈમાનિકો સુધી વીસે દંડકના વિષયાં એજ પ્રકારે કહેવું જોઈએ તાત્પર્ય એ છે કે પૃચ્છાના સમયે કેઈ નારક એવા હોય છે કે જે તે ભવમાં અતિમ શ્વાચે છૂવાસ લઈને રહે છે. તે આન પ્રાણુ ચરમ કહેવાય છે, તેમાં જે ભિન્ન છે તેઓ આન પ્રાણુ અચરમ કહેવાય છે અને પ્રકારના નારકનો સદુભાવ હોવાથી ભગવાને ફરમાવ્યું છે કે કઈ નારક શ્વાસે છૂવાસ ચરમ પણ હોય છે, કોઈ શ્વાસેચલ્ડ્રવાસ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩