Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे तदेवं भाषा अवधारणी-अवबोधबीजरूपेति निर्णीतम् , अथेदानीमवधारणी भाषेयं किं सत्या ? उत मृषे त्यादि निर्णयार्थ गौतमः पृच्छति-'ओहारिणी णं भंते ! भासा किं सच्चा, मोसा, सच्चा मोसा, असच्चा मोसा?' हे भदन्त ! अवधारणी खलु अवबोधबीजभूता भाषा कि सत्या भवति ? उताहो मृषा-मिथ्यारूपा भवति ? अथवा सत्यामृषा भकति ? अथवा असत्यामृपा भवति ?, तत्र सद्भ्यो -भगवदाज्ञासम्यगाराधकतया परमशिष्टेभ्यो मुनिभ्यो हिता-ऐहिकामुष्मिकलोकाराधकत्वेन मोक्षप्रापिका सत्या, अथवा सत्सु साध्वी सत्या, यद्वा सदभ्यो-मोक्षपदप्रापकतया परमशोभने यो मूलोत्तरगुणेभ्यो हिता सत्या, तेषु साध्वी वा सत्या, अथवा सद्भ्यो-भगवदुपदिष्टेभ्यो विद्यमान जीवादिपदार्थेभ्यो हिता सत्या, तेषु यथावस्थितवस्तुतत्त्वप्ररूपणेन साध्वी वा सत्येति, तद्विपरीतस्वरूपा मृषा-मिथ्याभूता, तदु. होता है कि अवधारणी भाषा सत्य है, असत्य है, सत्यामृषा ( उभयरूपमिश्रित) है, अथवा असत्यामृषा है अर्थात् अनुभय रूप है, 'जिसे सत्य भीन कहा जा सके और मृषा भी न कहा जा सके।
सत-पुरुषों अर्थात् भगवान् की आज्ञा के आराधक होने के कारण परम शिष्ट जनों के लिए जो हितकर हो अर्थात् इहलोक-परलोक की आराधना में सहायक होने से मोक्ष प्राप्त कराने वाली हो, वह भाषा सत्य कहलाती है। अथवा सज्जनों के लिए जो साध्वी हो अर्थात् भली हो वह भाषा सत्य कहलाती है । अथवा सत् अर्थात् मोक्ष पद की प्राप्ति का कारण होने से अतिशय शोभन मूलगुणों और उत्तर गुणों के लिए जो हितका हो वह सत्यभाषा अथवा सत् अर्थात् भगवान के द्वारा उपदिष्ट विद्यमान जीवादि पदार्थों के लिए जो हितकर हो, अर्थात् उनकी वास्तविक प्ररूपणा करने वाली हो, वह भाषा सत्य कहलाती है । जो भाषा सत्यभाषा से विपरीत स्वरूप वाली हो अर्थात् मिथ्या રિણું ભાષા સત્ય છે, અસત્ય છે, સત્યા મૃષા છે (ઉભયરૂપ) મિશ્ર છે, અથવા અસત્યા મૃષા છે અર્થાત્ અનુભય રૂપ છે. જેને સત્ય પણ ન કહેવાય અને મૃષા પણ ન કહી શકાય
સત્ પુરૂષ અર્થાત્ ભગવાનની અજ્ઞાના આશક હેવાને કારણે પરમ શિષ્ટજનેને માટે જે હિત કર હોય અથ-ઈહ લેક, પરલકની આરાધનામાં સહાયક હોવાથી મોક્ષ પ્રાપ્ત કરાવવા વાળી હોય તે ભાષા કહેવાય છે અથવા સજજનેને માટે જે સાધ્વી હોય અર્થાત ભલી હોય તે સત્ય ભાષા કહેવાય છે.
અથવા સત્ અર્થાત્ મોક્ષપદને પ્રાપ્તિનું કારણ હોવાથી અતિશય શોભન મુલ ગુણ અને ઉત્તર ગુણોને માટે જે હિતકર હોય તે સત્ય ભાષા.
અથવા સત્ અર્થાત ભગવાનના દ્વારા ઉપદિષ્ટ વિદ્યમાન છવાદિ પદાર્થોને માટે જે હિતકર હોય અર્થાત તેમની વાસ્તવિક પ્રરૂપણ કરવાવાળી હોય, તે ભાષા સત્ય કહેવાય છે. જે ભાષા સત્ય ભાષાથી વિપરીત સ્વરૂપવાળી હોય અર્થાત મિથ્યા હોય તે મૃષા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩