Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ११ सू. ३ भाषापदनिरूपणम् गौतम ! हन्त-सत्यम् ‘जतीति इत्थि पण्णवणी जाईति पुमपण्णवणी जाईति णपुंसगपण्णवणी पण्णवणीणं एसा भासा, ण एसा भासा मोसा'-जातिरिति-जातिमधिकृत्य स्त्रीपज्ञापनी, जातिरिति-जातिमधिकृत्य पुंप्रज्ञापनी, जातिरिति-जातिमधिकृत्य नपुंसकप्रज्ञापनी भाषा प्रज्ञापनी खलु एषा भाषा भवति, नैपा भाषा मृषा भवति, तथाहि-जातिगुणनिरूपणं बाहुल्यापेक्षया भवति नो समस्तव्यक्त्यपेक्षया अत एव जातिगुणान् निरूपयन्तो निर्मलबुद्धयः प्रायः शब्द समुच्चारयन्ति-प्रायेणेदं द्रष्टव्य मित्येव मुच्यते, अतः क्वचित् कदाचित जातिगुणवैपरीत्येऽपि दोषाभावात् प्रज्ञापन्येव एषा भाषा, न मृषेति भावः ।।सू० २॥
भाषा विशेषवक्तव्यता मूलम् “अह भंते ! मंदकुमारए वा मंदकुमारिया वा जाणति बुयमाणा अहमेसे बुयामीति ? गोयमा! नो इणट्टे समटे, गण्णस्थ सणिणो, अह भंते! मंदकुमारए वा मंदकुमारिया वा जाणइ आहारं आहारेमाणे वाला और सत्त्ववान होता है । अतएव यह संशय उत्पन्न होता है कि पूर्वोक्त प्रकार की भाषा को प्रज्ञापनी समझा जाय या मृषा समझा जाय ?
भगवान् उत्तर देते हैं-हां गौतम ! यह जो स्त्री प्रज्ञापनी भाषा है, जो पुरुष प्रज्ञापनी भाषा है अथवा जो नपुंसक प्रज्ञापनी भाषा है, यह भाषा प्रज्ञापनी अर्थात् सत्य है, यह भाषा मृषा नहीं है । तात्पर्य यह है कि जातिगुणों का निरूपण बहुलता की अपेक्षा से होता है, एक-एक व्यक्ति की अपेक्षा से नहीं होता। यही कारण है कि जब किसी समय जाति के गुणों का निरूपण किया जाता है तो निर्मल बुद्धि प्ररूपण का प्रायः प्रायः शब्द का प्रयोग करते हैं। वे कहते हैं-प्रायः ऐसा समझना चाहिए । अतएव कदाचित् किसी व्यक्ति में जातीय गुण की विपरीतता पाई जाय तो भी कोई दोष न होने से वह भाषा प्रज्ञापनी ही है, उसे मृषा नहीं कहा जा सकता ॥सू० २॥ છે. કેઈ નપુંસક પણ ઓછા મેહવાળો અને સવાન હોય છે. તેથી જ એ સંશય ઉત્પન્ન થાય છે કે પૂર્વોક્ત પ્રકારની ભાષાને પ્રજ્ઞાપની સમજવી અગરતે મૃષા સમજવી ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–હા ગૌતમ! આ જે સ્ત્રી પ્રજ્ઞાપની છે, જે પુરૂષ પ્રજ્ઞાપની ભાષા છે અથવા જે નપુંસક પ્રજ્ઞાપની ભાષા છે, એ ભાષા પ્રજ્ઞાપની અર્થાત્ સત્ય છે, એ ભાષા મૃષા થતી નથી. તાત્પર્ય એ છે કે જાતિગુણોનું નિરૂપણ બહુલતાની અપેક્ષાએ થાય છે, એક એક વ્યક્તિની અપેક્ષાએ નથી થતુ એજ કારણ છે કે જ્યાં કોઈ સમગ્ર જાતિના ગુણોનું નિરૂપણ કરાય છે તે નિર્મળ બુદ્ધિ પ્રરૂપણ કર્તા પ્રાયઃ શબ્દનો પ્રયોગ કરે છે–તેઓ કહે છે પ્રાયઃ એવું સમજવું જોઈએ. તેથીજ કોઈ વખત કોઈ વ્યક્તિમાં જાતીય ગુણની વિપરીતતા મળી આવે તે પણ કેઈ દેષ ન થવાથી જ તે ભાષા પ્રજ્ઞપની જ છે. તે મૃષા નથી કહી શકાતી. એ સૂત્ર ૨
श्री प्रशान। सूत्र : 3