Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ११ सू. ५ भाषाकारणादिनिरूपणम् 'ववहारसच्चा ७ । व्यवहारसत्या भाषा भवति तत्र व्यवहारो-लोकविविक्षा, व्यवहारतः सत्या व्यवहारसत्या, यथा कलिङ्गो युध्यते, मश्वाः क्रोशन्ति, गौर्वाहीकः, ग्रामो दग्धः, इत्यादौ कलिङ्गदेशवासिपुरुषकर्तके योधने पुरुषादिना सह कलिङ्गस्याभेदविवक्षया 'कलिङ्गो युध्यते' इति प्रयुज्यते, मञ्चस्थपुरुषकर्तृके आक्रोशने मञ्चस्थ पुरुषादिना सह मञ्चानामभेद: विवक्षया 'मञ्चाः क्रोशन्ति' इति उच्यते, एवं गोवाहीकादिष्वपि अवगन्तव्यम् , तथाविधलोकव्यवहारापेक्षया साधुजनस्यापि तथा ब्रुवाणस्य भाषा व्यवहारसत्या भवति, एवम् 'भावसच्चा८' भावसत्या भाषा भवति, तत्र भावो वर्णादि र्भावतः सत्या भावसत्या, तथा च यो भावो यस्मिन्नुत्कटो वर्तते तेन भावेन या सत्या भाषा भवति सा भावसत्या भवति, पञ्च. की अपेक्षा भी लंबी-छोटी कहना विरुद्ध हैं, किन्तु भिन्न-भिन्न अपेक्षाओं से एक ही वस्तु में परस्पर विरुद्ध धर्मों को स्वीकार करने में कोई विरोध नहीं होता।
(७) व्यवहार सत्य-व्यवहार से अर्थात् लोकविवक्षा से जो सत्य हो वह व्यवहार सत्य भाषा कहलाती है, जैसे कलिंग युद्ध कर रहा हैं, मांचे आक्रोश करते हैं, गौवाहीक है, गांव जल गया, इत्यादि । कलिंग देश के निवासी पुरुष युद्ध करते हैं, मगर कलिंग के पुरुषों को और कलिंग देश को अभिन्न मान कर ऐसा कहा जाता है कि कलिंग युद्ध करता है । मांचे पर बैठे पुरुष आक्रोश करते हैं-शोर मचाते हैं, मगर मांचे पर बैठे पुरुषों को मांचे से अभिन्न मान कर लोक में ऐसा व्यवहार किया जाता है कि मांचे आक्रोश करते हैं। इसी प्रकार गोवाहीक आदि में भी समझ लेना चाहिए। इस प्रकार के लोकव्यवहार को ध्यान में रखकर साधुजन भी इस प्रकार की भाषा का प्रयोग करते हैं। यह भाषा व्यवहारसत्य कहलाती है।
(८) भावसत्य-भाव से अर्थात् वर्ण आदि से जो भाषा सत्य हो वह भाव આંગળીની અપેક્ષા એ પણ લાંબી–ટુંકી કહેવી તે વિરૂદ્ધ છે, કિન્તુ ભિન્ન-ભિન્ન અપેક્ષાએથી એક જ વસ્તુમાં પરસ્પર વિરૂદ્ધ ધર્મોને સ્વીકાર કરવામાં કઈ વિરોધ નથી થતું.
(૭) વ્યવહાર સત્ય-વ્યવહારથી અર્થાત્ લેક વિવક્ષાથી જે સત્ય હોય તે વ્યવહાર સત્ય ભાષા કહેવાય છે, જેમ-કલિંગ યુદ્ધ કરી રહેલ છે, ખાટલે આક્રોશ કરે છે, બળદ વાહીક છે, ગામ બની ગયુ, ઈત્યાદિ, કલિંગદેશ નિવાસી પુરૂષ યુદ્ધ કરે છે, પણ કલિંગના પુરૂષને અને કલિંગ દેશને અભિન્ન માનીને એવું કહેવાય છે કે, કલિંગ યુદ્ધ કરે છે. ખાટલા પર બેઠેલો પુરૂષ આકાશ કરે છે–શેર મચાવે છે. પણ ખાટલે બેઠેલાં પુરૂષને ખાટલાથી અભિન્નમાનીને લોકમાં આવે વ્યવહાર કરાય છે કે ખાટલે આક્રોશ કરે છે. એ રીતે ગોવાહિક વિગેરેમાં પણ સમજી લેવું જોઈએ. આ પ્રકારના લેકવ્યવહારને ધ્યાનમાં રાખીને સજજન પણ આવા પ્રકારની ભાષાને પ્રગ કરે છે. આ ભાષા વ્યવહાર સત્ય કહેવાય છે
(૮) ભાવસત્ય-ભાવથી અર્થાત્ વર્ણ આદિથી જે ભાષા સત્ય હોય તે ભાવ સત્ય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩