Book Title: Pattavali Samucchaya Part 2
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/004618/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ GE ના નમ: શ્રીજો NRIએ | શ્રી પ્રજ્ઞાર્યાલ સમુચ્ચય ( ભાગ. * ૨ ) પુરવણીકાર મુનિશ્રી દર્શન વિજયજી (ત્રિપુટી) સંપાદક મુનિશ્રી જ્ઞાનવિજયજી (ત્રિપુટી), - : , કોઈક : શ્રી fજનશાસન આરાઘનાં ટ્રસ્ટ દકામ માં પ, બળવર સોસાટી, ૮૨, તોતાપુe૪૪પ રોડ, " રોડ, મારીન91ઈવ, સુંબઈ - ૪૦ - ૦૬. Page #2 -------------------------------------------------------------------------- ________________ नमो नमः श्रीगुरुप्रेमसूरये શ્રી પટ્ટાવલિ સમુચ્ચય (ભાગ - ૨) પુરવણીકાર મુનિશ્રી દર્શન વિજયજી (ત્રિપુટી) સંપાદક મુનિશ્રી જ્ઞાનવિજયજી (ત્રિપુટી) नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. -: પ્રકાર • - श्री शिनशासन माराधना ट्रस्ट દુકાન નં ૫, બદ્રિકેશ્ચર સોસાયટી, ૮૨, નેતાજીસુભાષ રોડ, ‘ઈ શs, મરીનgઈવ, મુંબઈ - ૪૦૦ ૦૦૨. Page #3 -------------------------------------------------------------------------- ________________ અનુપમ લાભાર્થી પ્રસ્તુત પટ્ટાવલિ સમુચ્ચય ભાગ ૨ ના પ્રકાશનનો સંપૂ લાભ પ. પૂ. સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. ના પ્રશિષ્ય પૂજ્ય પંન્યાસજી શ્રી મણિરત્ન વિજયજી મહારાજની શુભ પ્રેરણાથી શ્રી રતનબેન ગુલાબચંદ જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, નાગજીભુધરની પોળ, અમદાવાદ” તરફથી જ્ઞાનનિધિમાંથી લેવામાં આવેલ છે. લાભ લેનાર ટ્રસ્ટનો અંતઃકરણ પૂર્વક અમો આભાર માનીએ છીએ. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાળા લલિતકુમાર રતનચંદ કોઠારી નવિનચંદ્ર ભગવાનદાસ શાહ પુંડરીકભાઈ અંબાલાલ શાહ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય જૈન ઈતિહાસમાં અત્યંત મહત્ત્વને ધારણ કરતા પટ્ટાવલિ સમુચ્ચય ભાગ ૧-૨ નું સર્જન પૂજ્યશ્રી દર્શનવિજય મ. તથા શ્રી જ્ઞાનવિજય મ. (ત્રિપુટી)મહારાજે કરીને વર્ષો પૂર્વે પ્રકાશિત કરેલ છે. આ પટ્ટાવલિ સમુચ્ચયના બંને ભાગોને અમે સહર્ષ પુનઃ પ્રકાશિત કરી રહ્યા છીએ. પ્રથમ ભાગમાં તેર પટ્ટાવલિઓનો સંગ્રહ હતો. જે પ્રાકૃત સંસ્કૃત ભાષામાં હતી. બીજા ભાગમાં ગુજરાતી ભાષામાં રચાયેલ બાવીશ પટ્ટાવલિઓ આપેલ છે. આમાં મુખ્ય શ્રી સૌધર્મગચ્છ પટ્ટાવલિ રાસ છે, જેના રચયિતા સુપ્રસિદ્ધ કવિરાજ શ્રી દીપવિજયજી મહારાજા છે. (જેમનું રચેલું ભગવાન મહાવીરનું હાલરડું હાલમાં આપણે દરવર્ષે ભાદરવા સુદ ૧ પ્રતિકમણમાં બોલીએ છીએ.) આ પટ્ટાવલિઓના રચયિતા પૂર્વપુરુષોનો મહાન ઉપકાર માનીએ છીએ. સાથે સાથે સંપાદક પૂજ્યોનો પણ ઉપકાર માનીએ છીએ. વર્ષો પૂર્વે આ ગ્રંથને પ્રકાશન કરનાર શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા પ્રત્યે કૃતજ્ઞતાના ભાવને પ્રદર્શિત કરીએ છીએ. પ્રાને આવા ગ્રંથોના અધ્યયન વાંચન પઠન વગેરે દ્વારા આપણને આપણા પૂર્વપુરુષોની ગૌરવગાથાને યાદ કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે. તેથી સકલ ચતુર્વિધ સંઘનો આવા ગ્રંથનું પઠન-વાંચન કરવા અમારી ભાવભરી વિનંતિ છે. શ્રુતભક્તિનો વધુને વધુ લાભ મળે તેવી ભાવના સાથે શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતી દેવીના ચરણે ભાવભર્યા વંદન. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાળા લલિતકુમાર રતનચંદ કોઠારી નવિનચંદ્ર ભગવાનદાસ શાહ પુંડરીકભાઈ અંબાલાલ શાહ - - - - - - - Page #5 -------------------------------------------------------------------------- ________________ - - - -- -- -- - - -- - - -- -- - - પ્રાપ્તિસ્થાન) (૧) પ્રકાશક - મુંબઈ (૨) શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ co. ચંદ્રકાંત એસ. સંઘવી નાસાનો પાડો, પાટણ. (ઉત્તર ગુજરાત) મૂળીબેન અંબાલાલ રતનચંદ જૈન ધર્મશાળા, સ્ટેશન રોડ, વિરમગામ. બંસીલાલ અંબાલાલ શાહ જૈન યાત્રિક ભુવન, માણેક ચોક, ખંભાત. મૂલ્ય રૂા. ૭૫/વીર સં રપરર વિક્રમ સંવત ૨૦૫ર Page #6 -------------------------------------------------------------------------- ________________ । નમો નમઃ શ્રીગુરુપ્રેમસૂરયે । (દિવ્ય કૃપા ) સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા. શુભાશીષ વર્ધમાન તપોનિધિ ગચ્છાધિપતિ સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા. (પુણ્યપ્રભાવ પરમ પૂજ્ય સમતાસાગર સ્વ. પંન્યાસજીશ્રી પદ્મવિજયજી ગણિવર્યશ્રી. પ્રેરણા-માર્ગદર્શન પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિ મહારાજ. Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી નાના- -- - શ્રુતસેવાના કાર્યમાં સદાના સાથીઓ ( શ્રુતસમુદ્ધારકો – ભાણબાઈ નાનજી ગડા (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરિ મ.સા. ના ઉપદેશથી) કે– શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ. – શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (૫.પૂ. તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરિ મ.ની પ્રેરણાથી) શ્રી શ્રીપાળનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ. (પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરિ મ. ની દિવ્યકૃપા તથા પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદ સૂ. મ. ની પ્રેરણાથી) શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ( પ. પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) નયનબાળા બાબુભાઈ સી. જરીવાળા હા. ચંદ્રકુમાર, મનીષ, કલ્પનેશ ( પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી) કેશરબેન રતનચંદ કોઠારી હા. લલિતભાઈ ( ૫.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી). – શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર, મુંબઈ – શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુલુંડ, મુંબઈ (પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી) - શ્રી શાંતાક્રુઝ શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ, શાંતાક્રુઝ) Page #8 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ. ( પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી ) ફૅશ્રી દેવકરણ મૂળજીભાઈ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ. (પ. પૂ. મુનિરાજશ્રી સંયમબોધિ વિ. મ. ની પ્રેરણાથી) સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત. ( પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ. ની પ્રેરણાથી મૂળીબેનની આરાધનાની અનુમોદનાર્થે. ) બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ-૬. ( પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિ વિ. મ. તથા પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિ. મ. ની પ્રેરણાથી ) ફૅર શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઇ. ( પૂ. મુનિરાજશ્રી હેમદર્શન વિ. મ. તથા પૂ. મુનિરાજશ્રી રમ્યઘોષ વિ. મ. ની પ્રેરણાથી ) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગળપારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ (પ. પૂ. આચાર્યદેવ શ્રી રુચકચંદ્ર સૂરિ મ. ની પ્રેરણાથી) શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. ( પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિ. મ. ની પ્રેરણાથી ) શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ. ( પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ. ની પ્રેરણાથી ) શ્રી કલ્યાણજી સોભાગચંદ જૈન પેઢી, પીંડવાડા. ( સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. ના નિર્મળ સંયમની અનુમોદનાર્થે.) ફૅશ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ઘાટકોપર, મુંબઈ. Page #9 -------------------------------------------------------------------------- ________________ - --- - -- - - - -- - - મૃતોદ્ધારક ૪- શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ, પાલડી, અમદાવાદ. (પ.પૂ. મુનિરાજશ્રી નિપુણચંદ્ર વિજય મ. ની પ્રેરણાથી) * શ્રી નડીયાદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, નડીયાદ. (પ.પૂ. મુનિરાજ શ્રી વરબોધિ વિજયજી મ. ની પ્રેરણાથી). કેન્દ્ર શ્રી સાયન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંધ, સાયન, મુંબઈ. – શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. || શ્રુતભત | - શ્રી બાબુભાઈ સી. જરીવાલા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા. શ્રી બાપુનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (મુનિરાજશ્રી અક્ષયબોધિવિજયજી મ. તથા મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ. ની પ્રેરણાથી) કેન્દ્ર શ્રી સુમતિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મેમનગર, અમદાવાદ. (પૂ. મુનિરાજશ્રી ધર્મરક્ષિત વિ. મ. તથા પૂ. મુનિરાજશ્રી હેમદર્શન વિ. મ. ની પ્રેરણાથી) – સ્વ. શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી. હા. જાસુદબેન, પુનમચંદભાઈ, જસવંતભાઈ વગેરે - શ્રી મુનિસુવ્રત સ્વામિ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મંદિર ટ્રસ્ટ, કોલ્હાપુર. – શ્રી અરવિંદકુમાર કેશવલાલ ઝવેરી જૈન રિલિજિયસ ટ્રસ્ટ, ખંભાત. ---- - - - - - ----- --- -- -- - - - - - Page #10 -------------------------------------------------------------------------- ________________ કવિબહાદુર શ્રીદીપવિજયવિરચિત શ્રીસેહમકુલરત્ન-પટ્ટાવલી-રાસ પ્રથમ ઉલ્લાસ શ્રી વરદાઇ દુહા મંગલાચરણ : ભગવાન શ્રી મહાવીરસવામીવન સવસ્તિ શ્રી ત્રિસલાસુતન, વરધમાન જિનરાજ; મહાવીર વલી વીરજી, તીર્થંકર સામ્રાજ. ૧ ચોથો આરો થાકતે, વરસ પંચોતેર માંન; માસ તીન ઉપર તા, થયા વીર ભગવાન. ૨ કલિયુગ સંવત જાંઇિ , નૃપતિ યુધિષ્ઠિર ભાન; સંવત છવિસે હું સમેં, થયા વીર ભગવાન. ત્રીસ વરસ ગૃહવાસમેં, બાર વરસ મુનિધ્યાન, છસ્થાવસ્થા રહી, પાયે કેવલજ્ઞાન. ગોતમ આદિ ગણુધરા, પ્રતિધ્યા અગિયાર; અંતર મુહુરતમાં રચી, દ્વાદશાંગી સુવિચાર. રાજગૃહી ગુણશીલ વન, નવ ગણધર ભગવાન; ગચ્છ ભલાવી સોહમને, પિતા મુક્તિ સુથાન. શ્રી સેહમાસવામી તણું, પાટ પધર સૂર; આપ આપણું ગચ્છામેં, વરતે છે નિજ નૂર. ૭ આગે ગરછ ઘણા હુઆ, સમયે વરતે જેહ, જે જે સમયે નિકલ્યા, વરણવ કરસ્યું તેહ. વિસ્તારી વરણવ કરું, પટ્ટાવલી પ્રમાણ ચરિત્ર પ્રભાવક ગ્રંથ થકી, દુસહ યંત્ર પ્રમાણે, શ્રોતા જે સમજુ હયે, તો કરશે કવિ વખાણ મૂરખ મતિ કદાગ્રહી, કરસ્ય ક્રોધ અજાણ. ૧૦ મહાપુરુષ ગુણ ગાવતાં, કરસ્ય જીભ પવિત્ર; શ્રી સમસ્વામી થકી, ભાંખું સકલ ચરિત્ર. ૧૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ પક્ષવાસણય, ભા. ૧ (ઝીણો ઝરમર વરસે મેહ, ભી ને મારી ચુનડલી-એ દેશી.) (ભારે દીવાલી થઈ આજ, જિનમુખ જોવાનેએ દેશી.) –ગણુષાર શ્રી સુધર્માસ્વામીવર્ણન સેહમસ્વામિ પંચમ ગણધર, વીરતણું પટધારી ; શાસન જેહનું પાંચમે આરે, વરતે છે સુખકારી; ગુણી જન વંદેરે. વદે વંદે જે પટાધર, ધીર, લુણી જન વદે છે. પ્રભુ સોહમસ્વામી વછર, ગુણી જન વદે છે, ગુરુ જગબંધવ જગવીર, ગુણી જન વંદે રે. (એ આંકણી) ૧ એક સો વરસન આયુ પા, સોહમ ગણધર સ્વામિ રે, વીરથી વિશ(૨૦) વરસે શિવપુર, પહાતા જગવિસરામિ. ગુનં. ૨ વરસ સહસ એકવીસ પ્રમાણે, વરતચ્ચે શાસન જેહનું રે; તેહમાં ગ્રેવિસ ઉદય પ્રકાશ્યા, નામ ઉદય સહુ એહનું. ગુરુ વ૦ ૩ દાય હજાર ને ચાર સૂરીશ્વર, જુગપ્રધાન સબ જાણે રે; એકાવતારી સહુ એ દાખ્યા, દુપટ્સહ યંત્ર પ્રમાણે. ગુરુ વં૦ ૪ ૫-કેવલજ્ઞાની શ્રી અંબુવાસીવણન સોહમણવામિના જખુ પટધર, એ ગુરુ બાલબ્રહ્મચારી રે; આગમ સહુએ જબુઈ પૂછયાં, સોહમ કહ્યો સુવિચારી. ગુરુ વં૦ ૫ પરણી આઠ સભાવાદિક સહુ, પાંચ મેં સત્તાવીસ રે; સંજમ લીધા એક સમુદાઈ, પ્રણમે સુરનર ઇશ. બુ. વ. ૬ મદપર્યવ પરમાવધિ આહારક, ૪પુલાક ઉપશમ ક્ષાયક છે; જિલાલા નેતાને રાજમ, કેવલ શિવસુખદાયક. ગુરુ વં૦ ૭ કય વરત વિચ્છેદ ગઈ, જબુકમરથી ભાવી રે, શેઠ(૬૪) વરસે વીર પ્રભુથી, શિવવધુ વરવા આવી. ગુનં. ૮ –આ. શ્રી પ્રભવસવામીવણન તાસ પટેધર પ્રભવાસ્વામિ, ધનધન શ્રીસૂરિરાયા રે, રતન ચોરતાં રતન ચિંતામણિ, સંજમગ્રંથિ સહાયા. ગુરુ વં૦ ૯ વીર પ્રભુ નિરવણથી વરસે, પંચોતેર(૭૫) જબ જાવે રે, પ્રભવ પટેધર સર પધાર્યા, જગ જસ મંગલ ગા ગુરુ વં૦ ૧૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ હમકુલરન-પટ્ટાવલી-પાસ –આ. શ્રી ભસૂવિન ચોથા પાટવી સૂરિ સિઝંભવ, જજ્ઞકરમ બિચ પાયા રે; શાંતિનાથની પ્રતિમા લાધી, સંજમલરછી સહાયા. ગુરુ વં૦ ૧૧ લઘુ શિખ્ય સૂત મનકને કાજે, દશવકાલિક કીધું રે; દુખસ્સહસૂરિ લગે તે રેહે સે, આગમવચન પ્રસિદ્ધો. ગુરુ વં૦ ૧૨ અજરામર પદવી પ્રભુજથી, જાવે વરસ અઠાણું (૯૮) રે; સિઝંભવસૂરિ પટધરને, પદવી દેવ વખાણું. ગુ. વં૦ ૧૩ –આ. શ્રી યશોભદ્રસૂરિવર્ણન જસોભદ્રસૂરિ તસ પટધર, પંચમ પાટ સોહાયા રે, વરસ એકશત અડતાલીસે(૧૪૮), વીરથી દેવ કહાયા. ગુરુ વં૦ ૧૪ –આ. શ્રી સંભૂતિવિજય અને ભદ્રબાહુવામી. તસ પટષર સંભૂતિવિજયજી, છ પાટ સવાઈ રે; સંભૂતિવિજય ને ભદ્રબાહુજી, એ છે દે ગુરુભાઈ ગુરુ વં૦ ૧૫ ભદ્રબાહુવામી સૂરીશ્વર, દસ નિર્યુક્તિ બનાઈ રે; આવશ્યકનિયુકિત પણ કીધી, જેહની જગત વડાઈ. ગુરુ વં૦ ૧૬ મરકી રેગ નિવારણ કારણ, ઉવસગહર સ્તવ છાજે રે; વીરથી એક સિત્તર (૧૦) વરસે, ભદ્રબાહુસૂરિ રાજે. ગુરુ વં૦ ૧૭ –આ. શ્રી રઘુલિભદ્રસ્વામી વર્ણન સંભૂતિવિજયને પાટ સાતમેં, લિભદ્રસૂરિરાયા રે, ચોરાસી ચાવીસી લગે એ, રેહે નામ સવાયા. ગુરુ વં. ૧૮ કેશ્યા પ્રતિબંધી ગુરુરાજે, દુષ્કરદુષ્કરકારક રે, પ્રણો ત્રીજે મંગલ એ ગુરુ, ચઉ પૂરવ મૃતધારક ગુ. વં. ૧૯ જકખા જકખદિનાદિક આદે, બેહેન સાત કે ભાઈ રે, સિરીઓ ને વલી ધૂલિભદ્રજી, નાગર નાત વડાઈ. ગુનં. ૨૦ * અહીં તેમ જ આગળ આખા રાસમાં જ્યાં જ્યાં આવું (દડીનું) નિશાન છે. તે નિશાનવાળા લખાણ અંગે કેટલુંક વિશેષ જ્ઞાતવ્ય હોવાથી એ સંબંધી જુદી જુદી ને આ રાસના અંતમાં આપવામાં આવી છે, Page #13 -------------------------------------------------------------------------- ________________ પદાવલી-સુય, ભા. ૨ વીરપ્રભુ નિરવાણુ સમેથી, દેસે પનાર(૨૧૫) વરસે રે, યૂલિભદ્ર ગુરુ સરગ સધાર્યા, ગુણ ગાવા મન હરસું. ગુ. વ. ૨૧ ઇહાં લગે ષટ સૂરિ શ્રુતકેવલી, ચઉદ પૂરવધર ધારી રે લીપવિજય કવિરાજ બહાદર, એ ગુરુની બલિહારી ગુરુ વં૦ ૨૨ દુહા ભદ્રબાહુને શિષ્ય ચઉજ, સંભૂતિવિજયને બાર* સાત શિષ્યણી જણાઈ સંભૂતિવિજય પરિવાર. ૧ ભદ્રબાહુ ધૂલિભદ્રજી, દોયે મલી પેટ એક, ધૂલિભદ્ર પાટે વલી, દેય પાટવી નેક. ૨ ૮–આ. શ્રી મહાનિરિ, આ. શ્રી સુહરિતસૂરિવણ વડા આય મહાગિરિ, આર્ય સુહસ્તિસૂવિંદ; દે ગુરુભાઈ દે દૂરે, ધ શીલરથ વૃંદ. જિનકલ્પ તુલના કરી, મહાગિરિ મુનિરાજ; સંજમ તપ સાધી કરી, ભવરગ ગયા ગચ્છરાજ, ૪ આ મહાગિરિ સૂરિને, આઠ શિષ્ય સમુદાય; તેહને પરિકર બહુ હુએ, થેરાવલી કહાય. આર્ય મહાગિરિની પરંપરા આર્ય મહાગિરિ સૂરિના, શિષ્ય બલિસહ હોય; તાસ શિષ્ય સ્વાતિઉમા, તારથકૃત સેય. ૬ તાસ શિષ્ય પૂરવધરા, શ્યામાચારજ સ્વામ; પન્નવણ રચના કરી, ઉપગારી ગુણધામ, હાથ દેખાયે સુરપતિ, શ્રી સૌધર્મ કે આય; સાગર દે આયુ કહ્ય, ઉલખિયું સુરરાય. ઇંદ્રાગમન જણાવવા, ઉપાસરાનું દ્વાર; ફેરવીઉં બીજી દિશા, સોહે નાણું નિરધાર. તે પ્રભુ શ્યામાચાર્યજી, કાલિકસૂરિ નામ; ક્ત પન્નવણું તણ, પરિકર જસ ગુણધામ. શ્યામાચારજ શિષ્યજી, સંલિ મુનિરાજ જીતકપ બાંધ્યો તેણે, પૂરવધર ગછરાજ. ૧૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ સાહલનપટ્ટાવલી-પાસ જસોભદ્રસૂરિ થકી, ફલ્યુમિત્ર સૂરીશ.* - થિવિર ચેરાસી હુઆ, સાખા પેંતાલીસ. ૧૨ એટલામેં અઠગણુ હુઆ, કુલ સત્તાવીસ જાણ મહાગિરિ કુલ ૨યણસમ, થેરાશિ પ્રમાંણ. ૧૩ દ્વા૨ (ભવિ તુમે વદે રે, શંખેસર જિનરાયા-એ દેશી.) –આ. શ્રી સુહસ્તિસૂરિવર્ણન. ભવિ તુને વંદે રે, પટધારી છાયા; આઠમા પટધર ૨, ભવિજનને સુખદાયા. ભવિ૦ (એ. આંકણી). આર્ય સુહસ્તિસૂરિ વિચરતા, આતમકાજ સુધાય; બહુમુનિ પરિવારે પરવરિયા, નચરિ ઉજેણી પધાર્યા. ભવિ. ૧ કુંમર અવંતિસુકમાલે તિહાં, વંદ્યા ગુરુ મનભાવે; દીક્ષા લઈ સંજમ તપ સાધી, નલિની ગુલમસુર થાવે. ભવિ. ૨ મુનિ કાઉસગ્ય નિરવણ ઠેકાણે, પાસ અવંતિ કેર; ભદ્રામાત કરાયે દેવલ, નાદે ગાજે ગુહિરો, ભવિ. ૩. એક દિન રથયાત્રા વરઘડે, સંઘ સહિત ગુરુ આવે; સનમુખ સંપ્રતિરાય સવારી, ગુરુ દેખી મન ધ્યાવે. ભવિ. ૪ ચિંતવતાં હૃઓ જાતિસમરણ, પૂરવ ભવ નૃપ દેખું; ઉતરી ગયંબરથી ગુરુ પ્રણમેં, ધન દિન આજ વિસે . ભવિ. ૫ ક્રમક ભ ગુરુરાજ પસાઈ, એક દિન સંજમ પાલ્ય, તેથી સંપ્રતિ નૃપતિ થયો હું, ગુરુ ઉપગાર સંભાળે. ભવિ. ૬ ગુરુ કહે સંપ્રતિ સંજમ સાધન, પંચમ પદને નમિ બાર માસ પર્યાઈ જેહને, અનુત્તર સુખ વ્યતિકૃમિઈ. ભવિ. ૭ એક દિવસનું સંજમ પાલે, દેવગતિ તસ થા; ત નપતિ થયો શી અધિકા? અમર મોક્ષપદ પાવે. ભવિ. ૮ વીર જગતગુરુ નવમ પટધર, છું સંપ્રતિ! સંધિ , શ્રેણિક કેણિક નવ પટધર, સંપ્રતિ ! તુહી જ ગણિઈ. ભવિ. ૯ Page #15 -------------------------------------------------------------------------- ________________ પાવલી-સમુથ, ભા૧ ગુરુઉપદેશ સૂર્ણ નૃપ સંપ્રતિ, વિકટ અનારજ દેશે* સુલભ વિહાર કિયા મુનિવરના, ભવિજન લાભ વિશેસું. ભવિ૦ ૧૦ લાખ સવા પ્રાસાદ કરાયા, છત્રિય સહસ ઉદ્ધાર; કેડિ સવા જિનબિંબ ભરાવ્યાં, ધાતુ પંચ હજાર. ભવિ. ૧૧ ઉપાસરા દેય સહસ કરાયા, દાનલાલ શત સાત; Uણી પરે જિનશાસન અજુઆલ્યા, રાખ્યા નાંમ વિખ્યાત. ભવિ૦ ૧૨ વીર પ્રભુ નિરવાણ સંવછર, વરસ દોયમેં જાણે; અધિક વરસ ઉપર એકાણું(૨૧), તે સમે સંપ્રતિ ભાંણ ભવિ૦ ૧૩ અષ્ટમ પટધર આર્ય સુહસ્તિ, સેહમ પટધર છાજે; ઈહાં લગે નિગ્રંથ બિરદ એ પહેલું,દીપવિજય કવિરાજે. ભવિ૦ ૧૪ છતિ નિગ્રંથ બિરદ પ્રથમ ૧ દુહા –આ. શ્રી સુસ્થિતસૂરિ, શ્રી સુપ્રતિબદ્ધવિના આર્ય સુહસ્તિસૂરિતણા, સુસ્થિત સુપ્રતિબદ્ધ, સંજમ તપ રંગે કરી, બાર શિષ્ય ગુણરિદ્ધ. સૂરિમંત્ર કેટિ જયે, પંચ પીઠ પ્રસ્થાન, કેટિક ગચ્છ તેથી થયે, બીજો બિરદ સયાંન. ૨ સુસ્થિત શ્રી સુરિરાજજી, નૈમે પાટ રસાલ; ૧૦–આ. શ્રી ઈદ્રદિનસૂરિ તથા તત્કાલીનયુરિવર્ણન ઈદ્રદિનસૂરીસરુ, દસમેં પાટ વિશાલ. ૩ હવે પાટ વિના બીજા થયા, તિણું સમેં સૂરિરાજ; પ્રસ્થા વરણવ કરું, જ્ઞાનપત વચ્છરાજ. ૪ દ્વાન–૩ ( આઘા આમ પધારે પૂજ્ય, અમ ઘર હરણ વેલા-એ દેશી) વંદે ચરણ ધુરંધર ધીર, સૂરીસર ગચ્છરાજા. (એ આંકણી) વીરથી ચ્યાર સહ ત્રેપન (૪૫૩) વરસે, કલિકસૂરિ બીજા ગદ્ધભિલ શિર છેદ્યાં કાજે, સતી સાધ્વી અજજા. * વ. ૧ ખપુટાચારજ આરજ મંગૂ, પાદલિપ્ત વૃદ્ધવાદી; નાગાજૂન સહુ તેહી જ સમયે, જૈનમતી દઢ વાદી વંદે ૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ સોહમ કુકન-ફાવલી-શાસ મા. શ્રી સિદ્ધસેન દિવાક૨વર્ણન ચરિત્ર પ્રભાવક માંહે વખાણ્યા, આઠ પ્રભાવક સૂરિ; તેહમાં સિદ્ધસેન દિવાકર, વરણું છું ગુણ નથી. વર૦ ૩ કુમુદચંદ્રજી નામ જેહ, વિદ્યાવેદ અભ્યાસી; વચન વિવાદે પૂરવ લેખથી, સંજમ લીષ ઉલાસી. વંદ૦ ૪ નમોહંતસિદ્ધાચારજ' સંસ્કૃત, એ છે પૂરવ માંહે, ઈમ સંસ્કૃત પડિકમણું કરવા, સૂરીસર દિલ ચાહે. વદ ૫ ગુરુઈ તિરસ્કાર તિહાં કીધે, બાર વરસ રહા દુલા; ગણધરને પૂરવધર કરતાં, તમે કૌણ અધિકાર છે૬ મોટા રાજા પ્રતિબંધો, તે લેય્ ગચ્છમાંહે, નિસુણી કુમુદચંદ્ર ગુરુવાણી, વળ્યા ઉજેણું રહે. વ. ૭ મહાકાલ મહાદેવ દેહરે, સૂતા લિંગની પાસે; પૂજારી પગ જિમ જિમ તાણે, તિમતિમ લંબ પ્રકાશે. વ. ૮ રાય હુકમથી જેર બંધના, ઠિયા પ્રહાર જિવા; તે સહુ અંતેઉરમેં લાગે, પડયો પુકાર તિવારે. વદે૯ નૃપતિ આય ગુરુચરણે પ્રણમું, હાજર હુકમ પ્રમાણે, ગુરુ કહે જેનષમ અંગીકર, કયાધરમ જગ જ છે. વા૦ ૧૦ ૫ કહે સુન મહારાજ મુનિસર, જબરજસ્ત નહિ કામ; ધમપાલ વરાછથી, એ કહેવત જગમમ. વંદે ૧૧ જૈનધરમ કાને નિણું છું, દયાપરમ શિવશર્મ ચિત્રકાર શિવલિંગથી આગટે, તે માંનું તુમ હમ. જે. ૧૨ ચમકાર જાળવવા ગુરુઈ, વીર બત્રીસી કીધી; અધિથક પાટો બહિજા વિચિંતવના દીધી. ર૦ ૧૦ કલિજુગે પારસનાથ દેવના, અધિષ્ઠાયક છે બલિયા; કલ્યાણ મંદિર સ્તવના કરતે, સુરત મરથ ફલિયા. ૧૦ ૧૪ કસ્મિન હર એ કાવ્ય ભણું તાં, રુદ્રલિંગ થઈ જવાલા; પ્રગટી પાસ અવંતિ પ્રતિમા, જે અવંતિ સુકુમાલા. વંદ૦ ૧૫ શ્રી વિકમતૃપતિ પ્રતિબધ્ધ, જૈનધરમ ચિત્ત લ્યા; સિદ્ધસેનસૂરિ ગુરઉપસેં, સિગિરિ સબ ચલાયો. વંદ૦ ૧૬ Page #17 -------------------------------------------------------------------------- ________________ પાવલી-સસુયય, ભા. ૧ વીરથી ગ્યારહે સિત્તર(૪૭૦) વરસે, વિક્રમનૃપતિ દિવાજે; કલ્યાણમંદિર” તવના કીધી, પાસ તણી ગરછરાજે. વ. ૧૭ નૃપતિ જુધિષ્ઠિર સંવત ભાંજી, સંવત આપ લિખાયે* પરનારીબંધવ નૃપ વિકમ, પરઉપગારી કહાયો. વંદ૦ ૧૮ વીર વેતાલ કર્યો જિણે હાજર, વલી હરસિદ્ધિ ભવાની; દેવ સહાઈ સકલ મનોરથ, સિદ્ધિ થયા જગતની. વંદો, ૧૯ વિક્રમચરિત્રથી જાણી લેજ, વિકમ નૃપ અધિકાર; વરણવ કિધા છે બહુ તેહમાં, એહને વંશ પુઆર. વંદો૨૦ સિદ્ધસેન ગુરુ શ્રાવક વિક્રમ, દેઉ જેડ જગ રાજે; દીપવિજય કવિરાજ બહાદર, જગ જશ નેબત બાજે. વદો૨૧ દુહા ૧૨–આ. શ્રી દિનસૂરિ તથા ૧૨– શ્રી સિહગિરિવર્ણન એકાદશ પટધરું, દિનસૂરિ ગણધાર; દ્વાદસમેં પટ સિંહગિરિ, તપ સંજમ વ્રતધાર. ૧ ૧–આ. શ્રી વજાસ્વામી વર્ણન ગૌતમ ગોત્રી ધનગિરિ, લધુ વય દીક્ષાભાવ; પરણ્યા વિણ અનુમત નહીં, માતપિતા કહે તાવ. પિતુ આગ્રહથી પરણિયા, દૂરિ માંગ્યો આદેશ પિતુ કહે જાણે તુઝ વહુ, માંગ તસ નિરેશ. માગી અનુમત સ્ત્રી કે, સા કહે કટુક વણ; દીક્ષા લેવીથી તદા, પરણી કે સણ. બહુ આગ્રહ સ્ત્રીથી કિઓ, કહે સુનંદા તામ; એક પુત્ર હુઆ પછે, સંજમ લે સ્વામ.” અનુક્રમેં ગરમ ધર્યો તરા, કરિ માર્ગે અનુમત્ત, પુત્રરતન હેર સહી, એ માને તુ સત્ત. ગરભવતી ઘર છોડીને, ધનગિરિ થઈ ઉજમાલ; વ્રત લી સિંહગિરિ કને, ચરણ કરણ સુવિશાલ. પૂરણ માસે પ્રસવીએ, પુત્રરતન રવિ તેજ; સ્તન પાને પિષે સદા, માતા પૂરણ હેજ. ૮ Page #18 -------------------------------------------------------------------------- ________________ શાહમ કુલ રત્ન-પાવલી-શાસ લઘુ પુત્ર માતા પ્રતે, રુકન કરે હેરાન રાખ્યો ન રહે બાલ તવ, હલરાવે કરી માન. કાળ–૪ (આદિ જિનેસર વિનતી હમારીએ દેશી.) શ્રી ધનગિરિ મુનિ ગોચરી જાતાં, ગુરુ ઉપગે બેય રે; સચિત્ત અચિત્ત દ્રવ્ય હેર દેહ, જે વોહરાવે કેય રે. વદે શ્રુતધર વયરકુમરજી. (એ આંકણી) ૧ ધનગિરિ ગોચરી ફરતા ફરતા, આયા આપણે ઘેર રે, બાલક છાંને ન રહે રાખ્યા, રુદન કરે બહુ પર રે. વંદ૦ ૨. તવ સુનંદા રસ કરીનેં, બેલેં એમ વચન રે; સાત દિવસ સંતાપે છે બહ, યે એ તમારા તન્ન રે. વદ ૦ ૩ બાપે લીમેં હરીને લીધે, ધરમલાભ કહી જોય રે, આવ્યા ઉપાસધનગિરિ મુનિવર, ભારે તે વસો હોય છે. વિદે૦ ૪ પાલણે પિયાં વયરકુમારને, હાલરૂ ગવાય રે, મહાસતી સાધવી સૂત્ર ભણંતાં, ધારે કમર સુખદાય રે. વ. ૫ શ્રી આયરાંગ સૂયગડંગ ઠાણુંગ, સમવાય-અંગ સહાય રે; ભગવતી જ્ઞાતાઅંગ ઉપાસક, અંતગડ અનુત્તરવાય ૨. વંદ૦ ૬ પ્રશ્નવ્યાકરણ વિપાકસૂત્ર એ, અંગ અગ્યાર કેહવાય રે; પાલણે સૂતાં હું એ ભણયા, પૂરવ પુન્ય સહાય ૨. વંદ૦ ૭ માય થયા જબ વયરકંમરજી, તીન વરસ જબ થાવે છે; લઘુ બાલકમેં મતે દેખી, માતાજી લેવાને આવે . વંદ૦ ૮ લાવને સ્વામિજી પુત્ર અમા, ધનગિરિ કહે તવ વાણ રે; આવે તો લેઈ જાઓ કેમરને, એવડી સી ખેંચતાણ રે, વંદે, ૯ સુત્ર તમારે ને નહિ ળ્યો અમારો નિ તમારે જે હાય રે; તો લેઈ જાઓ હાથ ગ્રહીને, સાચી કહેવત સંય રે. વંદે ૧૦ માતા પુત્ર કને જબ આવી, પુત્ર ગયે તવ નાસી રે; આ ધનગિરિ તાત સમીપે, રહી તવ માત વિમાસી રે. વંદે૧૧ સુનંદા ગઈ રાજદુવારે, જઈ ફરિયાદી પુકારે રે; Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પટ્ટાવલી-સસુય, સા. ૨ મુનિવર તેયા નૃપતિ હજુરે, પૂછે. સહુ એ વિચાર રે, વા૦૧૨ નૃપ કહે એહના ન્યાય ચૈા કરીઇ અમથી ન્યાય ન ડાવે રે; માતષિતાને પુત્રને જીએ, સમઝણ સમઝે દાય રે. વંદા૦ ૧૩ તે કરતાં સૂત રાજી થઇને, જાવે જેતુની પાસ રે; તેહના પુત્ર એ ન્યાય અમારા, જેવા હિયર વિમાસ રે. વા૦ ૧૪ ફૂલ રમકડાં મીઠાઈ ને મેવા, પુત્રને માત દેખાવે રે; દેખાવે. ગુરુ આધા સુહપત્તી, તુરત ગુરુ ને આવે રે. વા૦ ૧૫ આધા સુહપત્તિ મસ્તક ઢવીને, નૃત્ય કરે તત્ર ખાલ રે; દીવિજય વિરાજ બહાદર, વચરકુમર સુકુમાત રે. વા૦ ૧૬ દુહા નવ વરસ વયમ કુમર, લીના સજમ ભાર; સુનંદા તવ ચીંતવે, હવે કૌણુ આધાર. ઈમ મન ચિતવતી થકી, લાવે મન વૈરાગ્ય; સુના સ'જમ લિ, ચઢતા શિગિરિયાગ, ધન શ્રી ગૌતમ ગોત્રને, રત્નખાણુ ઇહ સાંચ; શ્રીગૌતમ અણુવર પ્રમુખ, પુરુષ રતન ગુંણુ જાચ, હવે મુનિવર શ્રી વચરજી,દિનદિન શ્રુત અભ્યાસ; કરતે' દસ પૂવ ભણ્યા, પટધર લાયક ખાસ. લાયક દેખી વચરને, થાપે સિદ્ધગિરિ પાટ; ભૂમડલ વિચરે સૂરિ, કુમતિ કરે' નિર્લોટ. ઢાળ પ ( અવિનાસીની સેજડીÛ રંગ લાગ્યે માહરી સજની—એ દેશી. ) એક દિન ઉજેણીને મારગ, સૂરિ વિચરતા જાવેજી; પૂરવ ભવના મિત્ર દેવતા, ઘેખર તિહાં વહેારાવે. શ્રુતધર નમી જી. ૧ “અણુમિસની મણુકજસાહેણા॰ ”, એ ગાથા સંસારીજી; દેવિપંડ જાણીને ન લીએ, આહાર તિહાં વ્રતધારી. શ્રુત ૨ પ્રગટ થઈ વંદે ગુરુચરણે, ગુણસ્તુતિમાલા આવે જી; આકાશગામિની વિદ્યા ટ્રેઇને, સુર નિજ સ્થાનક આવે. શ્રુત૦૩ ૧ Page #20 -------------------------------------------------------------------------- ________________ સાહચલન-પટ્ટાવલ્લી-રાસ વલી એક દિવસ પરીક્ષા જોવા, તેહિ જ સુર ફિરિ આવે જી; શ્રાવક રૂપ કરી અતિ આદર, કાહલાપાક હેારાવે. શ્રુત૦ ૪ અણુમિસ નયણે સુર એલખીયે, દૈપિડ તેહુ જાણીજી; ન લિએ આહાર તેહ ગુરુરાજે, ધન્ય ઉપચાગી નાંણી. પ્રગટ થઈ સુર વૈક્રિયલબ્ધિ, ફ્રેઈ નિજ'થાનક જાવેજી; ભૂમડલ પર સૂરિ વિહર'તા, વિજન ધરમ સુણાવે, કાલ સભાવે કાલ પડયો તલ, કપડે સંધ એસારીજી; બૌદ્ધરાયને દેસ સુભિન્ને, લેઈ ગયા ગણધારી. અઠ્ઠાઈ મહાત્સવ જિનપૂજનમાં, ફૂલ ન ધ્રુવે... રાયજી; ફૂલ વીસ લખ લખમી પાસે, મગાવે સૂરિરાજ, જૈનધરમ દીપાવી શાસન, સહૂ આવ્યા નિજ દૈસે જી; એધમતી નિર્ઘાટ કરીને, જૈનધરમ ઉવએસે', સંવત એકસા આઠે (૧૦૮) વરસે*, વયરસ્વામિ ઉપદેશેજી; ઉદ્ધાર કીધા જાવડે ભાવડ, સિદ્ધગિરિ લાભ વિસેસે, વૈક્રિયલબ્ધિ વિકવિ સુંદર, રૂપ ધરી સૂરિરાયજી; હિંદ દેસના ભવ્ય જીવને, માહન રૂપ સહાય. પાટલીપુર કેમ્બ્રિજ નિવસે, વ્યવહારી ગુણુવંતજી; તાસ સુતા છે નામ રુકિમણી, બાલકુમારી સંત. અદ્ભુત રૂપ સુણિ સ્વામિનું, કરે પ્રતિજ્ઞા એહજી; “વવા મારે વયરસ્તામને, ” સાચે' પૂરણ નેહ ગામ નગર પુર પટ્ટણ ફરતે, પાલીપુર ગુરુ આયાજી; નિસુણી રુકિમણી કહે` તાતને, જામાતા તુમ આયા. વિહવા સામગ્રી સહુ કરીઇ, મંડપ સખર ખનાઈજી; દીવિજય કવિરાજ બહાદર, મ’ગલ ગીત વધાઈ, દુહા શ્રુત ત॰ ૧૦ શ્રુત ૧૧ શ્રુત૦ ૧૨ શ્રુત૦ ૧૩ ફક્ત ૧૪ શ્રુત પ st અતિ હરખે વ્યવહારીઈ, પુત્રિ પ્રતિજ્ઞા કાજ; મંડપ તારણુ સજ કિ, ભાંત ભાંતકે સાજ, કરી વરઘેાડા અભિનવા, હુય ગય રથ સુખપાલ; બહુ વિધ વાજા વાગતે”, મુદ્દ૨ રુકિમણી ખાવ. 39 ૧૧ શ્રુત૦ ૫ શ્રુત૦ ૬ શ્રુત છ શ્રુત ૮ Page #21 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી-સમુચ્ચય, ભા. ૨ કેડિ નવાણું સેનિયા, વર પહેરામણી કાજ; હીર ચીર પટકુલ સહિત, વિવિધ વિવિધ કે સાજ.. વરમાલા કરમાં ધરી, ચાલી વરવા સ્વામ; ગુરુ ઉપદેશે છે તિહાં, આવી રુકિમણી તામ. માતપિતા કહે સ્વામને, પરણે એ મુજ બાલ; કેડિ નવાણું સેનિયા, વિલસે સુખ વડ ભાલ. ઠવવા વરમાલા અલે, ગઈ વામને પાસ; સૂરીશ્વર બેલે તિહાં, મધુરે વેણ વિલાસ. ૬ દાળ-૬ (નાંજી નાજી નાજી નજી, છેડે નજી–એ દેશી). માં માં માં માં , અડ માં ; સંજમ વત ભાજે છે અડ, વ્રતને દૂષણ લાગે છે. અડ૦ (એ આંકણી) સાંભળ રે તું રુકિમણી બાલા, ગૌતમ ગેત્ર છે મારું, તેમાં મોટા મોટા ગણધર, હૂઆ છે જગતારું અડ૦ ૧ શ્રી ઇદ્રભૂતિ ને અગનિભૂતજી, વાયુભૂતજી કહીઈ વલી મોટા પૂરવધર પ્રગટ્યા, એણે ત્રે જસ લહી. અડ૦ ૨ ગૌતમ ગોત્રને દૂષણ લાગે, વલી સંજમ વત ભાજે; ધનગિરિથી શ્રીસહમકુલના, મહારો પરીયાં લાજે. અડ૦ ૩ માહરા કુલમેં જંબુસ્વામી, હૂઆ બાલ બ્રહ્મચારી; દઈતા આઠે પ્રતિબોધી, સર હૂઆ વ્રતધારી. અડ૦ ૪ માહરા કુલમેં સાતમેં પાટે, ધૂલિભદ્ર સૂરિરાયા; કોસ્યા વયણે તે નવ ચલિયા, જગ જસ ઘોષ બજાયા. અડ૦ ૫ સિહમકુલને ગૌતમ ગોત્ર ધનધન જોડ સવાઈ તેહમાં હું છું તેરમે પટધર, જુગપ્રધાન વડાઈ. અડ૦ ૬ પાંચ કરતાં ચેથા વ્રતને, પાપ કહ્યો વીતરાગે; - બ્રહ્મચર્યન્નમ નહીં વ્રત બીજે, ધન્ય જે વિષયને ત્યાગે. અડ૦ ૭ સ્ત્રી સંગે નવલાખ છે ગર્ભ જ, વલી અસંખ્યાત કહીયા; ઈમ જાણું સુતેષ કરીને, મુનિવર પાર રહીયા. અડ, ૮ Page #22 -------------------------------------------------------------------------- ________________ હમકુર-પાવલી-પાસ શીલથી દેવ રહે જસ હાજર, ફૂલી સિંહાસન થા; શીલથી શીતલ પાવક પાંણી, અહિ ફૂલમાલ થઈ આવે. અડ, ૯ શીલથી દૂરજન સજજન હવે, શીલે જસ ભાગ; શીલથી સકલ મરથ સફલા, શીલથી ભવજલ તાગ, અડ. ૧૦ સતી સુભદ્રા સીતા માતા, ચંદનબાલા માડી; મૃગાવતી ને શીલવતીને, શિવપુર લગ પહોંચાડી. અડ૦ ૧૧ રાજીમતી ને બાંમી સુંદરી, કુતા ને દમયંતી, દ્વપદી કૌશલ્યા વલી સુલસા, પ્રભાવતી કુલવંતી. અડ૦ ૧૨ જેહના જગમેં જયના પડહા, આજ મેં બાજે છે; જેહને નામે સંકટ ભાંજે, ગણધર વચને ગાજે છે. અડ. ૧૩ ધનધન શ્રી નેમીસર પ્રભુને, રાજમતિ ધનધાન; અણુપરણ્યા જેણે સંજમ લીધાં, બલિહારી કૃતપુન અડ૦ ૧૪ તે માટે સાંભળ રે રુકિમણી, આઠ વરસે વ્રત લીને; હું પરણ્યો છું સંજમ દઈતા, હવે નહીં તુઝ આધીને! અડ. ૧૫ ઉઠ હાથ તું અલગ રહીને, સાંભલ મુંજ મુખ વાંણી; વરમાલા નિજ કંઠ. કવીને, પરશુરૂં શિવ પટરાણી. અડ. ૧૬ પાંચે ઈક્રિય હાથ કરીને, વાલ્ય વજૂ કછટે સંજમ શીલ રતન મન ધરીયાં, હવે નહીં કાંઈ ટે. અડ. ૧૭ મેરુ મહીધર ઠામ તજે જે, ઉદધિ મરજાદા મૂકે ચંદ્રમંડલથી પાવક પ્રગટે, તેહિ વરસૂરિ નવિ ચૂકે. અડ૦ ૧૮ વયર સ્વામી સૂરિ ઉપદેશે, રુકિમણી મન વૈરાગ; રાજીમતી પરે મુઝને તારે, એ માટે સભાગ. અહ૦ ૧૯ બાલકુમારીઈ સંજય લીને, ધન ધન રુકિમણી બાલા; ધનધન દંપતી શીલ સુગંધી, શીલથી મંગલમાલા. અડ) ૨૦ એહ બાર વરસને દુકાવે, સુઝતા આહાર ન મલીયા; બહુ મુનિ સાથે અણસણ કીધાં, વરસ્વામ ગ્રુતબલીયા. અટ-૨ વીરથી પાંચસે વસે ચોરાસી (૫૮૪),* . સંવત એકસો ચઉદા વરસે (૧૧૪), દંપતી સુરપદ પાલેં; પવિજય કવિરાજ જગતમેં, મહામંગલ પટ પાવું. અડ. ૨૨ Page #23 -------------------------------------------------------------------------- ________________ પદાવલી-સમુચિય, ભા. ૨ દુહા ૧૪–આ. શ્રી વજુસેનસૂરિવર્ણન વયર વાંમ પાટે પ્રગટે, ચઉદમેં પાટ વિશાલ; વજુસેનસૂરીસરુ, જીવદયા પ્રતિપાલ. ૧ જગત સાહિ રૌરવ પડયો, મહાકાલ સબ દેસ; ધાંન સર્વે મુંહઘાં થયાં, ઉધ્વસ હુઆ દેસ. ૨ (ધન ધન સંપ્રતિ સાચે રાજાએ દેશી. ) શ્રી સેપરિક નયર અને પમ, પાઉં ધાર્યા ગચ્છરાજ રે તિહાં નામ છે શ્રાવક જિનદત્ત, કટિવજ સામ્રાજ રે. વજૂસેન સૂરીસર વદે. (એ આંકણી) ૧ અન્ન વિના પરિવાર કુટુંબ મલી, લક્ષ દ્રવ્ય એક ટંક રે; વિષ ભેલી અને પાચન કીધે, મરવા હેત નિઃશંક છે. ૧૦ તિણે સમે શ્રીગચ્છરાજ સૂરીસર, ગયા ગોચરી ઘેર રે, સકલ કુટુંબ પરિવાર મલીને, બેઠા છે ભેજન હેર રે. ૧૦ ૩ ખી કહે ગુરુરાજજી તેહને, મ કરે એહ અકાજ રે કાલે પ્રભાતે આવશે બહુલાં, પ્રથલ તે અનનાં જહાજ રે. વ. ૪ ગુરુનાં વચન સુણી સહુ હરખ્યા, ભૂમિ ભંડાર્યા અન્ન રે, સકલ કુટુંબ ઉપવાસ કરીને, ધ્યાન ધરે એક મન રે. ૧૦ ૫ હુઓ પ્રભાત ને પ્રવહણ આયા, અને પ્રયુલ હુએ તાંમ રે, સકલ કહેબ મન એમ વિમાસે, ઉપગારી ગુરુ સવમ. વ. ૬ વિષ ભક્ષણથી આરત ધ્યાને, જીવ દુરગતિ મેં પડતે રે; ધરમની વાસના કાંઈ ન રહેતી, ચોરાસી ૨ડવડો રે, ૧૦ ૭ ઈશુ ચિંતનજી વાર અનંતે, લેગવિયા સુરગ રે, નરસુખ સુરસુખ વાર અનંતે, મેલવીયા કેઈ યોગ છે. વ. ૮ તેહી ચેતન તૃપત ન પામે, પુદ્ગલમે રહ્યો માચી રે, 'પમ વિના રડવડિયે ચઉ ગતિ, મોહસું રહ્યો ાચી રે, ૧૦ ૯. : Page #24 -------------------------------------------------------------------------- ________________ હમકુલન-પાવલી-સસ અત્રતીપણમેં મચ્છુ ડાતા તે, દુરગતિ હીત માણુ રે; સુરુ ઉપગાર થકી ઉગરીયા, ઉગરીયા દસ પ્રાંણુ રે. માટે સંજમ વ્રત આદરી”, કરવા આતમ કાજ રે; એમ ત્રિમાસી કુટુંબ તિત્ક્રાં સટ્ટે, આદરે સંજમરાજ રે. ૧૦ ૧૧ જિનદત્ત શેઠને નારી નિરુપમ, ઈશ્વરી નામ છે તાસ પૈક નાગેન્દ્ર ચંદ્ર નિવૃત્તિ વિદ્યાધર, પુત્ર એ ચ્યાર છે ખાસ ૨. સકલ કુટુ' મહી ગુરુજી પાસે, ઉલસિત સંજમવંત રે; લીધાં વ્રત ગુરુરાજ સમીપે, ધનન મુનિજન સંત રે. એકસેા અઠાવીસ વર્ષ આઉખુ, ભાગવી વસિનસૂરિાય રેક વીથી છસે વીસે (૬૨૦) વરસે,* ૧૦ ૧૪ ૧૦ ૧૫ સંવત એક પંચાસા (૧૫૦) વસે, સૂરિ અમરપદ પાય રે. નવથી તે ચઉદ લગી ૫૮ પાર્ટ, કાટ્રિક બિરદ ગવાય રે; એહની શાખા પડગચ્છ મહુ, થેરાવલીમેં કહાય રે. ચઉમે’ પાટ ને સાતમી ઢાલે, સૂરીશ્વર ગુરુ ગાયા રે; દીવિજય કહે વજ્રસૂરિ લગ, કટિક બિરદ કહાયા રે. વ. ૧૬ ઇતિ શ્રી ક્રોટિકચ્છ બિરદ દ્વિતીય, છ દુહા ચાર શિષ્યનાં નામની, પ્રગટી શાખા ચ્યાર; નાગેંદ્રી સાખા પ્રથમ, બીજી ચંદ્ર ઉદાર, ત્રીજી નિવૃત્તિ કરી, ચાથી વિદ્યાધરી નાંમ; સાખા પડસાખા હુંતે, ચેારાસી ગચ્છ* તાંમ. ૫-થા શ્રી. ચંદ્રસૂરિવણુન જ્યાર શિષ્યમાંડે ચતુર, ચંદ્રસૂરિ ગચ્છરાજ વજ્રસેનના પાટવી, વાષિ તરત છ્હાજ. ઢાળ-2 (હાંરે હું તા ભરવા ગઈતી તદ્ન યમુનાનું નીરો-એ દેશી. ) હાંરે વારી ચંદ્રસૂરિ ગુણનૂરી શ્રી મહારાજ જે, પન્નરમ પાર્ટ' રે જ્ઞાન વારું રે લાલ. 19 ૧૦ ૧૨ ૧૦ ૧૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ પાવતોમુરા ભા. ૧ હર વારી ચંદ્ર સ્યિા છે ઉજજવલ જેહના ભાવ છે, હતે ૨ પરિણામે ગુણના સાગરુ ર લોલ. હાર વારી ચંદ્ર જન્મ્યો છે. ઉજજવલ જસને પુજ છે, ચંદ્ર જિલી છે કીરત ગુરુની ઊજળી રે લોલ, હાંરે વારી વ્રત જેહનાં છે ઉજજવલચંદ્ર સમાન છે, ગુરુકુલ ઉજજવલ ઉજજવલ મતિ છે નિરમલી રે લોલ, ૨ હાંરે વારી ચંદ્ર જિમ્યાં છે ઉજજવલ જેહનાં જ્ઞાન જે, ચંદ્ર જિો છે સમકિત દરસન ઊજલે રે લોલ, હાર વારી ચંદ્ર જિ છે ચારિત્ર ચઢતે રંગ જે, - ચંદ્ર જિો મન ઉજજવલ પરિણામે ભલે લોલ. ! હાંરે વારી તપસ્યા ઉજજવલ ચંદ્ર જીસી સુખકાર છે, ચંદ્ર જીયો કુલ ઉજજવલ માતપિતા તણે રે લોલ; હાંરે વારી-ચંદ્ર જિલ્યો છેઉજજવલ વ્રત પચ્ચખાણ છે, ચંદ્રજિસી જય કિરીયા મન દઢ આપણે રે લોલ. હર વારી ચંદ્ર જિયે છે ઉજજવલ ગુરુ ઉપદેશ જે, ઉજજવલ સિક્ષા ને વલી ઉજજવલ વાયણા રે લોલ; હરિ વારી ચંદ્રજિસી છે ઉજજવલ પૃચ્છા અવામ છે, ચંદ્ર જીસી છે ઉજજવલ કૃતની ધારણા રે લોલ. હાંરે વાર ચંદ્ર કસ્યા છે સાધન ચઢતે રંગ છે, પરમ ધ્યાન છે ઉજજવલ ચંદ્ર જી સદા રે લોલ, હારે વારી ચંદ્ર છે ઉજવલ શાસન માં જે, ઉજજવલ કરુણા ૫ણ આચરણ સદા રે લોલ. હરિ વારી ચંદ્ર પરે ઈમ ઉજજવલ ગુણથી સલામ જે, ગુણ પરિણામેં નાંમ તે ચદ્રસૂરિ થયા રે લોલ; હરિ વારી ભૂમંડલપર વિચરતા સૂરિરાજ જે, કુમતિતિમિરહર શ્રી જિનશાસનમાં કહ્યો રે લોલ, હાર વારી વીરથી વટસત ત્રીસે વરસે (૬૩૦) હેય જે હાંરે વારી સંવત એક સાઠા (૧૦૦) વરસે હોય છે, ચંદ્ર બિરદ ગરછ ત્રીજું નામ મનેહરૂ ર લેવ; Page #26 -------------------------------------------------------------------------- ________________ સોહમકૂલર-પાવલીનાર s હાંરે વારી ગુરુ ગુણ માલા તુતિ ગાવે ગુણવંત જે, ભાવે રે મન પાવે સકલ સુëકરુ રે લોલ, : “ઈતિ ચંદ્ર બિરદ ત્રિીજે.” હાંરે વારી ચંદ્ર બિરદ ગચ્છ ઘણુ સમુદાય જે, હૂઆ છે બહુ સૂરિ પાટપરંપરા રે લોલ; હાંરે વાર સૂરિ ધને સર ચંદ્રગમેં હોય , શેત્રુજામહાતમ કીધે ગુણસાગરે રે લોલ, હાંરે વારી ધનલન જિનદત્ત ગંણકુલે પ્રભુ ચંદ જે, ધનધન ઈશ્વરીમાતા કુખ સમુદ્રને રે લોલ; હાંરે વારી ધનધન હમપાટપટોધર નંદ જે, દીપવિજય કવિ પ્રણમેં ચંદ્રસૂરદ્રને રે લોલ, દુહા –આ. શ્રી સામતભદ્રસૂરિવર્ણન ચંદ્રસૂરિ પદ્દેશ વિભુ, સવે સૂરિ સિરતાજ; સોલમાં પટપર જઇ, સામતભદ્ર મહારાજ. સોલ કલા શશિ સમ વદન,જિપક સોલ કષાય; રાગ દ્વેષ અરિર્થે લડયા, ગુણ નિષ્પન્ન કહાય. કરમ શત્રુથે જીતવા, ધર્યો સામંત સભાય; તિણે શ્રીસામંતભદ્રજી, નામ પ્રમાણુ ધરાય. ઢાળ-૯ (શ્રી સંભવજિનશું પ્રીત, અવિહડ લાગી રે—એ દેશી ) સામંતભદ્રસૂરિરાજ, સોલમેં પાટે રે; પ્રભુ વિચરે દેશ વિદેશ, બહુ મુનિ થાટે રે. અપ્રતિબંધ વિહાર, યણ કરતા રે; નિત જિનવાણી ઉપદેશ, ભવિ અનુસરતા રે. બહુ વિધ તપસ્યા રંગ, આતમ ભાવું રે; પ્રભુ ષટ જંતુ પ્રતિપાલ, ધરમ બતાવે છે. ૧ ૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી-સમુચ્ચય, ભા. ૨ પર્યા શીલ સન્નાહ, ભ્રચ વિધારે ૨; ગુરુ ચરણુ કરણ ગુરુધીર, માહ મા વારે ૨. કર તા પૂર, વનમાં રહેવા રે; દુઃકૃત પૂરવ કરમ, પરિસહ સેહવારે. પદ્ધિપતિ ખડું ભીલ, વનના વાસી રે; ગુરુ તેહને દેઈ ઉપદેશ, ક્રિયા ગુણુરાસી રે. ફેઈલ કર પચ્ચકખાણુ, હિસા ફેરાં રે ૧૧ સર વલી અલિક વચણુ વ્રત નીમ, લિઇ ઘણેરા રે. ચારી કરવાનીમ, ભાજન શતે ક કેઈ શીલતણા સંતાષ, લેઈ મહુ માંતે ૨. વઢી ચાડી થાપણમાસ, કેઇ પચ્ચકખાણુ કરે; કંઈ પરદારા સંતાષ, કેઇ વ્રત નિયમ ધરે, Üમ ભીલ ને તસ્કર લેાક, બહુ ઉપદેશીયા ૨૬ પ્રભુ જૈનરમ કુલ રીત, બહુ ઉપકાર ક્રીયા રે. વલી સાંખર મૃગને સિ'હ, જીવ જે વનના રે; સહુ તે પામ્યાં પ્રતિમાષ, ભદ્રક મનના રે. વેર નહિ મનમાંહે, વિચરે ર'ગે ૨૬ અતિસય એ સૂરિાજ, મેસે સંગે રે. વૃક્ષ સર્વે હાય નમ્ર, અતિશય ભાવે રે; હાય ઇતિ ઉપદ્રવ દૂર, જિહાં શુરુ ઠાવે ૨. ઈન વની વસતે. વાસ, લેફ કહે સઘલા રે; એ તા વનવાસી સૂરિાજ,તપસાધન સંખલા રે. ૧૪ વીરથી ષટ સત ને, પે’તાલીસ (૬૪૫) વરસે રે વલી સાઁવત જાણે રે, એકસેાસિત્તરમે'(૧૯૦) રે; વનવાસી ચેાથે રૈ, બિરદ થયા હરસે ર. ૧૫ હું તેા પ્રભુનું એહુના રે, ચરણકમલ ભાવે; ધન જમ ઉત્તમ રે, ગુરુના ગુણુ ગાવે. ૧૬ મહ ઊડી સમારે,સાહમ પટધરને; હાથ વાંછિત સલા રે, તવતાં સૂરિવરને ૧૭ ૧૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ સહાકુલરત્ન-પટ્ટાવલાસ વનવાસી બિરમેં રે, વીસ સૂરિ કહું છું; કવિ દીપવિજય કહે છે, ગ્રંથ થકી લહું છું. ૧૮ ઈતિ સંવત ૧૬૦ વનવાસી બિરદ ચતુર્થ (૪) ઇતિ શ્રી પ્રાગવા જ્ઞાતીય શાહ કલાશ્રીપત કુલેન અનોપચંદ્ર રજલાલ આગ્રહાત સકલપંડિત પ્રવર પં. પ્રેમવિજયગણિ, પં. રત્નવિજયગણિના શિષ્ય પં. દીપવિજય કવિરાજ બહાદરેણ વિરચિતે શ્રી સેહમકુલરત્ન પટ્ટાવલી પ્રાકૃત પ્રબંધે નિગ્રંથ બિરદ ૧ કટિક બિરદ ૨ ચંદ્ર બિરઠ ૩ વનવાસી બિરદ ૪ એવં ચારિ બિર૪ ડશ પટેધર સૂરિવર્ણન નામ પ્રથમોલાસ: ૧ * બિન પાવલી જાય કવિરાજ Page #29 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ઉલ્લાસ અથ દ્વિતીયોલ્લાસ: પ્રારભ્યતે - દુહા ૧૭–આ. શ્રી યુદ્ધદેવસૂરિ અને ૧૮–આ. શ્રી પ્રદ્યોતનસૂરિવર્ણન– ૌતમ ગણધર પદ નમી, સારદ માત પ્રકાશ પ્રેમ ગુરુ સુપસાયથી, વરણું દ્વિતીય પ્રકાશ. સામંતભદ્રને પાટવી, સત્તર સૂરિરાજ; વૃદ્ધદેવસૂરીસરુ, સેવે સૂરિ શિરતાજ.. ૨ ષટસત સિત્તર(૬૭૦)વીરથી,વરસ ગયાં જબ હોય, નાહડદે મંત્રી કી, વીરહર સય. ૩ વૃદ્ધદેવસૂરીસરે, તેહ પ્રતિષ્ઠા કીધ; નગર નામ સાર , સકલ મને રથ સિદ્ધ. વૃદ્ધદેવ પટધર વિભુ, શ્રી પ્રદ્યતન સૂર; અછાદસમો પાટવી, હિનદિન ચઢતે નૂર. ૫ ૧૯–આ. શ્રી માનદેવસૂરિવણન– પ્રદ્યોતનસૂરિ પટે, માનદેવ ગચ્છરાજ ઓગણીસમે પટ્ટધર પ્રભુ, વરનું તસ સામ્રાજ. ૬ હાળ–૧૦ (જગતગુરુ તારજો રે, તાર દીનદયાલ; પરમ ગુરુ તારજો રે–એ દેશી) પાટ મહત્સવને સમેં રે, લક્ષમી સરસ્વતી દેય; દીઠી ય ખભા પરે , ગુરુ ચિંતવના હોય. પટધર તાર ૨, તાર દીન દયાલ; પટાધર ઓગણીસમો ગચ્છરાજ (એ આંકણી) ૧ ગુરુને મન ચિંતા હૂઈ રે, હુ અઘટિત કામ; આગળ એ વ્રત ભાંગસે રે, રહે નહિ ચિર ઠામ. ૫૦ ૨ ગુરુનું મન તિહાં લખી રે, સૂરિ વિમાસે વિચાર “આજ થકી યે નહિ ૨, ભક્ત શ્રાવકને આહાર, ૫૦ ૩. Page #30 -------------------------------------------------------------------------- ________________ P શાહમલન-પટ્ટાવક-શાસ વિગય વાવરવી નહિ , આજ થકી વ્રત નીમ” જાણી ગુરુ રાજી હૂઆ રે, રહેશે એ થીર ખીમ. ૫૦ ૪ વિગય ત્યાગે આહારથી ૨, બહુ દુરબલ થઈ રે; ફરી યાર દેવી હાજર હૂઈ રે, નામ કહું હવે તેહ. ૫૦ ૫ જયા વિજયા પદ્માવતી રે, અપરાજિતા એ ચ્યાર, અહનિશ સૂરિ હાજર રહે રે, નહુલાઈ શહેર મઝાર. ૫૦ ૬ એહવે સાકંભરી નવરમાં રે, સાકિની ડાકિની શર; ઉપદ્રવ સઘલા શહેરમાં રે, મારી મરકીનું જોર. ૫૦ ૭ ગુરુજી નાડુલાઈ જાને રે, સંઘે લખિયો લેખ, મહા ઉપદ્રવ વારવા રે, ઉપગાર કરજો વિશેષ. ૫૦ ૮ લેખ જોઈ ગુરુરાજજી રે, કરવા પર ઉપગાર; મંત્રગર્ભિત સ્તવના કરી રે, લઘુશાંતિ સુખકાર. ૫૦ ૯ પત્ર લિખિ તિહાં મોકલ્યો રે, લઘુશાંતિ વિધિ એહ; પવિત્રપણે ભણજો સહુ રે, છાંટશે નમણુ કરેલ. ૫૦ ૧૦ હરખિત સંઘે તે કીયો રે, વિઘન થયા વિસાલ; જે કઈ વિધિ સહિત ભણે છે, તેહને મંગલ માલ. ૫૦ ૧૧ ૧૦–આ. શ્રી મનસુગશિવન માનદેવના પાટવી રે, માનતુંગ શરછરાજ સહમથી પટ વીસમેં ૨, હૂઆ શ્રી મહારાજ. ૫૦ ૧૨ તાસ ચરિત્ર કહું લેશથી રે, સુણી ભવિક ઈક મન, ધારાપુરી ઉજેણમાં રે, માટે જ રાજન. ૫૦ ૧૩ તેહ નયમેં વિપ્ર છે રે, બાંણુ મયૂરે તસ નામ;સગપણું સસરે જમાઈ છે રે, વિદ્યા કુંભ સુધામ. ૫૦ ૧૪ ચઉદ વિદ્યા ગ્યાર વેદના રે, શાસ્ત્ર સર્વે પ્રવીણ દીપવિજય કવિરાજના રે, નુપતિ સદર ગુરુલીને ૫૦ ૧૫ દુહા સસરે જામાતા બેહ, કરતાં શાસ્ત્ર વિવાદ; હાર જીત સાખી નૃપતિ, ન તીઈ એ કઈ કહે, Page #31 -------------------------------------------------------------------------- ________________ ટાછે-અભિય, ભા. ૨ ચાર લાખ રઘુવેદ હૈ, યજુર્વેદકો માંન; લાખ પાંચ નેવું સહસ, બીજે વેદ પ્રમાંન. તીન લાખ એંસી સહસ, સામ વેઠકે ગાન; લાખ તીન ને સઠ સહસ, વેદ અથર્વણ જાન; અંગ ગ્રંથ અડસઠ સહય, ઉપનિષદ પુનિ હોય; એક લાખ ગ્યાસી સહસ, ગ્રંથ માન છે સોય. ૪ પરિશિષ્ટ સંખ્યા કહું, સહસ અઢાર સુજાન; એ સાતે વસ્તુ તણું, પાઠી દોય પ્રમાણ. ચ્ચાર વેદ પડું અંગ , ઉપનિષદ છત્તીસ પરિશિષ્ટ બહેતર મલી, સહુ ગ્રંથ લખ વીસ, વીસ લાખ એ ગ્રંથના, પાઠ કહે ભટ દેય; અષ્ટાદશ પોરાણુ પુનિ, ષ ભાષામય સય. ૭ દ્વાલ-૧૧ (પ્રભુ ચિત્ત ધરીને અવધારો મુજ વાત–એ દેશી) જમાતા સસ દે અહનિશ, કરતા શાને વાત, એ કોઈ જૂનાધિક નહી , જામાતા વિવાદ, સહુ શ્રોતા સુણઈ આગલ એ અધિકાર (એ આંકણી) ૧ જામાતાઈ ચંી દેવી, સમરન કીપ ઉદાર, કાંઈક હુઈ ચઢતી કલા, સસરાજી કરે રે વિચાર. સ. ૨ ગુપતપણે સસરાજી રાતે, આયા જમાઇને ઘેર ભે વાત સુણે છે ઘરની, કન દેઈ બહુ પં. સ. ૭ તેહ સમેં ઘરમાંહે લડે છે, ધણધણીયાણી રે દોય, - તાતને દીઠો જો હેઠલ, પુત્રી ચિંતવાણા હોય, સ૦ ૪ બાપ થઈને ચરિત્ર સુતા, જેવું ન ઘટે એહ, પતિવ્રતાઈ શ્રાપ દીઓ તબ, કુષ્ટિ થયો તવ દેહ. સ. ૫ અસર સૂરજદેવ આશાળે, પ્રસન્ન હુએ રવિ દેવ, રહથી કે ન ખેં કોઈ, વાત કરે નિત એવ ૬ Page #32 -------------------------------------------------------------------------- ________________ હમફલરન-પાવલી - શય જ કહે એ ન્યાય ન હવે, એ સરસ્વતી પાસ; કાશિમર ફેશે બહુ જ ચલિયા, જીહાં છે માત નિવાસ. સ. ૭ માતાજી મનમાંહી વિમાસી, આઈ સમઝાવા દય; અધવિચ ટીકા ઢકારની, પિઠી પાંચસે હેય. સ. ૮ પૂછે સસરો જામતા તિહાં, “હ્યું છે પોઠીયા મહે;” તે કહે “કારની ટીકા', વિરમય રે મનમાંહે, સ૯ બીજી વાર હજાર દેખાડચા, ત્રીજીઈ દેય હજાર; માની ગલીન થયા તે બે જણ ચિત્ત વિમાસણ ધાર. સ. ૧૦ એક અક્ષર ૐકારની ટીકા, સાંભલી નહિ શ્રવણ તે શાસ્ત્રધાર કિશુવિધ પામીજે, ગર્વ કરી જે કેશુ. સ. ૧૧ ચોથું ૫૪ એકેકું બેહને, દીધું છે સારા માય; ત્રણ પદ પૂરી બેહુ જાણેજી, ક કીયા મન ભાય. સ. ૧૨ પ્રગટ થઈ બેલી તવ જનની, હું છું સારદ દેવ; દેય બરાબર પડિત છે તુમ, પ્રસન્ન હુઆ છે ભૂદેવ. સ. ૧૩ ધારા નયરી બેહુ આવ્યા, ભેજને કહ્યો રે વૃત્તાંત નુપતે બહુ સનમાનીયાજી, માલવણ શ્રીમંત. સ. ૧૪ અહનિશ રાજસભામાંહે, શાશ્વતણે રે અભ્યાસ; દીપવિજય કવિરાજ સદાઈ, સરસવતી માત પ્રકાશ. . ૧૫ એક દિન નૃપતિ સભા વિચૂં, બેલે વયણ વિલાય. જેનમાંહે કોઈ હર્યું, એ જ્ઞાન પ્રકાશ. પ્રધાન શ્રાવક તિણે સમે, કહે સુણે મહારાજ; માનતુંગસૂરિસરુ, મુજ ગુરુ છે ગમછરાજ. ૨ સુણી નૃપત તેડયા - ગુરુ, કહે સુણે સૂરિરાજ ચમત્કાર મુઝ લાખ, તુમ વિદ્યા સામ્રાજ. 8 ઈમ કહી એરડા ભીતરે, બેસાય તિહાં સ્થમ તાલાં અડતાલીસ દેઈ, સૂત નૃપ નિજ ધામ. . ગુરુઈ તિહાં સમરન કિયો, સાયન તેવી માત, ચકેસરી પ્રગટ હૂઈ, રવિ તેજ સાક્યાત.. " Page #33 -------------------------------------------------------------------------- ________________ -સસરચય, ભા. ૧ ઢાળ-૧૨ (ભરતકૃપ ભાવશું—એ દેશી) ઋષભ પ્રભુ સ્તવના કરે એ, ભક્તામર સ્તવરાજ * નમે સૂરિરાજને એ. શ્લોક તણી ઉદ્ઘેષણ એ, માંનું જલધર ગાજ, ન૦ ૧ છમછમ કાવ્ય ભણે સૂરિ એ, તિમતિમ દેવ પ્રભાવ; ન૦ તડ તડ તાલાં ઊઘડે એ, જુઓ જુઓ પુન્ય સભાવ. ન. ૨ કાવ્ય અડતાલીસથી થયાં એ, તાલાં અડતાલીસ* દૂર. ૧૦ સરિ ઉપાસરે આવિયા રે, ધન શાસન વડ નર. ન. ૩ નૃપતિ પ્રભાતે દેખીને એ, ચમક હૃદય મઝાર; ન ધનધન એ સૂરિરાજને એ, જેનધરમ જગ સાર. ન. ૪ ભક્તામરનાં કાવ્ય છે એ, ગર્ભિત મંત્ર પ્રયોગ ન૦ સદ્દગુરુ જાણ કૃપાથકી એ, પાંએ સુખ સંગ. ૧૦ વીસમે પાટ પ્રભાકરું એ, બી માનતુંગ ગચ્છરાજ; ન૦ શાસન જૈન દીપાવી આ એ, હમ કુલની લાજ. ન૦ ૬ સંવત દેય બિલેતરે (૨૦૨) એ, દિગંબરા મત હોય; ૧૦ સાતમેં બેલે અંતર કી એ, તેહમાં મત દેય જોય, ન૦ ૭ –આ. શ્રી વીરવિણ વીરસુરિ એકવીસમા એ, પટધર શ્રી ગણધાર; નવ સંવત બિલોતરાત્રિસમેં(૨૩૦)એ જિનશાસન જયકાર. ન. ૮ ૨૨–આ. શ્રી જયદેવસૂરિ. ૨૩–આ. શ્રી દેવાન સૂશિવન– - જયદેવસૂરિ બાવીસમા એ, પટધર શ્રી ગચ્છરાજ ન ત્રેવીસમા પટધર નમું એ, દેવાનંદ મહારાજ. ન૦ ૯ - સંવત ત્રણ પતરં(૩૫)એ, વલભીપુર ભંગ; ન૦ સંવત ચ્યારબાર(૧૨)એ, ઉપાસરાસ્થિતિ અંગ. ન૦ ૧૦ ૪–. શ્રી વિમસૂરિવર્ણન– દેવાનંદ સૂરીસરુ એ, ત્રેવિસમ પટધારન ચાવીસમા વિકમસૂરિ એ, ભજન અરીય ઉદાર. ૧૦ ૧૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ હમકલન-ફાવલી-શસ ૫–આ. શ્રી નરસિંહસૂરિવુંનરસિંહસૂરિ પંચવીસમા એ, સમુદ્રસૂરિ વડ નૂર ન તાસ સંબંધ કહું ભલાં એ, દિનદિન ચઢતે નૂર, ન૦ ૧૨ –આ. શ્રી સમુદ્ર શિવનરાવલજી શ્રી. માણસી એ, ચીતાડ ઉદેપુર ભાણ ન તેના વંશમેં દિનકરુ એ, સમુદ્રસુરિ ગુણ જણ ન૦ ૧૩ નાગદ્રાનયર મેવાડમેં એ, થાપ્યા જૈન પ્રાસાદ; ન બહુ ભવિજન પ્રતિબંધિઆ એ, છવ્વીશ પટ આહ્લાદ. નવ ૧૪ એ પ્રભુ સમુદ્રસૂરીસરુ એ, સોહમકુલમેં ભાંણ ન –આ. શ્રી માનવસરિણમાનદેવસૂરિજી તેહના એ, પાટવી સત્યાવીસમેં જાણું, ન૦ ૧૫ પાટ વિના જે સૂરિ થયા એ, વરણું સમય પ્રસ્તાવ; ન૦ દીપવિજય કવિરાજજી એ, તારણ ભવનિધિ નાવ. ન૦ ૧૬ દુહા તત્કાલીન સરિવર્ણ સંવત ચાર સત્તર(૪૭૭), હું આ ધને સરસૂર તિણે સેગુંજામહાતમ કિઓ, સિલાદિત્ય હજૂર. મલવાદિસૂરિ તણે, ભણે એ નૃપ એહ; ગુરુજી ચોમાસું તિહાં, નૃપતિ પરમ સનેહ. રાકે વાંકે વાણિયા, શિલાદિત્ય પરધાન; તાસ સુતા પાસે અછે, એક કાંગસી જન. નૃપતનયા બહુ હઠ કી, તેહ કાંગસી કાજ; પતે અતિ આગ્રહ કીએ, ન દિઈ તેહ અકાજ. તેહથી નૃપ બહુ ક્રોધ કરી, દુભવિયા જણ દાય; ભાવીભાવ મિટે નહીં, જે હેણારી હોય. સાહ રાંક વાંકે કિઓ, પાતસાહ ઇક અંગ; બહુ ફેજ લાવી કીએ, નયર વલ્લભી ભંગ; શિલાદિત્ય નૃપતિ મરણ, નગરભંગ દે વાર; . શ્રાદ્ધવિધિ માંહે અછે, એહ તણે અધિકાર. ૭ Page #35 -------------------------------------------------------------------------- ________________ વહી-સગુણ, ભા. ૧ દ્વાલ-૧૩ (વીર સિર ઉપદીસે–એ દેશી) બી. હિંગણી ક્ષમાશ્રમણવર્ણનવીરથી વહે એહેસાઈ (૯૮૦),વિકમથી હવે જાણે રે, સંવત પાંચ દાહરે (૫૧, દેવ પૂજ્ય પ્રમાણ ; ઉપગારી ગુરુ વંદીઈ (એ આંકણી). ૧ આગમ જાતાં વાણીને, લખવા સૂત્ર કહે છે, યુનિપરિકર તેડવા ચહુ, નયરી વલભી માંહે ૨. ઉપ૦ ૨ બીજે દિલ સૂરિવરુ, પૂરવ કેસ સુકાય રે મથુરા નયરઈ તેડીયા, સાધુ તણે સમુદાય છે. ઉપ૦ ૩ કેય ઠેકાણે દેય સૂરિ, જિનશાસન સણગાર રે, સૂત્ર લિખ્યાં મુનિ મુખ થકી, કરવા જગ ઉપગાર ૨. ઉ૫૦ ૪ આચારવારિક સહ, આગમ પણચાલીસ ; છમ છમ મુનિને સાંભર્યા, તિમતિમ લખિયાં ઈસ છે. ઉ૫૦ ૫ લખિઓ તેર વસ પાછે, કહપસૂત્ર શ્રતરાજ રે તેથી નવસૅ ત્રાણુની, વાચના એહને કાજે ૨. ઉપ૦ ૬ વલભી મથુરી દે વાચના, હુડ એકત્ર છવારે રે ફિર અંતર કંઈ બોલના, સુણઈ તે વિચાર ૨ ઉ૫૦ ૭ ત્રિશલા સિદ્ધારથ નરપતિ, બારમેં સરગે તે જાતે જ આચારાંગમેં પાઠ એ, આવશ્યક ચોથે કહાય ૨. ઉ૫૦ ૮ એહવા કે બોલના, ફેર છે આગમ માંહે રે, આપણુ દેય પ્રમાણ છે”, એહની સંકા ન કહે છે. ઉપ૦ ૯ વલભી મથુરી નયરીએ, સ્થાનક દેય કહાયા છે, જિમ જિમ મુનિને સાંભર્યા, તિમતિમ પાઠ લખાયા છે. ઉ૫૦ ૧૦ અંગમાંહે ઉપાંગની, દીધી ભલામણ જેહ ; “જહાંપન્નવણા-નંદીએ, ગણધર વચન ન એહ છે. ઉ૫૦ ૧૧ લખતા ગ્રંથ ગૌરવ હવે, તેથી દેવ િસ્વામી રે; જે જે ઉપાંગ પાઠ છે, દીધી ભલામણ સામી છે. ઉ૫૦ ૧૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ સે હમકુલરન- પલી -રામાં એ હેતુ સહ જાંણો , અંગ પહેલાં ન ઉપાંગ રે; ગણધર શું થના કિમ કરે, એ તે દેવÇપૂજ્ય પ્રમાણ રે. ઉપ૦ ૧૩ શ્રી દેવી શ્રી પૂજ્યજી, કીધે જગ ઉપગાર રે શાસન એકવીસ સહસને, તેહમાં સૂત્ર આધાર રે. ઉપ૦ ૧૪ જગ ઉપગારથી પૂજ્ય, લાભ લિયા શિવરાજ રે; એક ભવે સિવ પામસ્ય, દીપવિજય વડ લાજ રે. ઉ૫૦ ૧૫ દુહા શ્રી કાલિકાચાર્યવણવીરથી નવસે ત્રાણુંઈ (૯૩), સંવત પાંચ ત્રેવીસ (પર૩), ત્રીજા કાલિકસૂરિજી, વિદ્યાધર ગ૭ઈશ. સંખેર્પે વરણવ કરું, તાસ ચરિત્ર વખાણ ગુણવંતા ગુણવંતના, ગુણ ગા ગુણ જાણ વિચરંતા સુરિરાજજી, બહુ પરિવારે થોક ભૂમંડલ પર ભવિજના, 'તારતા ભવિલોક, હાલન (મારુજી, નિંદડલી નેણુ રે બિચ દુલ રહી, ઘુલ રહી નેણું લેણુ જિય હે, સાહિબાણ ઢોલાએ દેશી) . ગુરુજી પઠાણ નગર પધારીયા, શાલિવાહન પરાજ છે, પટધારી સાહિબ, ગુરુજી વંદન નરપતિ આવીયે, પરિકર સબ સામ્રાજ હે; પટપારી સા. ગુરુજી, વીર પટેધર વદી (એ આંકણી) ૧ ગુરુજી પંચાભિગમથી રે વદિયા, કરવા આતમ કાજ હે; પટેલે ગુરુજી બહુ આડંબરથી કીએ, નગરપ્રવેશ ગચ્છરાજ છે. પટ- ગુ. ૨ સાહિબા એહ પશુષણ પર્વને, મહેચ્છવના દિન આય હેપટલ ગુરુજી નૃપને કહે પંચમી દિને, પૂર્વ સંવછરી થાય છે. પટ બુક ૩ ગુરુજી નૃપતિ કહે ગચ્છરાજ છે, એ દિન નડી અનુમાન છે; પટ૭ થરછ એ દિન કિક પર્વ છે, કૌમુદિકી અભિધાન છે. પઢ૦ ગ૦ ૪ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પટ્ટાવદી-સસુરચય, ભા. ૨ ૫૮૦૩૦ ૭ ગુરુજી તેહથી આગલ છૐ દિને, ક્રીજીઈ પરવ અમૂલ ડા; પટ૦ ગુરુ કહૈદિવસ આલ'ધન ઢાઇ નહીં,ચાથ દિવસ અનુકુલ હ. પટ૦૩૦ ૫ ગુરુજી મહુસૂરિ સંમત્તિથી કીએ,ચેાથ પલ્લુસણુ ૫' હા; ૫૮૦ સાજન નૃપતિ બહુ મેહેાછા કરી,ટાલ્યા કુમતિના ગર્વ હૈ।.૫૦૩૦ ૬ સાજન વિક્રમ નૃપને હણ્યા જિષ્ણુ, શાલિવાહન રૃપ જે ડા; ૫૮૦ સાજન એકસે પાંત્રીસ વર્ષના, અંતર કહિએ છે. તેહ હા. સાજન એ શાલિવાહન ફિર હુએ,સંવત પાંચસે' માંહે હૈ।; ૫૮૦ ગુરુજી ભ્રુગપ્રધાન કાલિકસૂરિ, પન્નુષણ ચેાથ ઉછાઢ ડા. ૫૮૦ ૩૦ ૮ પ્રભુજી સીમ‘ધર ભગવંતની, દેસના સુણી સુરરાય હા; પટ૦ ગુરુને વંદન કારણુ આવીએ, વાંદ્યા (આનંદ) અંગ ન માય હ।. ૫૦૩૦ ૯ ગુરુને પૂછી સરૂપ નિગેાદના, સીમ’ધર પર તેહ હૈા; ૫૮૦ ગુરુÙ સહૂએ પ્રકાસકતિમ ક્રીયા, હરખ્યા હરિપતિ નેહ હૈા,પ૮૦ ૩૦૧૦ ગુરુજી તુમ ગુણુ સીમંધર કહ્યા, દેખ્યા તેહિ જ ભાત્ર ડા; ૫૮૦ ગુરુજી સેવક સૌધમાં ઇંદ્ર છું, સુણીઇ મુનિગણુ રાવ હા, ૫૮૦ ૩૦ ૧૧ ગુરુને વંદન કરી હખિત થઈ, હરિનિજ થાંનક આય હા; ૫૮૦ ગુરુજી ગણધર કાલિકસૂરિતણા, દીપવિજય ગુણ ગાય હા.પ૮૦ ૩૦ ૧૨ દુહા આઠ શ્રી સત્યમિત્રસૂરિશ્ણુન— વીર પ્રભુ નિર્વાણથી, વરસ હાર પ્રમાણ; સવત પાંચમે ત્રીસમે', ભ્રુગપ્રધાન શ્રુતતાજી. સત્યમિત્ર સૂરીસરુ, એક પૂવધર સ્ત્રાંમ; પૂરવ વિÙઃ એહથી થયે, ભાવિ પદારથ જામ યુગપ્રધાન શ્રી નિસગણુિ ક્ષમાશ્રમણ વર્ણન— વીરથી એકાદસ પુન્નર, સ’વત પાંચ (ઈસા) પે'તાલુ)* તિથે સમે શ્રીજિનભદ્રગુણી, ક્ષમાશ્રમણુ ગુણુમાત, ૩ શ્રીજિનભદ્ર ગુરૂ કીએ, યાંનસતર્ક મન લાય; આવશ્યકનિયુક્તિ વિચ, હરિભદ્રસૂરિ લિખાય. ૪ ૧ Page #38 -------------------------------------------------------------------------- ________________ સહકુહા-પદાવલી-સ આ. શ્રીહરિભદ્રસૂરિવર્ણ અહીં પ્રસ્થા વરણવું, હરિભદ્રસૂરિ પ્રબંધ; યાકિનીસુનું નામ જસ, વરતું લેશ સબંધ. ૫ ઢાલ–૧૫ મેંદી તે વાવી માલ રે, લી ફૂલી ગુજરાત, મેંદી રંગ લાગ્યો-એ દેશી) શાસાદિયા રાજવંશનશ્રી ચિત્રકુટ ગિરિરાજ છે રે, બીજું નામ ચિતોડ રે સાજનિયાં; પહેલાં નૃપ મારી હૂતા રે, પછી રાવલ સિર મોડ કરે. સા૧ એકલિંગ શિવ પરસન થઈ રે, જિઓ મેવાડને રાજ રે; સારુ શ્રીમુખ વચન થકી કહ્યો રે, અખંડ રાજ સામ્રાજ રે. સા. ૨ બાપારાવલ નામ છે રે, પુન્ય તણે ઘણું સાજ રે; સારુ સંવત એક એકાણું (૧૯૧)માં રે, બાપારાવલ રાજ રે. સા. ૩ વંશપરંપરા પાટવી રે, પુન્ય તણે છે મેડ રે; સાવ અનુક્રમે ભાગ્ય ભૂજાબલી રે, હેતે કેડીકેડ રે. સા. ૪ ત્રેવીસમે રાવલ હુઓ રે, સમરસિ ગુણસાજ રે; સારુ દિલીપતિ ઘેર પરણીયા રે, નૃપતિ મુગટ પ્રથિરાજ રે. સા. ૫ થથાનામ રાણી તણું રે, પ્યાર હુઆ સંતાન રે, સા દેય કુંમરે નેપાલનો રે, રાજ લીએ ગુનખાન. સારા કડવી તેહના પાટવી રે, ગોરખીયા કેહેવાય ૨, સા સંવત અગ્યારની (૧૨૧૧) સીમથી રે, વરતે રાજ સવાય રે. સા૭ રાવલની નંદની રે, ત્રીજું જે સંતાન સારુ ચિતે પરણવા આવીયા રે, કુમારપાલ કુલ ભાણુ. સા. ૮ ચોથા પુત્ર તે પાટવી રે, રાવલ કરણુસી નામ , ચાચાવીસમા રાવલ થઈ રે, બેઠા તખત જુઠામ છે. માત્ર ૯ તેને અંગજ તીન છે રે, માહપજી રાહ૫જી નામ ; સાહ ત્રીજો પુત્ર છે ધીરછ , કે હૂઓ તસ જામ છે. સારા સાંડર ગ૭ શ્રી પૂજ્યજી રે*, મેટી દુકૃત બલાય રે સા વખથી સુત વોહરાવીએ રે, પરિકર સહુ દુભાય છે. સા. ૧૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ પદાવો-અસુરાય, ભાર ચિત્રકુટપતિ પુત્રને રે, શિષ્ય કરે સૂરિરાય રે, સા. ઘર ઘર ફરત્યે ગોચરી રે, મેહેશ્યાં જગત ગવાય છે. સા. ૧૨ તેથી સૂત પાછો લઈ રે, ઘ કઈ ગામ ગરાસ ર” સા. સાંભલી રાવલ તિહાં રે, માગે સુત ગુરુ પાસ રે. સા. ૧૩ ગુરુ કહે દીક્ષા નહિ દિઆં રે, કરસ્યાં વણિક વિસાલ રે, સારુ ઓસિયા માતની સાહાયથી રે, શ્રાવકઓિ ઓસવાલ રે. સા. ૧૪ તેનું ગોત્ર સીસોદિયા રે, તેહનાં વંશ મઝાર રે, સારા ગુજ૨ દેશના શેઠજી રે, શાંતિદાસ પરિવાર રે સાજ. ૧૫ મામ્ પાતશાહી કહ્યા છે, જેને બિરદ લખાય રે; સા તેહના વંસમેં દીપતા રે, સાંપ્રત સહુ સુખદાય છે. સા. ૧૬ દીપાશાહ ખુશાલશાહ ૨, વુમતશાહ પુન્યવંત રે; સારુ હિન્દ્રપતિના પાટવી રે, ગોત્ર સીસેદિયા વંશ ૨. સા૧૭ તેહની વંશ પરંપરા રે, સહસ લાધર હાય રે સાવ મરુધર દેશ મેવાડમેં રે, ગાત્ર સીસોદિયા જેય રે. સા. ૧૮ શ્રીજિનશાસન દીપતા રે, મેં વીસા ઓસવાલ રે સા પવિજય કવિ એ સહુ એ, જીવદયા પ્રતિપાલ. ૨. સા. ૧૯ દુહા શાહપતિ, શહ૫તિ વર્ણન માહપતિ શહપતિ દે તનય, તેહ તણે અધિકાર; લેશ માત્ર વર્ણવ કરું, વિક્રમ સંવત ચય બાર (૧૨૦૦). ૧ વડા પુત્ર શ્રી માહપજી, માંસાળે બહુ વાસ; રાહ૫જી રિસાઈ ચાલ્યા, ગઢ રોડ નિવાસ. રાવલ આખર સમા, સંવંત બારસંહે ખાસ વાસી સરગપુરી હૂઆ, પુત્ર નહિ કે. પાસ. ૩ સનગર સાલા તિ, ગઢ કીધે નિજ હાથ, માહપ પિઠણ નહિ દિયા, અણું ચિતડો નાથ. ૪ કોઈ ભાટ અમરખ ધરી, ગઢ રેડે જાય, વ્યતિકર સહુ સુણાવીએ, રાહ૫ મન લ્હાય. ૫. Page #40 -------------------------------------------------------------------------- ________________ શાહમ હિન- ૧૯ો-સાંસ રોગી પતશાહને મલી, લેઈ જ સંભાર ચિત્રકૂટ કાયમ કીઓ, સનંગસહ ખાર. સંવત બાર ગુણતીસમે(૧૨૨૯), રાહ૫છ નુપરાજ; વડ બંધવ શ્રી માહ૫, આયા બેઠણ રાજ. રાહ૫ કહે વડ બંધવા ! રાજ અમારે ભાગ; હવે દાવા પચે નહિ, નહિ તમારે લાગ. વડ બંધવ કહે છોડ , રાવલ બિરા સયાંન; એમ કહી રીસાઈ ચલ્યા, ગલિયા કેટ સુથાંન. ડુંગર ૫ર વા વલી, રાવલ બિરદ કહાય; સાંપ્રત એહી જ રીત છે, વંસપરંપર રાય. બાપા રાવલથી સહુ(સરુ), કરણસિ રાવલ ચીમ; ચાવીસ રાવલ જાણિઈ, સહસ વરસ ખીમ. ૧૧ ઢાળ-૧૬ ( જીરે રે સ્વામી સમસય-એ દેશી) શાહ૫ નૃપથી હુએ, રાણપ બીરઇ સવાય ૨, હિંપતિ પતશાહ છે, ગઢ ચિતોડ કહાય ૨. નૃપ સહુ(સ)ભાગ્ય ભાવલી. ૧ બીજા પર નૃપતિને ઓપમાં, લખવી રાજાધિરાજ રે; ચિત્રકુટ નાથને ઓપમા, મહારાજાધિરાજ . ૧૦ ૨ રાહ૫ રાણુથી તેરમા, રાણા અજેસીજી વાર છે, તેમના પુત્ર છે સજજનસી, તેરઈકસઠા(૧૩૬૧)મઝાર છે. નૃ૫૦ ૩ ધથી દક્ષિણ આવિયા, તેહને વંસ સતારે છે; છત્રપતિ સાહુ નૃપતિ લગી, વીશ પાટ ઉદાર ૨. નૃ૫૦ ૪ ચહ રાણે હમીરસીહ, ઈકલિંગ દેહરે કશ , કુ છ રણ અઠારમે રે, કુંભલમેર વસાવે છે. નૃપ૦ ૫ રાણકપુરને દેહ ૨, થાં દેય કરાયા રે; સંવત ચૌદ પંચાણું (૧૪૫), કું રાણુ ગવાયા છે. નૃ૫૦ ૬ Page #41 -------------------------------------------------------------------------- ________________ પાવી-રામુથ, ભા. ૧ વીસમા રાયમલ્લ રાણથી, દેવ સેહેર કહાયે રે; રાણુ રતન એકવીસમો, પદમણ કાજ લડાયો છે. નૃ૫૦ ૭ બાર વરસ પાતસાહથી, કડિયે ભૂજમલ રાણ રે; સંવત સોલ ચોવીસમેં (૧૯૨૪), રાણુ ઉદેસિંહ ભાણ રે. ૫૦ ૮ અકબર શાહથી બહુ લડ્યો, તુચ્ચો ગઢ ચિત્તોડ ; સંવત સેલ પચીસમેં(૧૯૨૫),વસીય ઉદેપુર જેડ રે. ૫૦ ૯ અમરસી રાંણ પચીસમેં, ભુજબલથી બલ જેડ રે; અહમ્બર શજ ઉઠાય છે, લીધે ફેર ચિત્તોડ છે. ૫૦ ૧૦ અઠાવીસમો જે રણ છે, રાજસિંહ તે આજે રે - દિલિપતિ પાતસાહ છે, ઔરંગજેબ સમાજે રે. ૫૦ ૧૧ તેહના ડરથી રે નાથજી, આયા નાથવારે રે; સંવત સત્તર બત્રીસમેં(૧૭૩૨),રાજસમંદ્ર કી સાર રે. ૫૦ ૧૨ ઓગણત્રીસમ રાંણજી, જયસિંહ રાણું કહાય રે; ઢેબર સર તિણે કીઓ, સંવત સત્તરમેં થાય છે. નૃ૫૦ ૧૩ પીછે નામ છે જેહનો, જાતે તે વણજારો રે; પાછલા સરવર તિણે કીઓ, સમુદ્રની એપમા સાર રે. નૃ૫૦ ૧૪ ઈમ સહુ રણપરંપરે, સાંપ્રત ભીમસી ભાંણ રે, દીપવિજય કવિરાજ એ, બિરદ દીઓ એહ શણ રે. નૃ૫૦ ૧૫ રાવલ ને રાણુ સહુ, બિરદ ચિત્તોડાધીશ રે; ચિત્રકૂટ ગઢપતિ સહુ હુઆ, ભુજબલી સહુ નુપ ઈશ . ૫૦ ૧૬ શ૦ શ્રીહરિભદ્રસૂરિવર્ણન ચિત્રકૂટ મેં તદા, સંવત પાંચ મઝાર; રાજ કરે મહાભુજ બલી, શવલ સનતકુમાર. ૧ તેહ નમેં વિપ્ર છે, હરિભદ્ર ઈણ નામ; પૂરવ સંગે હુએ, વિદ્યાકુંજ સુધામ. ૨ ચાર વેદ ખટ અંગ છે, ઉપનિષદ છત્તીસ પરિશિષ્ટ બોંતેર મિલી, સહુ ગ્રંથ લખ વીશ. ૩ Page #42 -------------------------------------------------------------------------- ________________ સાતમકાન-પટ્ટાવી–ાય વીસ લાખ એ ગ્રંથ છે, ચ્યા. વેદકા માંન; વિદ્યા ચા નિષિ મા, પર ગૌરવ મનમાં ઈસ્યા, જગ વિદ્યાવાદ વિના તર્યાં, પેઢ જે વાદિ હાર તા, ચર મુજને જીતે તેહના, શિષ્ય પે પટ ધન કરી, કરી પ્રતિજ્ઞા નિજ ષટકમે નિત રહે,. ચિત્રકૂટ બિચ ખેમ, હરિ ભટ એન. નહિ વાદી કાય; આશ હાય. ઘાસ પીઇ નીર; હાઉં તસ તી. એમ; 333 ઢાળ ૧૭ (વાહલમ વડેલા રે માવજ્યેા—એ દેશી) એક દિન હેરિસઃ શટ તિહાં, નવે ચટા મઝાર રે; ઉપાસરે મહાસતી સાધવી, યાકિની નાંમ ઉદાર રે. ધન ધન હરિભદ્ર સૂરિવરા. (એ આંકણી) સૂત્રની ગાથા રે સાંભલે, સમઝિએ નહી કાંઈ ભાવ રે; કાંન દેઈ ફરી સાંભલે, માંનું ભવજલ નાવ ૨. ૪૦ ગાથા:-ઘધિયુગ પખિનું પળનું પ િચ જેસોર | see afts केसब दुधकि केसवचक्कि य ॥१॥ એ ગાથાના અઃ—-૧ ભરત, ૨ સગર એ એ ચક્રિ જોડે થયા, પછે ૧ ત્રિપુષ્ઠ, ૨ દ્વિપૃષ્ઠ, ૩ સ્વયંભૂ, ૪પુરુષેત્તમ ૫ પુરુ ષતિ એ પાંચ વાસુદેવ લાગતગી થયા, પછે ૩ મઘવા, ૪ સનતકુમાર, ૫ શાંતિનાથ, ૬ કુંથુનાથ, ૭ અરનાથ એ પાંચ ચક્રવર્તી લાગલગી થયા; પછે એક ૬ પુ’ડરીક વાસુદેવ થયા. પછી એક ૮ સુભૂમ ચક્રિ થયે, પછી એક ૭ શ્રીદત્ત વાસુદેવ થયા. પછી એક ૮ મહાપાત્રમાં ક્રિ થયા, પછે એક ૮ લક્ષ્મણ વાસુદેવ થયા, પછી ૧૦ હરિષણ ચક્ર, ૧૧ જયચક્ર એ એ ચક્રી લાગલગી થયા, પછી એક ૯ કૃષ્ણ વાસુદેવ છેલ્લા થયા, પછી એક ૧૨ બ્રહ્મદત્ત ચક્રિ છેલ્લા થયા. , ગાયા એ સાંભલી ખેાહિએ, ચકચકર્મ'ન સમઝાય રે; માત કહે ભટજી સુગ્રા, સૂત્રની ગાથા હાય રે, ૫૦ ૪ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૨ાવલીન્સસુરણય, ભા. ૨ ભાષા પટ ચવેદના, વિદ્યા ચઉદના જાણું રે, બિરના ધાર છે એહ, બેટે બિરદ ન પ્રમાણ રે. ધ. ૪ માગધી ભાસ નથી જાણતા, ભાષા પટ કિમ હાય રે, સાંભલી ચિત ભટ તિહાં, કહિઈ માતજી સેય છે. ધ૫ યાકિની સાધવીઈ કહ્યો, ગાથા અર્થ વિચાર છે ” સહુ ભટ મનમાં ચિંતવી, કરી પ્રતિજ્ઞા સંભાર રે. ધ૦ ૬ જીતે તેને શિષ્ય હતુ”, એહ પ્રતિજ્ઞા મેં કીધ ૨; * તે ઈણી સાધવી છતીઓ, સાચી પ્રતિજ્ઞા એ સિદ્ધ છે. ધ. સંજમ દીઓ મુઝ માતજી, તમે મુઝ ગુરુરાજ રે; માતાજી કહે ઘટતે નહીં, સાધવી કર મુનિરાજ રે. ધ૦ સુખ ગુરુ શ્રી ભટ્ટાચાર્યજી, ચાલે તેની પાસ રે; આવીઓ તેહ કને ઓલખી, લિઇ સંજમત્રત ખાસ રે. ધ૦ ૯ સૂત્ર આગમ સહ અભ્યસ્યાં, દીધે સૂરિ પદ ગ રે; મઠ ચોરાસી જે અન્ય તણા, છતિયા પુન્ય સંજોગ છે. ધ૦ ૧૦ દેય ભાણેજ છે સૂરિતણા, હંસ પરમહંસ નામ રે, તેહને બુઝવી દીખિયા, ગયા તે બેધને કામ છે. ધ ૧૧ બહુ જણ વેષ જુદે કરી, પાકે શાસ્ત્રના મમ , કોઈ એક ભેદથી જાણયા, એલખ્યા શ્રી જિનયમ છે. પ૦ ૧૨ તેહ પરીક્ષાને કારણે, જેન મૂરત કરી માંહે રે, ચાલતાં પગથીયામાં ચણ, ઉપર પગ દેઈ જાય છે. ધ ૧૩ તેડીયા દેયને છલ કરી, પગથિ જિનછબી દેખ રે; પગ ન દીધે ખડીથી કીયા, જઈ ભાવ ત્રિરેખ રે. ધ૦ ૧૪ જાણીને લખ્યા જિનમતી, હણવાને કીધ ઉપાય રે, બહુ જાણે સમયને ઓલી , કીઓ તિહાં જ પલાય રે. ધ૦ ૧૫ આગલે બહુ જણા પાછલે, ફોજને છે સમુદાય રે, ચિત્રકુટ આવતે આવતું, સાંઝ પડી ને અકુલાય રે. ધ૦ ૧૬ ઍહેરની પોલ છે સાંકલી, રહી ગયા બેહુ જણ બાર , આંતરી બેહુ જણને હણી, ચલિ ફોજ સંભાર રે. જુઓ જુઓ કરમ વિચિત્રતા- એ આંકણી). ૫૦ ૧૭ Page #44 -------------------------------------------------------------------------- ________________ સોહમફલ૨ન-પટ્ટાવલી-રાસ પ્રહ સામે તેહ માલીમ હુઈ, પુસ્તક સહુ એ મંગાય રે, અગ્નિને સરણ તેહને કીઓ, સૂરિ બહુ શેધ કરાય રે. જુ૦ ૧૮ પુસ્તક માંહેથી નિક, બેધને એક આસ્રાય રે; વસુધારા નામ મહામંત્ર છે, દીપિચ્છત્રી સુણાય છે. જુ. ૧૯ દેયના વિરહથી બહુધરે(પરે), સૂરિ મન હુએ ખેદ રે, ક્રોધથી બધાને મારવા, સૂરિને મનમાં ઉમે રે. જુ. ૨૦ મંત્ર આહવાનથી તેડિયા, બોધ તે ચઉદસે હે ચૂમાલ રે; તેલ કઢામાંહે હેમવા, સૂરિ હૂઆ ઉજમાલ રે. જુ. ૨૧ તે સમેં શાસન દેવતા, આવી તિહાં મહેમાય રે, એહ મોટા ગુરુ શાસને, ક્રોધથી કરે છે અન્યાય રે. • ૨૨ એમ વિમાસીને ડેકરી, રૂપ કરી ગુરુ કને આય રે, ડેડકી પાય આલોયણા, પુછે ગુરુ ગછરાય રે. . ૨૩ ગુરુ કહે એહ આ યણ, અઠમ તપ કરો એક રે ડાકરી કહે એક હેડકી, આલોયણ કહી છેક છે. જુ. ૨૪ પૂજ્ય આલેયણા કેટલી? હેમ ચઉદસેંહે ચોમાલ રે, અઘટિત કામ એ પૂજ્યજી, જીવદયાપ્રતિપાલ રે. જી. ૨૫ હું છું રે શાસનદેવતા, સાંભલી ગુરુ તસ વાણ રે, ક્રોધ સાંમી સહ બેધ, છોડયા ગુરુ શું શુજાણ રે. જુ. ૨૬ હરિભદ્રસૂરિ મન ચિંતવે, આયણ કુંણ જોય રે, દીપકવિ એ સૂરિરાજજી, પાપભીરુ નહી(સહી) હાય રે. જુ. ૨૭ દુહા ગુરુ કહે શાસનસૂરિ! હુએ મેટકે પાપ આયણ એહની વડી, વડા એહને જાપ. જ્ઞાની પુરવધરે નહી, નહી કેવલી આજ; અવધિ ઉગ્યાંની નહિં, નહિ માટે ગવછરાજ, તે માટે કેવી તમે, જઈ સીમંધર પાસ; આયણ લાવી કહે, હવે દુકૃત વિનાસ. ૩ જઈ દેવી પૂજ્ય તા, કહે સીમંધર સ્વામ; ચઉદસેહે ચુંમાલીસ કરે(૧૪૪),નવા ગ્રંથ વડ નામ. ૪ Page #45 -------------------------------------------------------------------------- ________________ પક્ષીય, ભા. ૧ નિપાપી સૂરિ છે, દુકૃત અતિ એહે; લાઘવ કમી એ ચહી, જિનધમિ દઢ મેહ, પ્રભુ વચન દેવી કહ્યો, કિયા ગ્રંથ સૂરિરાય; ચોંહે ચાલીસને સમેં, આયુ અ૫ જજ઼ાય. સંસારદાવા એહ સ્તુતિ, ચ્યાર ગ્રંથને માન ઉસેંકે ચૌઆલીસ કરી, પોહેતા અમર વિમાન, સંવત પાચ પંચાસિઈ(૫૮૫), પહેાતા સરગમેઝાર; ભાવણીરૂ એહવા સૂરિ, નામે જયજયકાર. ૮ ઢાળ–૧૮ (વહાલાજી વાઈ છે વાંસળી રે–એ દેશી). ૮–આ. શ્રી વિષુપ્રભસૂરિ. ૧૯–આ. શ્રી જયાનસૂરિવણઅઠ્ઠાવીસમો પટધર વંદીઈ છે, વિબુધપ્રભ સૂરિરાજ, શ્રી જયાનંદસૂરિ ગુણત્રીસમા રે, સહમ કુલની લાજ. ગુરુ મારો દિએ છે કેસના –(એ આંકણી) ૧ –આ. શ્રી વિપ્રભસૂરિ, ૭૫–આ. શ્રી યશવસૂરિ, –આ. શ્રી પ્રદ્યુમ્રસૂરિ અને –આ. શ્રી માનસૂરિવણન– ત્રીસમા વિરભ પટધર હિસતા છે, યશોદેવસૂારે એકતીસ સૂરિ પ્રદુછ નાથ બત્રિસયા, શ્રી માનદેવ તેત્રીસ, મુ. ૨ ૨. શ્રી ઉમાસાતિવનએહવે સંવત સાત વીસમેં એ* (૭૨૦, જુગપ્રધાન જગીસ વાચક ઉમાસ્વાતિજી હુઆ રે, એકાવતારી સૂરીસ. ગુ. 8 ભ. શ્રી અપભદસૂરિ– વીરથી બારસે બહેતર (૧૨૭૨) જાણી રે, સંવત આસું પૂર, બપ્પભટ્ટસૂરિને જન્મ હુઓ તદા જ, જિનશાસન વ૮ નૂર. ગુ૪ આમનપતિ ગુરુજી પ્રતિબંધિએ ૨, પ્રભુશાસન શણગાર ચરિત્ર પ્રભાવકમાંહે વખાણીયા, ગુરુ શ્રાવક અધિકાર. ગુ. ૫ આમનપતિ પૂરવ ભવમાં હૂતે ૨, જટધર તપસી નામ શાસનદેવી કો ભવ જાણીએ રે, છેતી જટા તિરે કામ, રૂ. ૬ Page #46 -------------------------------------------------------------------------- ________________ હરકુલરન-પદાવલી-પાસ વિક્રમ સંવત આઠ પંચાણું (૮૯૫), સૂરિ અમર પદ પાય; ધનધન આમનૃપતિ મહારાજને રે, ધન ધન એ સૂરિરાય. ગુ૦ ૭ –આ. શ્રી વિમલચંદ્રસૂરિ ૫–આ. શ્રી ઉદ્યોતનરિવર્ણન– ચેરિસમાં કહું સૂરિ પટધરું રે, વિમલચંદ્ર સૂરિરાજ; તેહના પટધર પાંત્રિસમે રે, ઉદ્યોતનસૂરિ ગચ્છરાજ, ગુ. ૮ બહુ મુનિ પરિકર સાથે પરવર્યા રે, કરતા ભવિ ઉપકાર; અબુદ ગિરિવર તીરથ ભેટવા રે, પ્રભુ દરશન સુખકાર. ગુરુ ૯ ટેલી નામ તે ગાંમપરીસરે રે, વટ છાયા ગંભીર વડતä વિસામે ગુરુ ઊતયાં રે, પરિકર સહુ ગુરુ તીર. ગુ. ૧૦ તિ સમેં મુહુરત ચેઘડીએ ભલે રે, આઠ સૂરિ તિહાં કીધ; . વિરથી ચઉદસેં ચોસઠ (૧૪૬૪) વરસમે રે, આચારજ પદ દીધ, ગુ૦૧૧ આઠમે સવદેવસૂરિ છે પાટવી રે, સહુને મલી સમુદાય અનુક્રમે અનુક્રમે સૂરિપરંપરા રે, ગચ્છ રાસી કહાય, ગુ.૧૨ વિક્રમ સંવત નવલેંહ રાણુંઓ(૯૯૪),વડગછ બિરદ ધરાય; વનવાસી બિરદમેં વીસ સૂરિ કહ્યો રે, હવે વડગચ્છ લિખાય. ગુ૦૧૩ વડગચ્છ કુલમેં બહુ ગરછ નિકો રે, પાટ પરંપરા જાણ; પાંચમે બિરદ એ વડગચ્છ હુઓ રે,દીપવિજય કુલભણ, ગુ.૧૪ ઈતિ શ્રી સત્તરમા પાટથી માંડીને છત્રીસ પાટ પર્યત વીસ સુરિ વનવાસી બિરદમેં હુઆ. છત્રીસમા સર્વ દેવસૂરિ સમયે સંવત ૯૪ વર્ષે વડગચ્છ બિરદ પંચમ. ઇતિ શ્રી રાણવાજ્ઞાતીય સિાહ કલા શ્રીપત કુલેત્યજ અનેપચંદ વ્રજલાલ આગ્રહાત સકલ પંડિત પ્રવર પ્રેમવિજય ગ, પં. રત્નવિજય ગણિના શિષ્ય પં. દી૫વિજય કવિરાજ બહાણ વિરચિતે શ્રી સેહમકુલરન-પટ્ટાવલી-રાસ પ્રાકૃત પ્રબંધે વીસ સૂરિ પટેધર વર્ણન-શ્રી કાલિકસૂરિ, દેવર્કિંગાણિ ક્ષમાશ્રમણ, જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ, હરિભદ્રસૂરિ, બપ્પભટ્ટસૂરિ, આમ નૃપતિ પ્રમુખ, વડગચ્છ પંથમ બિરલ નામ દ્વિતીયાલાસ: (દ્વિતીયલ્લાસ સમાસ). Page #47 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ઉલ્લાસ અથ તૃતીયેલ્લાસ: પ્રારભથતે દુહા આ૦ શ્રી જશાભસૂરિ વગેરેનું વર્ણન શ્રી વર વરદાઈની, વાહન હંસ ઉજાસ સાજનની સુપસાયથી, વરણું તૃતીય પ્રકાસ. સાંડેરા ગચ્છમેં હૂઆ, જશેભદ્ર સૂરિરાય; નવસેંહે સત્તાવન(૯૫૭)સમેં, જનમ વરસ ગચ્છરાય. સંવત નવસે હું અડસઠ (૯૬૮), સૂરિ પદવી જોય, બદરીસુરી હાજર રહે, પુન્ય પ્રબલ જસ જોય. સંવત નવ અગતરે (૬૯), નગર મુંડારા માંહે, સાંડેરા નગરે વલી, કીધી પ્રતિષ્ઠા ત્યાંહ ૧ બુહા કિંpહરિષિવલી, ૩ ખીમરિષિ મુનિરાજ ૪ જસેભદ્ર ચેથા સહુ. ગુરુભાઈ સુખરાજ.* બહાથી ગ૭ નિક, મલધાર તસ નામ; કિaહરિષિથી નિક, કિહરિષિ મુનખાંન. ખીમરિષિથી ની પનો, કારંવટવાલ ગર૭ જે; જભદ્ર સાડેર ગચ્છ, ચ્યારે ગચ્છ સનેહ. આબરે હાઈ વિચ, ગાંમ પલાસી માંહે, વિપ્ર પુત્ર સાથે બેહુ, ભણતાં કડિયા ત્યાંહે, ખડિયે ભાગે વિપ્રને, કરે પ્રતિજ્ઞા એમ માથાને ખડિઓ કરું, તે બ્રાહ્મણ સહિ નેમ.” તે બ્રાહ્મણ જેગી થઈ, વિદ્યા સીખી આય; ચોમાસું નાડુલાઈમેં, હુતા સૂરિ ગચ્છરાય. તિહાં આયો તેહિ જ જટિલ, પરવ છેષ વિચાર; - વાઘ સર૫ . વિંછી પ્રમુખ, કીધા કેઈ પ્રકારના સંવત દસ દાહરે (૧૦૧૦), કિયા રાસી વાદ, વલભીપુરથી આણિયે, અષભદેવ પ્રાસાદ. ૧૨ Page #48 -------------------------------------------------------------------------- ________________ સાહસકુશન-પટ્ટાવલી-શય તેહ જોગી પણુ ક્ષાવિ, સિવ દેહરા મન લાય; જૈનમતિ સિવમતિ એહુ, ઢાય ૪હાં ક્યાય, તે હમણાં પ્રાસાદ છે, નડુલાઈ સેહેર મઝાર; એહના વરણન છે મહુ, થાકાસ વિસ્તાર, ઢાળ ૧૯ ( જઈ ને કંડેયે। મ્હારા વ્હાલાજી રે—એ દેશી ) —આ॰ શ્રી સર્વદેવસૂર્ણિત છત્રિસમે પાટે હુઆ મ્હારા વ્હાલાજી રે, સ દેવસૂરિ ગચ્છરાજ, પટાધર વઇ માહરા વાહલાજી રે. વડગબિરદ છે મેહથી મા, પાંચ બિરહની લાજ, પઢા દિવેતાલ આ॰ શ્રીશાંતિસૂરિઋણુંન અહવા સમયને અંતરે મા॰, શાંતિસૂરિ વેતાલ, પટા ઉત્તરાધ્યયન ટીકા કરી મા૰, ગચ્છ ચિરાદ્ધ કહાય. પટે સંવત હજાર ને નેઈ (૧૦૯૦)મા॰, સુરિ અમર પદ થાય; પા એ સૂરિ ઉપગારી થયા મા॰, શાસ્રમે સાખ લિખાય. પઢા ૨૭-આા૦ શ્રીદેવસૂરિ, ૮—મા. શ્રીસર્વદેવસૂરિશ્વર્ણન-~ સાડત્રીસમા પટધર પ્રભુ મા, શ્રી દેવસૂરિ વડ નાંમ; પટા॰ તેહને પટ અડત્રીસમે મા, સદેવસૂરિ ગુણ ધામ, પટા *—મા• શ્રીનેઅિચ દ્રસૂરિષŞન— ગુણચાલીસમા પાટવી મા॰, યશાભદ્ર મિચંદ્ર રાય; મટા॰ એહવે' વિમલ મંત્રીં હૂમા મા॰, તીથ અરબદ હોય. પટા॰ એકહેજાર અચાસી”(૧૦૮૮) મા॰, વિમલસી મંત્રી વખાણ, પટા૰ અમુદ ગિરિ તીરથ કી મા॰, પ્રગટ્યો નિજકુલ માંગુ, પટા શા॰ શ્રી અશયોવસૂશિલ્ડ્રન— ટા એ અંતરાલમાં હુમા મા, અભયદેવસૂરિ મહારાજ પટે નવ અંગની ટીકા કરી મા॰, ઉપગારી ગચ્છરાજ સંવત અગ્યાર પાંત્રીસમે (૧૧૭૫)મા॰,સર્ગ લહ્યાં શુભ યાંન;પટા॰ શાંપ્રત ટીકા મેહની મા, તેનાં છે. બહુ માન. પટ સ ૧૩ R 4 ક Page #49 -------------------------------------------------------------------------- ________________ * છા. જિનવાણશસૂરિષણન— એહવે વાયડ ગચ્છમે મા॰, જિનવાભસૂરિ નાંમ; પટા૦ ગટ્ યાણુ માંનિયાં મા॰, ચિત્રકુટ નયર મુઢાંમ. પટા૦ ૯ ૪૦—શા. શ્રી સુનિય દ્રસૂશિણુ ન— *** ચાલિસમા પટધર વિભુ મા॰,શ્રી સુનિચંદ્ર સૂરિરાજ; પટા સંવત ઇચ્ચાર ગુ’ણુ સામે (૧૧૫૯) મા॰,પુનમીયા ગચ્છ સાજ પટા॰૧૦ તે પુનઃમગચ્છ આપવા મા, દસમા સૂત્રને માંજ; પટા પાખી સિન્તરિ રચના કરી મા॰, તે મુનિચંદ્ર વઢ વાજ, પટા૦ ૧૧ રા—મા. શ્રી અજિતદેવસૂરિ તથા વાદિવસૂશણુન— મુનિચંદ્રસૂરિના પાટવી મા, પટ એતાલીસમે' હાય; પટા॰ અજિતદેવસૂરિ દેવજી સા॰, એમ પટધારી છે ઢાય. પટા૦ ૧૨ તેહમે' લઘુ શ્રીદેવજી મારુ, સહસ્ર ચેારાસી પ્રમાણ; પટા॰ સ્યાદ્વાદરત્નાકર કર્યાં મા॰, ગ્રંથ સર્વે ગુખાંશુ, પર૦ ૧૩ લધિ પાસજી થાપિયા મા, ક્રિયા દિગબરાં વાદ; પટા જયસિહ નૃત્પતિ પાટો' મા, ક્રિયા જય જયવાદ. પટા૦ ૧૪ ઈતાલીસ પટ વણવ્યા મા, શ્રીજિનશાસનસૂર. પા દીવિજય ગચ્છરાજજી મા॰, દિદિન ચઢતલે ના. પટા૦ ૧૫ દુહા શા. શ્રી હેમચદ્રસૂરિ અને કુમારપાલ વધુન અહિ જ અવસરમેં હુઆ, હેમસૂરિ ગચ્છરાજ; કુમર નૃપતિ પ્રતિમાષી, વનું તમ્ર સામ્રાજ. ચંદ્રભરા કુલચક્રમે, હુઆ કઈ પધાર; પુરણુતલ ગમે હુઆ, દત્તસૂરિ ગણુધાર. તેહના પથર શ્રી ગુરુ, ચશાભદ્રે ગુરુરાજ; તેહને પાર્ટીપતા, પ્રધુમ્રસૂરિ મહારાજ, પટર ગુણુસેનજી, તેહના યશાભદ્રસૂર; દેવચંદ્ર તમ પાટવી, હેમચંદ્ર સન્નિર. તેહની ઉત્પત્તિ વષ્ણુવું, પૂરવ જનમ સમેત; મેાતા સાંશલ્યન્યા સર્વ, ચરિત્ર તણે સંકેત. તથ પટ્ટાવીન્સમુચ્ચય, શા. ૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ સાહમલા-કલા હાલ–૨૦ - (વર વહુ બેહુ સાસુ મલી રે, કરે વેહેવાણો વાત રે, જુઓ અગમ ગતિ પુન્યની રે–એ દેશી), સંવત અગ્યાર માલમેં(૧૧) રે, દેવચંદ્રસૂરિગચ્છરાજ રે; ધંધુકા નય૨ પધારીયા રે, વીસા મઢ સામ્રાજ રે, જુઓ ખગમ ગતિ પુન્યની રે. પુજો વાંછિત થાય છે, સાવિ દુઃખ દૂર ૫લાય રે, મંગલગીત ગવાય છે, મનવછિત ફલ થાય , છત્રપતિ હોય રથ છે. જી ૧ શાચિક નામ છે વાણિયે રે, ચાહીીિ જેહની નાર રે, વખ લહ્યો તેણી નારીઈ છે, ફલિઓ તરુ સહકાર છે. જુ. ૨ ફિલ દીધું છે ગુરુરાજને છે, જાગી તેહ પ્રભાત રે; ગુરુ કહે “સૂત હસ્ય ભલે રે, હાસ્ય જગત વિખ્યાત છે. જી. છે પણ અમને હેરાવળે રે”, ઈમ કહી દીધ વિહાર રે . સંવત અગ્યાર વેંતાલમેં (૧૧૪૫) રે, શુભ મુહૂરત શુભ ભાવ રે. જુ. ૪ ચાહીરિ સૂત જનો યથા રે, વિદ્યા જાણે છે વિવેક રે; ચંગદેવ હુએ વર્ષ પાંચને રે, આયા ગુરૂ સુવિવેક છે. જી ૫ ગુરુ દેખી આ કનૈ કે, પૂરલ ભવને સનેહ રે રાગ હુઓ ને હેરાવીએ રે, માતા વચન છે જેહ રે. જુ. ૬ ગુરુ લેઈ ખભાત આવીયા રે, પાછલ તાતજી આયા રે; - કહે મુઝ સુત પાછો દિએ રે, સ્ત્રી થકી પુત્ર ન દેવાય છે. જી. ૭ સિદ્ધરાયજીને પ્રધાન છે રે, ઉદયનજી શ્રી શ્રીમાલ રે, ગુરુઇ સહુ સંભલાવી રે, પુત્રને પુન્ય વિસાલ રે, g૦ ૮ હર કહે સુણ શેઠીયા રે, દેઉ લાખ પસાય રે; પુત્ર દિઓ સૂરિરાજને રે, માં વચન સવાયા છે. જી. ૯ વિહરતા ગુરુ ચાલિયા રે, દિઈ શિક્ષા (દીક્ષા) ભય જાણ રે; સંવત અગ્યાર પંચાસમેં(૧૧૫૦) રે, પાંચ વરસ ગુણનાંણુ છે. હજુ ૧૦ આગલ નગર પધારિયા રે, તિહાં છેશ્રાવક એક રે; કેટિધ્વજ પહેલાં હુતે ૨, પુન્ય રહિત હું નેક રે. ૧૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ પાવલી-સરથમ, ભા. ૧ સાનિયા સહ કેયલા હુઆ રે, કાયા ભુંય બાહર ૨ તિ સમે સૂરિ ગયા ગોચરી છે, બે શિષ્ય તિ વાર છે. જુ. ૧૨ કહે ગુરુજી ઈણે શ્રાવકે રે, સાનિયા કિમ કર્યો દૂર છે, તવ શ્રાવક મન ચિંતવે, એ છે પુન્ય પડુર રે. જુo ૧૩ હાથ ઘરી હેમચંદ્રને રે, બેસાર્યા તિણ કામ રે; દેવી દુષ(8) ગઈ પરી રે, દીઠા કંચન દામ ૨. જુ. ૧૪ શેઠ કહે સૂરિરાજને રે, શિષ્ય છે સૂરિપદ જેગ રે, સૂરિપદ મહેચ્છવ હું કરું , ખરચી દ્રવ્ય અમેઘ છે. હજુ ૧૫ તે શ્રાવક બહુ ભાવથી રે, મહેચ્છવ સૂરિપદ કી રે, સંવત ઈગ્યારસેં હેં છાસઠે (૧૧૬૬), આચારજ પરસિદ્ધ છે. જુ. ૧૬ શ્રીદેવચંદ્ર સૂરિરાજજી રે, પૂરણ આયુ સમાજ ; તપ ૫ સંજમથી લો રે, દેવગતિ ગરછરાજ ૨. જુ૦ ૧૭, શ્રી હેમચંદ્રસૂરિ ભૂતલે છે, વિચરે દેસ વિહાર રે, સેરમેં એક ભૂપને ૨, પદમણું છે તસ નાર છે. જુ. ૧૮ તે હેય દંપતીને પૂજ્યજી રે, આયા ગઢ ગિરનાર રે; નગનરૂપ સાંહમી રહી છે,* કંત ગ્રહી તરવાર ૨. જી. ૧૯ ધ્યાન ધર્યો તવ આવીએ રે, શ્રી વિમલેસર દેવ રે, માટે નૃપ પ્રતિબોધવા ૨. વર દીધે કરી સેવ છે. જુ. ૨૦ એ ગુરુ બાલ બ્રાચારીને રે, વંદના વાર હજાર રે, દીપવિજય કવિરાજ જી રે, નામેં જય જયકાર રે. જુ. ૨૧ | ઈતિ હેમચંદ્રાચાર્ય ઉત્પત્તિ છે દુહા ઈણ સમયે વરણવ કરું, કુંમર નૃપતિકુલ ભાણ હેમસૂરિ પ્રતિબંધીઓ, વરણું તે મેં હેરાન. પહેલાં નૃપતિ ચાવડા, કરતા પાટણરાજ, ભૂલદેવ નૃપથી હૂઓ, સાલંકા સામ્રાજ. મૂલરાજ પાટ સાતમેં, સંવત ઈગ્યારામાંહે, સિદ્ધરાજ જયસિંહજી, પાટણ તખત ઉછાંહ, Page #52 -------------------------------------------------------------------------- ________________ સાહમકુલરન-પટ્ટાવલી-શર્સ તિહુંણુપાલ જયસિંઘજી, એ બધત્ર છે દાય; તિહુંપાલને થલી, પટ્ટો ીનેા સેાય. ૐ તિહુણપ્રાલને ત્રણ તનય, ધ્રુવપાલ કૃતપાલ; ત્રીજે પુત્ર ભૂજામલી, ભૂજામલી, નાંમ કુમારપાલ. તીનો બધવ દ્વીપતા, તિહુંણુપાલના નંદ; સુતા ઢાય પરિકર સવે, થલીરાજ માન. હૅમસૂરિ પણ વિહરતા, આયા પાટણું માંડે; ષટ્કરપ્શન પ્રતિપાલ નૃપ, દર ઇિં ઉછાંહ. બહુ બ્રાંહ્મણ પંડિત પ્રયર, વલિ હેમસૂરિ ગસુધાર; દાઢસા પડિત જિનર્મુનિ, બહુ સેાભા દરબાર. શ્રી હેમવ્યાકરણ ક્રીએ, શ્રી સિદ્ધરાય હજૂર; બહુ પડિત ચર્ચા કરે, છંદ સેાભા વડ નૂર. સિદ્ધરાય જયસિહજી, સિદ્ધપુર નયર મઝાર; માલ કરી થાપના, સામસર શિવ પ્યાર. જૈનમ દ્વેષી શકે, કહે નૃપતને એમ; સવે લાક દરસન કરે, નહી હૈમસૂરિ કેમ ? જો દરસન આવે નહી, તેા ન રહે આપણ દેશ; ઈમ કહી અનુચર પાઠવ્યા, સૂરિ લહ્યો તિહાં દ્વેષ. સહુ પરિકર શ્રી અાવિયા, શિવદનને કાજ; કર જોડી સ્તત્રના કરે, માનું ભવજલ ગા(ઝા)જ. ગાથા :-મથયોનાંદુલનના રાધા: ક્ષયમુવાળતા સ્પ ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥१॥ ભવ અકુશ જમ નહી, નહી રાગાદિક જેવ; હરિ હર બ્રહ્મા જિન પ્રભુ, વદન હૈ મુંઝ દેવ! વલી ઈક દિન દ્વેષી કહે, સુષુિઇ શ્રી સિદ્ધરાય; પાંડવ હૈ માલે ગલ્યા, એ સિદ્ધગિરિ કહાય સૂરિ કહે હેમાટે ગલ્યા, તે બીજાં પાંડવ હાય; ભારતમ' વાંચા સર્વે, àાક ત્રિમાસી જાય. ૧૧ ૧૨ . ૧૩ ૧૪ ડ ૧૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી-મુચ્ચય, ભા. ૨ બ્લોક :–૪ પ્રતિ વર્ષ vieણામાં રાતવય ! दुर्योधनसहनं च कर्णसंख्या न विद्यते ॥१॥ ઈજી પરે નિત ચર્ચા કરે, નૃપ સિદ્ધરાય હું દૂર હેમસૂરિ ગુરુ પુન્યથી, વિઘન સવિ હવે દૂર. ૧૭ હાલ–૨૧ (મીઠાં મૂઠાં સંસારમેં, તથા, વીરમતી કહે રે વહુ –એ દેશી) એક દિન નૃપ ગુરુને કહે, પુત્ર નહિં મુઝ કોય હે, કહેને શ્રી ગચ્છરાયજી, સૂરિ વિમાસણ હાય હે. - પુન્ય કરે જગજીવડા (એ આંકણી). ૧ અંબિકા દેવી આરાષિયાં, તીન કરી ઉપવાસ હે; પ્રગટ થઈને ૨ અંબિકા, બેલેં વચન વિમાસ છે. પુરા ૨ “નહી હોય પુત્ર સિદ્ધરાયને, પૂરવ દુકૃત નિપાત ગર્ભવતી રે નારી હણી, કીધે બાલક ઘાત છે. પુત્ર કે જેય હત્યા થકી જાયને, નહી હોય પુત્રસંગ હે; રાજ છે કુમારપાલ ભાગ્યનું, ભાવી એહ છે જેમાં હે.” પુ. ૪ દેવી વચન સુણી રાયજી, કહિએ નૃપ સમઝાય હે, નૃપતિ બહુ દુઃખ લાવિઓ, હૈ હૈ દુકૃત બલાય છે. પુ. ૫ નૃપતિ તવ મન ચિંતવે, નિશ્ચે દેવી વચત્ર હે; કુમાર ભત્રિજાને રાજ છે, ચિતે દુષ્કૃત મન્ન છે. પુત્ર ૬ “છલથી કુમારપાલ માર, મુંઝ ઘર લિઈ અવતાર હે; પુત્ર હેયે તવ માહરે, રહસ્ય વંસ વિસ્તાર છે.” પુ. ૭ પ્રગટ હુઈ તેવું વાતા, જાંણ કુમરને તાત ; થલી ગામથી સજ થઈ, લડવા પાટણ આત છે. પુ. ૮ સાંહમા સહમી સંગ્રામમાં, તિહુંશુપાલ સમાય છે; ભરડાસથી કુમારજી, પાટણ નયરમાં આય હે. ૫૦ ૯. ગુપ્તથી બાહિર નીકળે, આગલ ચલિએઉ જાય છે, પાછલ નૃપતિની ફેજ છે, દસમેં માલિમ થાય . પુ.૧૦ ભૂખે છે ત્રણ દિનને, કલબિણ ભાત પડાય હે, આહાર કરી ચ આગલે, ખંભાત નયરમેં આય છે. ૩૧૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ સાહેબકુલ ન-મહાવદી-શસ સૂરિ હેમગુરુજીઇ રાખીયા, પુસ્તક ડાબડા માંય હો; આવા અનુચર શેષતા, કહે' શુરુ પુસ્તક તૈય હૈ. પુ૦૧૨ ભૂખ તરસના રે પીડીઆ, `ખી કાંઈક નાર હા; ઘેર તેડી ગઈ કુ'મરને, પ્રથા ભાજન કરાયા. પુ૦૧૩ તિહાંથી આગલ ચાલતા, ખેડા તાડની છાંતુ ઢા; વાણિયા લાડની જાન છે, આવી ઉભરી (ઊભી રહી)ત્યાંહ હેા. પુ૦૧૪ ખાંનપાંન સહુ લાર્ક કર્યો, કરી નહી કાંઈ મનુહાર હે; તીન પ્રતિજ્ઞા તિહાં કરી, ખેલું રાજ્ય ઉદાર હા. પુ॰૧૫ “તાડે ચા લાડ ત્રણને, કાંતુ હેઠ તરવાર હે;” એહવે આસવાલ આવીયા, ઘીડીના વેપાર હા, પુ॰૧૬ ભ્રાતા માંહેથી રાયને, ક્રેઈને કરે તે આહાર હા; કુમારપાટ રાજ સાંભલે, આન્ત્યા પાટણ મઝાર હા” પુ૦ ૧૭ ઈમ કહી આગલ ચાલીયા, દીઠા લ્યા સહકાર હૈ; રખવાલા પાસ માંગિયા, કેરી ફૂલ દાય ચાર હા. પુ૦ ૧૮ દીધી ગાલ તમ બાંધી, લેઈ ફ ા ચ્યાર હૈ; છેડીને આગલ ચાલિમે, ગયા દેસ મારવાડ હો. પુ૦ ૧૯ તરુતલે એહવે, ઉંદરના તિહાં ઠાર ઢા; એકવિસ મેહાર પર નાચિયા, લીધી કુમર તે માહેાર હા. ૫૦ ૨૦ લાભ થકી તેહા, તડફડી મરણુ લહાય હે; પશ્ચાતાપ કુમરૈ કીચા, તિદ્ઘાંથી આગર જાય હૈ. ૩૦ ૨૧ પૂરદે. બંગાલ ને, કાશ્મિર ક્રેશ ને નેપાલ ડા; દક્ષિણદેશ કરણાટક, દ્વારકાં સારઢ ને ભાલ હા, પુ૦ ૨૨ ઈન્રી પરે સહુ દેશ દેખતે, આયા ભીમનાથ ઠામ ડા; સુપન વહ્યો તેથી રાતમે',સિદ્ધરાય મરણુ હુએ તામ હૈા. પુ૦ ૨૩ નિરભયી ૨ નૃપ આવિયેા, પાટણ નયરની સીમ ઢા; દીવિજય કવિ ભૂપતિ, પુન્યઅલે` રહ્યો ખીમડે. પુ૦૨૪ સૂતે દુહા મરસમે સિદ્ધરાયજી, શ્રી ઉદયન પરધાન; શપથ કરાવે. પગ છબી, સમગ્રાવે બહુ સાંન Page #55 -------------------------------------------------------------------------- ________________ પાવલી–સમય, ભા. ૧ “કુમારપાલને મત કરે, રાજત અધિકાર ઈમ કહી પૂરણ આઉષે, પોતે સરગ દુવાર, ૨ ગોત્રી કેઈક લાવીને, બેસાર્યો નૃપ જમ; કટિભગ દુખિયો થઈ, આપે ઊઠવ્યો તામ. બીજે બેસાય તદા, મંદ હુઈ તય દેહ; આપૅ ઊઠીને ચ, છડી રાજ સનેહ. ત્રિને રાજતિલક સામે, બે સુણે સભાય; “મુખ જોઈ આવ્યા પછે, ટીકો તિલક કરાય.” ઈ પરે દેખી થાકીયા, હાથણું કિઈ તયાર; કુમારપાલ તેહિ જ સમેં, આયે પાટણ દ્વાર. હાથ ચાલી તે કિસા, કુંમર નૃપતિપું જાય; કલશ હાલ સિર પર કીઓ, એલખિયે સહુ આય. . ૭ પાટ વ્યાપી મહીપતિ, કરી મહેચ્છવ અભિષેક કુમારપાલ મહીપત તિલક, રાજ કરે સુવિવેક. દેશ ભ્રમણ કરતા સમેં, જિર્ણો કિઆ ઉપગાર તે સહુ બોલાવી કરી, નુપતિ કરે સતકાર, ઓસવાલ ઘડીયા, તેડી આદર માંન; નગરશેઠ પદ થાપના, નૃપતિ સકલ શુંન જાન. ૧૦ હેમરિ પિણ આવીયા, શ્રી પાટણ ચોમાસ; પૂરવ ભવ સંકેતથી, કરવા ધરમ પ્રકાસ, ૧૧ હાલ-૨૨ (કિહાંથી આવ્યાં બિડલાં, મોતીવાલા ભમરજી—એ દેશી) પતિ ભાગ્ય ભુજાબલી સુખકારી રે સાજનજી; સોલંકી કુલ સણગાર ૨, ભાગ્યને પૂરો કુંમર નૃપતાજી એક દિન નયરને બાહિરે સુવ, નવ નવ ખેલ વિચાર છે. ભા. ૧ લેહ તવા ત્રણ માંડીયા સુટ, વેધ બાણ પ્રહાર રે, ભાવ તિર્ણ સમેં સૂરિ નિકયા સુ, થંડિલ ભૂમિ વિહાર રે. ભાગ ૨ અવસર દેખી શ્રી પૂજયજી સુટ, બેલા નૃપને સનેહ રે ભાઇ તીન તવા ગુરે શ્રેષિયા () સુ, નૃપ મન અધિક સનેહ રે. ભા. ૭ Page #56 -------------------------------------------------------------------------- ________________ હમકુલ રન-પટ્ટાવલી-સ ભા ક ભા ખંભાતની સેંડેનાંણીઈ સુ॰, આલખીયા ગચ્છરાજ ૐ; ભા હે મુઝ ઉપગારી તમા સુ॰, એ છે તુમારા સામ્રાજ રે. ભા પૂજ્ય પધારજ્યેા રાવલે સુ॰, ઈમ કહી નૃપ ઘર આય ૐ; ભાવ ફેઈ અવસર નૃપ મદિર સુ॰, જાને શ્રી ગુરુ ગરદ્રરાય રે. ભા જાવે' આવે' આપશ્રી(થી) સુ॰, નૃપતિનું મન પલટાય રે, ભા થિર કરવા બ્રહ્મણ ગુરુ સુ॰, નૃપ સાત પરિયાં ખેલાય ૨. ભા૦ પરિચાં કહે કપૂત છે સુ॰, પિ'ડતરપણ નહી કાંય રે; ભા હેમસૂરિ ગુરુÛ તિહાં સુ॰, એકવીસ પરિયાં માય રે. ભા૦ એકવીસ પરીયાં એલિયાં સુ॰, તું છે સપુત કુલમાંહે રે ધરમ કરે છે. તેહથી સુ॰, રાજી સદા દિલ માંડે . ભા ઢાય પરિચાના મેલથી સુ॰, વિભ્રમ હુએ મનમાંહે રે; ભા॰ ટ્રાયમે' સાચુ કુણુđસ્મૈં સુ॰, નૃપ મન બહુ અકુલાય. ૨ લા॰ નૃપ પૂછે સૂરિશજને સુ॰, સાચી કહેા મુજ વાત રે; ગુરુ કહે હુ જૂઠ છે સુ॰, એ ઇંદ્રજાલ તમામ રે. લા૦ ૧૦ તું પૂવભવ કું...શુ હતા સુ॰, કહે તેડુ અખંડ રે; તાહરા મ્રુત સાર સાહëં સુ॰, કિમ નથી લેતા તું પિંડ રે, ભા૦ ૧૧ ઘેહલા નૃપતિ રાજવી સુ॰, ક્રમ વસે હામ જીવ ૨; ભા૦ નરગ સરગ સહુ કરમથી સુ॰, મેટણ કૌણુ અતીવ રે. ભા૦ ૧૨ સાચી એહ મનમાં વસી સુ॰, જૈન ધરમ મન ક્યાય રે; ભા હિનદિન ધરમને સેવતાં સુ॰, સાચી પ્રતીતિ મન લ્યાય રે. ભા૦ ૧૩ આરે વ્રત નૃપ ઉચ્ચર સુ॰, ચેખે રે ક્રિશ્ચ મન ભાય રે; ભા આ શ્રી આઠે છે. મેટલી સુ॰, ઈંગ્યારસે કે ગજ સમુદાય ૨. ભા૦ ૧૪ લાખ અઢાર તુરી ભલા સુ॰, અઢાર દેસ અમર પલાય ૐ; ભા ચામાસે અસવારી નહી. સુ॰, નહીં ાય ફાજ સમુદૃાય રે. ભા૦ ૧૫ શુરુ પૂછી આàાયા સુ॰, કીઓ ઉંદરીએ પ્રાસાદ રે તાર'ગા ને ઈડરગઢ' સુ॰, ઘણા પ્રાસાદ આહ્લાદ રે; ભા૦ ૧૬ એક હજાર ને ચારસહૈ(૧૪૦૦)સુ॰,નવીન પ્રાસાદ ઉદાર રે; ભા૦ સાવ હુન્નર પ્રાસાદના સુ॰, જીરણુ ક્રીષ ઉદ્ધાર ૨. ભા૦ ૧૭ ભા ભા ૭ 19 . Page #57 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી-સમુa૫, ભા. ૧ ઈક દિન લાડ ચાડ સાંભલ્યા સુ,ગુરુ કહે અઘટિત કામ રે; ભા. પહેલા વ્રતની ભંગના સુત્ર, રાખસું વચનનું માન રે. ભા. ૧૮ તરવાર બાંધી પો લીઇ સુ૦, કાઢયાં છે ચાડ ને લાડ ૨. ભા આ સુદિ પડવે થકી સુ૦, કુલ દેવી કરે છે અનાડ રે. ભા. ૧૯ સેંસા બકરા માંગિયા સુo, કિમ દિઈ જીવપ્રતિપાલ રે; ભા. માર્યું ત્રિશુલ કુલદેવીઈ સુ , સુખ કયાં ગુરુજી દયાલ રે. ભા. ૨૦ દેવી દહેરામેં ભય સુવ, ભેંસાં ને બકરાં થાય રે, ભા. કાગડો દેહ મૂત્રથી સુ , કહે દેવી ગુરુ કને આય ૨. ભા. ૨૧ દેવી કહે દિન આજથી સુ., નહી માંગું નૃપતિને પાસ રે; ભા. જીવદયા મેં આદરી સુવ, તુમ ચરણે રે ઉલાસ રે. ભા. ૨૨ ધરમ રાજનૃ૫ પાલિયા સુત્ર, ચઉદ(૧૪) વરસ લગ સીમ ૨; ભા. અષ્ટાદસ (૧૮) દેસાં લગે સુટ, આંણ ચલી જય ખીમ છે. ભા. ૨૩ ઇણીપરે કમર નસરુ સુદ, દઢ ધરમી નૃપ રાજ રે; ભાવ શ્રાવક ગુરુ હોય જોડ છે અ૦, દી૫વિજય વડ લાજ રે. ભા. ૨૪ ધરમગાલ જગમાં બૂરી, તેહનો કહું અધિકાર; કુમર નૃપતિ ભગનિ અતિ, પરણાવી બહુ પ્યાર. વાઘ નૃપતિ તસ નામ છે, રમતા પાસા સાર; રાણી સાલતાં કહે, સારી દેતાં માર. રમતાં રમતાં ઈમ કહે, “હમ સુડ”ને માર; સાંભલી રાણું નવિ સકે, પીડા હોઇ અપાર. ૩ નિત પ્રતે એહિ જ રીતથી, નૃપતિ દીએ ગુરુ ગાલ; તે સંદેસે પાટ, લખિ મેલ્યો તત્કાલ. ૪ કુંઅર નૃપતિ અતિ ક્રોધ કરી, કરી ફજ સંભાર; વાઘ નૃપતિ ઝાલી લિઓ, કાઠ પંજર ડાર. પરમ પમાડી ઇડિઓ, જુઓ ધરમને ગાલ; તે ઉપર એવડો કીઓ, સોલંકી નૃપ લાલ. એહને વરણન છે બહુ, થોડો કિએ વખાણ; હવે પૂરવભવ વરવું, શ્રોતા સુણો સુજાણ Page #58 -------------------------------------------------------------------------- ________________ સાહમકુલરન-પટ્ટાવલી-શસ એક દિન નૃપ સૂરિરાજને, રૈ વિનંતી એમ; પૂરષભવ મુંજ દાખિð, જીમ હાઇ પૂરણ પ્રેમ, તત્ર ગુરુ કહે` સુણીઇ નૃપતિ, નહી કેવલી આજ; પૂરવધર દ્યુતર નહિ, નહિ ગ્યાંની ગચ્છરાજ પૂવભવ કહેવા તણ્ણા, એહ જ્ઞાન નહિ માય; કાઇક ધ્રુવી દેવતા, કહે જ્ઞાનમલ સાય, ઈમ કહી સિદ્ધપુર આવીયા, સરસ્વતી તટથી તીર; ધ્રુવી ત્રિભુત્રન સામિની, આરાધી ગુરુ થીર. ૧૧ માનુષેાત્તર પરવર્તે, ઈહાં ધ્રુવીના વાસ; સૂરિમ`ત્ર અધિષ્ઠાયિકા, વિધન કરે સહુ નામ. ૧૨ ત્રિજે દિન હાજર હૂઈ, પૂરવાવ કહે જેમ; સૂરિ પણ નૃપને કહે, સાંભä નરપતિ એમ. ૧૩ ઢાળ ૨૩ (કપૂર હૈ।વે અતિ ઊજલા ?—એ દેશી ) જયપુર રાજના ગાત્રવી ૨, નાંમે છે નરવીર; બીજું નામ જયતાક છે રે, વસનથી કીધા દૂર ૨. રાજન ! સુણીઇ કવિપાક. (એ આંકણી) મેવાડ દેશના પાહડમાં ૨, પક્ષીતિહુ આય; વણજારા ઈ લુંટીયા હૈ, માલવનૃપ કને જાય રે, શરૂ વણજારા તિહાં લેઈ થયા ૨, ફાજ તણા સંભાર; નરવીર નાઠા તેહની રે, ગરભવતી ગ્રુહીં નાર રે. શ પેટ ચૌરી સુત કાઢી ૧, ક્રોધ કરી અતિ રીયા શિલા ઉપર પછાડિએ ?, હું હૈ શ્રી જગદીસ ૨. રા૦ અગ્નિ દેઈ સહુ પશ્ચિમાં રે, જઈ નૃપ વાત સુણાય; ઢાય હત્યાના પાતકી રે, ક્રેસેટ તસ થાય રે. રા૦ તે તપસી થઈ તપ તપી રે, હુએ શ્રી સિદ્ધરાય; આર વરસ રહ્યો ગભ માં રે, માલહત્યા કુલ પાય રે. ર૦ આરમાન માતાઈ ખિલિઓ રે, માતા બહુ દુઃખ જાણું; જલઝ’પા ચલી નમ]દા રે, આઇ ભાઇ સુચાંન રૂ. ર૦ ७ ૧૦ ૪૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ પ૦ પટ્ટાવલી-સમુરચય, ભા. ૧ જૈન મુનિ મતિ ક૯૫ના રે, જાણી એહ વિચાર, પુત્ર જનમ હુઓ એહ રે, લખીઓ લેખ ઉદાર રે. રા. ૮ લેખ તે પાટણ મોકલ્યો , નૃપ બહુ હરખિત થાય; ઓરમાન માતાઈ દેખવા રે, કામ એ કાઢયે ઉજાય છે. રાત્રે ૯ તે સમેં પુત્ર જનમ હુએ છે, ડાઈનયર મઝાર; શ્રી સિદ્ધરાજ જયસિંહજી રે, કીધો નામ ઉદાર રે, રા. ૧૦ હે હે કર્મ અટારડા રે, તપથી વૃ૫૫દ પાય; જયતાકને જસેભદ્રજી ૨, મલિયા ગુરુ ગર કરાય . રાત્રે ૧૧ ધમ કહ્યો લહી વાસના રે, વિહરતા સૂરિરાય; એક શિલાપુર તૈલગે રે, પાઉ ધાર્યા ગુરુરાય છે. રાત્રે ૧૨ તિહાં ઢર શ્રાવક ઘરે રે, રહિએ શ્રી જયતાક પસ્વ પજુષણમેં કીઓ રે, ઉપવાસ વિજય પતાક છે. રા. ૧૩ લીધાં શ્રી જિન પૂજવા રે, કડિ અઢારનાં ફેલ ચઢતે ભાવે પૂછયા રે, શ્રી જિનરાજ અમૂલ રે. શ૦ ૧૪ પારણ દિન ગુરુરાજને રે, દીધો શુદ્ધ આહાર; તે ઉગ્ર પુચથી તુ હુઓ રે, કુમારપાલ નૃપ સાર રે. રા. ૧૫ યશોભદ્રસૂરિ શુભ ધ્યાનથી રે, હેમસૂરિ હૂઆ એહ; ઓદર શ્રાવક તે હુઓ રે, ઉદાયન સચીવ સનેહ. રા. ૧૬ સિદ્ધરાયને સુત નવિ હુઓ રે, ગર્ભવતી હર્યું કે પૂરવાવને વેરથી રે, સિદ્ધરાય લીધે વેર . રા. ૧૭ પૂરવભવ સૂણી થરથ રે, કુમર નૃપતિ મનમાંહે, ફરી પૂછે ગુરુરાજને રે, આગલ ગતિ કુંણ હોય છે. રાત્રે ૧૮ સૂરિ તવ મન ચિંતવી રે, દેવી ફેર બોલાય; સીમંધર કને એકલી રે, પ્રભુજી સકલ સૃણાય. રા. ૧૯ દેવી શ્રી સૂરિરાજને રે, સકલ કહ્યો અધિકાર તેથી ગુરુ કહે ભૂપને રે, સાંભલ ગૃપ સુવિચાર રે. ર૦ ૨૦ આવતી ચોવીસી માંહે રે, પદ્મનાભ જિનરાય; તેહને ગણધર થઈ રે, હૈયે સિવ સુખદાય રે. રા. ૨૧ Page #60 -------------------------------------------------------------------------- ________________ સાહમકુલરન-પટ્ટાવલી-સસ મુંઝ ભવ સખ્યાતા કહ્યા ?, સીમંધર ભાવાન; કેન્નલજ્ઞાની ભાખી ૨, ધન ધન કેવલગ્યાંન, રા૦ ૨૨ નૃપ સુંણી ઉલસિત અ’ગથી રે, કહે` સુણેા ગચ્છાય, જે કાંઈ મુઝ આતમ ત રે, તે સહુ તુમ સુપસાય રે. ૨૫૦ ૨૩ ૧ કુમર નૃપતિ ને ૨ સેલ'કી રે, ૩ પરમાહુ ત કે હેવાય; ૪ રાજર્ષિ ૫ રાજવી પડે રે, પાંચ નામ સાહાય રે. ૨૫૦ ૨૪ ખારસે હું આગણુ ૫'ચાસમે (૧૨૪૯) રે*, સૂરિ અમર પદ પાય; છઠ્ઠુંવરસ આયુ લે ગળ્યાં રે, પૂરણતલ ગુચ્છપતિરાય રે. રા૦ ૨૫ કલિકાલસર્વજ્ઞ બિરદના ?, ધારક શ્રી ગુરુરાજ; સાહીતીન કેટિ ગ્રંથના રે, કરતા શ્રુત સામ્રાજ રે. ૨૫૦ ૨૬, કુમારપાલ ધર્મરાજવી ૐ, સ`પૂરણ કરી આય; ભુવનતિ માંહે ઊપન્યા રે, એક ભવે શિવ જાય ૨, ૨૫૦ ૨૭ વરણન એહને ચરિત્રમાં રે, પ્રબલ કહ્યો અધિકાર; દીવિજય કવિ ગાવતાં રે, ઢાવે જય જયકાર ૨. ૨૦ ૨૮ (ઇતિ શ્રીહેમચદ્રાચાર્ય-કુમારપાલ-પ્રબંધ ) દુહા .. . સવત ગ્યાર સીમા લગે, ગચ્છ મત નહિ કાય; સવત મારસે માંડેથી, ગચ્છ મત મહુ હોય. સંવત ગ્યાર ગુણુભ્રાઢ(૧૧૫૯)મેં', પુનમિયા ગચ્છ હોય; સંવત ગ્યાર અગણ્યાતરે (૧૧૬૯), અચલગચ્છ પણ જોય, સંવત ખાર ખારાત્તર (૧૨૧૨), વાયડ ગચ્છથી જાણુ; શ્રી ખરતગચ્છ* નીકલ્યા, ગઢ ચિત્તોડ પ્રમાણુ. સંવત ખાર પચાસમેં (૧૨૫૦), ગચ્છ આગમિયા ોય; સવત ખારસે'હું છન્નુઇ (૧૨૯૬), સાઢ પુનમિયા હોય, પારસનાથ સંતાનીયા, કૈસીકુ'મર અછરાય; પર પરા આજ છે, કત્રલાગ૭* કહેવાય બેંક કૈંક ૪ના અંશ ગ્રહી, આપણા ગચ્છમે,. તાસ આપ માંધી વરતે ગચ્છ સમુદાય; મન ભાય. Page #61 -------------------------------------------------------------------------- ________________ દાદલો-સમુથ, ભા. ૨ હાળ-૨૪ Sણ પર કંબલ કાઈન સી, તે તરીયા ભાઈ તે તરીયા–એ દેશી) –આ. શ્રી વિજયસિંહસૂરિવર્ણનબેહેતાલીસમે પટધર વંદે, શ્રી વિજયસિંહ સૂરિરાયા રે; વિવેકમંજરીની રચના કીધી, જગમેં વડ જય પાયા . - એ તરીયા ભાઈ એ તરીયા. (એ આંકણી). ૧ –આ. શ્રી સમપ્રભસૂરિ અને મણિરત્નસૂરિવર્ણનદેય સૂરિ પટ –ëતાલિમેં, જેહનાં નામ સવાઈ રે, સમપ્રભસૂરિ મણિરત્નસૂરિ, મંગલ નામ વડાઈ ર. એ. ૨ ઇ–મહાત સ્વી આ. શ્રી જગચંદ્રસૂરિવર્ણનએહના પટર ચૌમાલિસમા, જગચંદ્ર પટધર રાજે રે, તિણે સમે મુનિ શિથિલાચારી, દેખી મનમેં લાજે રે. એ. ૩ પડવાઈ સૂરિ થિર કરવાને* હુઆ ઉગ્ર વિહારી રે; બાર વરસ બહુ તપસ્યા કીધી, દેવભદ્ર વાચક લારી રે. એ જ આષા(વા)પુર છે દેશ મેવાડે, આધેડ આજ છે નામ રે, તિહાં નૃપ ગભસેન હુએ છે, અગ્નિસરણ તસ ઠાંમ જે. એ. ૫ તે પાછલ ચઉ ખૂણે ભરીયાં, સંજીવન રહે નીર રે, અંગભેય (8) તે તીરથ કહે છે, દેવાધિષ્ઠિત તીર રે. એ. ૬ પણ કદણ તેહિ જ સમયે, તિહાં પણ હુએ તેહ જોગ રે; આજ પ્રગટ છે દટ્ટણમાંથી, “ગઈયા”લઈ લેગ જે. એ. ૭ સંવત બારસેંહે પંચ્યાસીમેં(૧૨૮૫),વિહરતા ગુરુ તિહાં આયા રે, સૂરિ દિગંબર બત્રિસ સાથે, કયા વાદ સવાયા છે. એ ૮ દિગંબરથી વાદવિવાદે, હીરા પરે નહી ભેદ્યા રે, તેહથી જગચંદ્ર નામ હીરલા,કમતી કુમત મત છેલ્લા ૨. એ. ૯ નવજીવ આબેલ તપ ધારી, બાર વરસ તપ કીધે રે, હિંદુપતિ સાહનાથ ચીત્તોડ, રાંણે વંદન કી રે. એ૧૦ તેહનું નામ છે નરપત રાણે, સંવત બારપંચ્યાસી (૧૨૮૫), તપાબિરદ તેણે રણે દીધે, છો બિરદ ઉદવાસી રે. એ. ૧૧ Page #62 -------------------------------------------------------------------------- ________________ ગ્રહમકુલ-પટ્ટાવી–ાસ તપ ગુણધારી જનહિતારી, સેહમ કુલમે છાજે 3; ચઉમાલીસ ૫ટધર સૂરિ ગાયા, દીવિજય કવિરાજે ૨. એ૦ ૧૨ || ઇતિશ્રી સવંત બાર પંચાસીઇ તા બિરઃ છટ્રેટ-૬ || અથ સમય પ્રસ્તાવે વસ્તુપાલ-તેજપાલ સબધ વાતિક વિખ્યત શ્રી ગુજરાત દૈસે અમદાવાદની પાસે વાડજ ગાંમ, તેહમેં આભુનાસા નામે શ્રાવક. તેહની પુત્રી નાગકુમાર દેવી બાલરડા છે. એક્દા ગુરુને વંદન કરતે. પગને વાવે ગુરુદ શિષ્યને કહ્યું જે એ ખાલરડાથી ૨ પુત્ર થાસ્યું. તે જગતમે' નામ કસ્યું'. એહવે તે ખાઈના પિતાના ઘરમાં આસા પારવાડ ગુમાસ્તા રહ્યો છે, તે કર્મોનુયેાગે તે આઈ સાથે સંબધ થયા. તે ગુપ્તપણે પાટણ ગયાં. તિહાં પુત્ર થયા × ૧ વસ્તુપાલ, ૨ તેજપાલ નાંમે. મેટા થયા, ઘીના વેપાર કરે છે. ચિત્રવેલ સહિત ઘાસવેલાની ઉંઢવણી લેઇને કહ્યુઅણુ ઘી ગાડું લાવી. ઘી ઠાલવી લીધું. ઉઢવણી ઉપર મૂકયા, ફરી ભરાયે. વાણીયા સમઝા. ઉઢવણી નાપી (ન આપી). એવે' ખારમે રાજને ઘણું ઘી જોઇઇ છે. તે પાતે હજારા મણુ ઘી એક કલમે' આપ્યું. એ રીતે ચિત્રાવેલથી દ્રવ્ય પણ અખૂટ થયા. વી અધિક પુન્યાનુંજોગે સાઢા ત્રણ ડગલે સેનાની કડાહ પ્રગટ થાંઈ. એમ્હા ફાકે મહેણું દીધું, તથા કન્યા અણુમિતને બે ભાઇ માતાને માસાત પૂછ્યું, માતા હાજતી પાછથી હુગીગત સવે હી, તે ઉપર ૨ ભાઈ ગાજીને લ્યા જે ૮૪ ચારાસી જ્ઞાત ભેટી કરીને જીમાડવી. એહવા વિચાર કરીને પાંચસે ટ્રાસથી ૮૪ ચારાસી જ્ઞાતના સેઠીયા તેડાવ્યા. તે ૮૪ ચેારાસી જ્ઞાતનાં નાંમ લિખે છે. ચારાસી જ્ઞાતિ ૧ શ્રીમાલી, ૨ પેારવાડ, ૩ આસવાલ, ૪ મુજ્બ, ૧ ડીંડું, ૬ ડીસાવાલ, છ ખડાયતા, ૮ ખંડેર, ૯ ખાત Page #63 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી-સસુરક્ષય, ભા. ૨ કાકડા, ૧૧ કઠણેરા, ૧૨ કપોલ, ૧૩ નાપલ, ૧૪ નાગર, ૧૫ નાંણાવાલ, ૧૬ લાડ, ૧૭ લાડુશ્રીમાલ, ૧૮ હાલર, ૧૯ હરસર, ૨૦ હું બડ, ૨૧ સિંગરુ, ૨૨ જાલેરા, ૨૩ જાંગડા, ૨૪ કડીયા, ૨૫ ભડીયા, ૨૬ મુંગહા, ૨૭ બ્રહ્માણી, ૨૮ વાઘુ, ૨૯ વાયડા, ૩૦ ગોલ્ફઅડા, ૩૧ મેઢ, ૩૨ માંડલીયા, ૩૩ પંચમ, ૩૪ પુકરા, ૩૫ જંબુસરા, ૩૬ મુંડવાલ, ૩૭ મંડેસરા, ૩૮ અછીન, ૩૯ અચ્છીતવાલ, ૪૦ અડાલજા, ૪૧ સહિયા, ૪૨ માથર, ૪૩ કેબેજા, ૪૪ કહિયા, ૪૫ પરવાર (પરવાલ) ૪૬ એરઠીયા, ૪૭ પલીવાલ, ૪૮મડા(હ)ડા, ૪૯ મર, ૫૦ મેવાડા ૫૧ વાલમીક, પર વાંછા, ૫૩ ચિત્રાવાલ, ૫૪ વાઘેરા, ૫૫ નરસિંગપર, ૫૬ બહુરાસર, ૫૭ ખંડેરવાલ, ૫૮ નાગદ્રા, ૫૯ અગરવાલ, ૬૦ બમ્બર, ૨૧ વઘણોરા, ૬૨ વસુર, ૬૩ અસ્તિકી, ૬૪ અષ્ટસિક, ૬૫ પમારકી, ૬૬ ગોવાલ, ૬૭ નાગરા, ૬૮ તેંડારા, ૬૯ સારા, ૭૦ ભાડજા, ૭૧ જેરાણા, ૭૨ નીમા, ૭૩ કપટીયા, ૭૮ કોટવાલ, ૭૫ રાજસીખા, ૭૬. લહુડીસીખા, ૭૭ વડીસીખા, ૭૮ ચેસીખા, ૭૯ દેસીખા, ૮૦ સુરાણા, ૮૧ શર, ૮૨ મેડતવાલ, ૮૩ મરા, ૮૪ અણુદેરા, ૮૫મી જ્ઞાતિ વાગરૂ. વિશાદશાની ઉત્પત્તિ એ શસી જ્ઞાતિના સેઠીયા ભેળા કર્યા. લાખે ગમે કલ્પ સેઠીયાને લાંચ આપીને ફેરવ્યા. સાંઝ સવારમે સર્વે જ્ઞાત એકઠી જમવા ત્યાર થઈ. એહવે પાટણને વાસી સેડીયાને પુત્ર નાંહની અવસ્થામાં પિતાનું મરણ થયું છે. તેને ગરીબ જાણીને કુતરું દીધું નહિ, તેડર્યો નહિ. તે ઉપર તે લઘુ બાળક સમસ્ત જ્ઞાત પંચ સેઠીયા બિચે આવીને બેલ્યો જે-સઠછ સમસ્ત પંચ સેઠીયાને અરજ કરું છું જે-“મારી માતા બાલરંડા છે, ગરીબ છે, તેમનો જન્મારે કિંમ નીકલસ્પે, માટે નાતરું કરાવીને કામ બેસારી આપ.” તે સાંભલીને બેયા જે-વાણિયાની જ્ઞાતિમેં એ કિમ થાઈ તિવારે તે બાલક ફરી બે જે-“એ કિંમ Page #64 -------------------------------------------------------------------------- ________________ સેહમકુલરન-પટ્ટવલી-રાસ પપ કરો છો? અને મારી માતાની વેલાઇ કિમ ના થઈ. માટે જરૂર કરો.” તિવારે તે સેઠીયા કજીએ મૂકીને ઊભા થયા. જે બાલકની સાથે ઊભા થયા તે વીસા કહેવાયા અને બેઠા રહ્યા જમ્યા તે દસા કહેવાયા. તે દસા વસ્તુપાલ તેજપાલના પક્ષના. વસ્તુપાલ, તેજપાલ દશાપોરવાડ જ્ઞાતિ જાણવી. ચોરાસી. જ્ઞાતના સેઠીયા પોતપોતાને દેશ નગરે ગયા. ઇતિ વિશા દશા ઉત્પત્તિ 1 હવે વસ્તુપાલ, તેજપાલ પૌઢ ભાગ્યસાલી ચિત્રાવેલી પ્રસન્ન તથા અઉંઠ હાથે કડાહ પ્રગટે. ઈત્યાદિ અખૂટ દ્રવ્ય સંગ પ્રભાવ થયો અને મોટા મોટા પાતસાહનાં માન્ય થયાં. ગુરુ ઉપદેશ સાંભળવું સિદ્ધાચલજીને સંઘ ચલાવ્યું. તે સંઘનું વર્ણન લિખે છે. એક લાખ, પચાસ હજાર જિનબિંબ ભરાવ્યાં. (૧૩૦૪) એક હજાર ત્રણ ચાર શિખરબદ્ધ નવા પ્રાસાદ કરાવ્યા. (૨૩૦૦) બે હજાર ત્રણસેહે સિખરબદ્ધ જૂના પ્રાસાદ સમરાવ્યા. અઢાર કેડ છ— લાખ દ્રવ્ય સિદ્ધાચલે વાવર્યા. ત્રણ લાખનું તેરણ કરાવ્યું. અઢાર લાખ ત્રાસી હજાર દ્રવ્ય ગિરનારજી ખરચ્યા. બાર કોઠ નેં પન લાખ દ્રવ્ય આબુજી વાવર્યા. (૯૮૪) નવસેંહે ચોરાસી પોષધસાલા કરાવી, અઢાર કોડ દ્રવ્ય ભરૂચ ખંભાયતને સરસ્વતી સંડારે રમ્યાં. પાંચસેં દાંતનાં સિંહાસન, પાંચસેં પાંચ ઇર પટકુલનાં સમવસરણ કરાવ્યાં. ત્રણ હજાર બસે મહેંસરીના પ્રાસાદ કરાવ્યાં. સાતસે બ્રહ્મશાલા કરાવી. સાતમેંહે સદ્ગકાર (સત્રાગાર) મંડાવ્યાં; સાતમેંહે તપસ્વીના મઠ કરાવ્યા. (૬૮૪) ઇસેં ચોરાસી પથ્થરબદ્ધ મોટાં સરોવર કરાવ્યાં. (૪૬૪) ચારસેંહે ચોસઠ વાવી કરાવી. (૪૦૦) ચારસે પથ્થરબંધ પરબ કરાવી. (૮૪) ચોરાસી મસીત કરાવી. ખંભાતમેં એક મસીત ઉપર બે લાખ દ્રવ્ય થયાં. એક મિનાર કર્યો અને ત્રણ લાખનું તેરણ કરાવ્યું. ઉદયપ્રભસૂરિપ્રમુખ એકવીસ નવા Page #65 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવો-અધ્યય, ભા. ૧ આચાર્યના પાટમહેચ્છવ પિત કર્યા. ચોવીસ દાંતનાં જૈન પ્રાસાદ કરાવ્યા. એકવીસ સાગનાં દેહરાં કરાવ્યાં. (૫૦૦) પાંચસે બ્રાહ્મણ નિત્ય વેદપાઠ કરતા. પાંચસેં ગરછવાસી મહાતમા હેરતા. એક હજાર ને આઠમેંહે એકલમલ વિહારી મહાતમાં ચરી વેરતા. એક હજાર મઠવાસી તાપસ જમતા. ચાર હજાર પેંતાલીસ સેજવાલા, અઢારસેંહે વાહિણી, સાતમેં સુખસણ, પાંચ હજાર ને પાંચ પાલખી, સાતમેંહે હાથી, સાત લાખ મનુષ્ય, ચાર હજાર ઘેડા, બે હજાર ઊંટ, પાંચ ઉપર ચારસેંહે લેજક જૈન ગાયક, ત્રણસેંહે ત્રીસ બંદિજન, (૧૬) સેળ યુદ્ધવિજય, તેરસેં પાંચ દીવીપરા, ભનવ પ્રમુખ પાંચસૅ સુથાર, સે ભટવાદિ, એક સે આચાર્ય, બાવીસે શ્વેતામ્બર, અભ્યારસેં દીગંબર. સંવત ૧૨૮૬ આબૂજીના દેશસરનો પ્રારંભ કર્યો, સંવત ૧૨૬ સિખ વજારોપણ. ઈત્યાદિ ધર્મકરણી કરીને સંવત ૧૨૯૮ વસ્તુપાલ વગગમન. અથ ભંડાર દ્રવ્ય સંખ્યા–તેત્રીસે કોડ વિહેત્તર કેડ એંસી લાખ, વીસ હજાર નવસે એતલે દ્રવ્ય સંખ્યા ભંડારમેં જાણ. ઈહાં કોઈકને સંકા ઉપજી તેહથી સમજુઈ પૂછ્યું જેએ શ્રાવક લોક થઈને મસીત મિનારા, ઈશ્વર પ્રાસાદ, વાવ, તલાવ, પ્રમુખ આરંભ કારણ કિણ હેતે કર્યો? તેહને ઉત્તર એ જે માટે રાજા પાતસાહનાં બહુ માન્ય હતાં, રાજ્યકારભાર હુત, કામદાર જાણીને રાજા પાતસાદું કામ ભલાવ્યાં તે દ્રવ્ય ૫ઈસા ખરચીને કામ કરી આપ્યાં એ પરમાર્થ. ઈહાં પ્રસ્થાવ સમય જાણીને વસ્તુપાલ તેજપાલને સંબંધ લિખ્યો છે. ઈહાં સમય પ્રસ્થા જૂનાં ખેડાં તથા જે જે સંવતમેં સેહર વસ્યાં તે લિખે છે – સંવત ૭૪૮ લાહેર શહેર વ. સંવત ૮૦૧ વર્ષે રાય પહાડદેજી મડેવર વસા. સં. ૧૫૧૭ વર્ષે રાઠોડ Page #66 -------------------------------------------------------------------------- ________________ સેલમકુલરન-પાવલી-શસ ૫૭ નરસિંઘજીઈ મેડતો ઉજડ ખેડે બીજી વાર વસાવે; આગે માનધાતાઈ વા હેતે તે ઉજડ હતે. સંવત ૧૧૩૫ વર્ષે નાગોર મધ્યે કેસવદાસ મહાકવિ પ્રથીરાજ ચહણને મંત્રીસર હુઓ. સંવત ૧૫૦૦ વર્ષે રાવ જોધાઈ જોધપુર વસાચે. સંવત ૧૫૧૫ વર્ષે જોધપુરને કીલો કરા. સંવત ૯૦૨ વર્ષે ચિતડને કેટ ફરીને રાવલે કરાવ્યો. સંવત ૧૯૧, શા) ૧ વર્ષે મારીને કાઢીને બાપા રાવલે ચિડ લીધ. સં. ૮૦૨ વર્ષ વનરાજ ચાવડ પાટણ વસાયો. સંવત ૫૦૦ વર્ષે પાલણસી ચ ણે પાલણપુર વસાય. પણે ઉજડ બેડા થયા. ૧લી સં. ૧૦૧૦ પાલણસી પરમારે પાલણપુર ફરી વસાય. જિનપ્રતિમા ધાતુનાં ગાલીને આબુજી ઉપર નદીએ કર્યો. તે પાપથી કેહ થયો. શીલાધવલસૂરિ ઉપદેશે પલવિયાપાસની પ્રતિમા સોનાની કરાવી પાલણપુર વા . સંવત બારસે બાર (૧૨૧૨) વર્ષે રાવ જેસેજી જેસલમેર વસાય. સંવત ૧૫૪૨ રાવ વિકેજી વાકાનેર વા. સં. ૧૪૪૨ અહમદસાહ પાતયાઈ અમદાવાદ વસ્યો. સં. ૧૩૧ રાવ કાન્હડજી જૂનો ખેડે ભિનમાલ વસા. સં. ૮૦૨ ઉપલદે પરમારે શ્રીમાલ નગરથી ઊઠીને સેનગઢ (જાહેર) વસાયા. સંવત ૧૭૩૭ અલાયદીને જાલોર કિલો લીધા. સં. ૮૨૯ વૈશાખ સુદ ૧૩ વ્યાસ જગતે મુહુત આપ્યું. જૂની દિલિમેં પૂટી ગાડી અને કરીને તેઅર વસાઈ. “પ્રથષ પાંડવ વશી તુસર રાજ્ય સંવત ૧૨૦૨ સુધી. તુઅર પાતસાહી પછે ચૌહાણની પાતસાહી થઈ સંવત ૧૧૮૧ રેલવધિ પાશ્વનાથ સ્થાપના. સં. ૧૪૯૫ ધશા પોરવાડે રાણપુરા કરા કુંભારાણાના રાજમેં રાણેઝ ૨ (બે) થાંભા કરાયા. સં. ૧૨૧૫ જગડુએ થયે. સં. ૧૦૮૮ વિમલ પ્રધાને આબુ ઉપર દેહર કરાયા. સં. ૧૨૯૬ વરતુપાલ તેજપાલે આબુજીને દેહરે કળશ ચઢા, અને ૧૨૯૮ સરગ. સં. ૧૦૨૦ શિવસિંઘ રાઠોડે સિવાણે વસા. સં. ૧૪૪૨ સહસમતલ દેવડે સિરોહી વસાઈ સં. ૧૫૯૪ નનગર વસાયે. સં. ૧૬૧૯ અકબરે આગરો વસાવે. સં. ૧૧૧૨ Page #67 -------------------------------------------------------------------------- ________________ પાવલી-સમુરચય, ભા. ૨ ૮૩૪. સિદ્ધપુર જૂને ખેડે સિદ્ધરાય જયસિંઘે વસા. સં. ૧૭૦૭માં ઔરંગજેબે ઔરંગાબાદ વસાયે. સંવત ૧૧૧૩ સાતલપાતલ ચહેણ સાચોર વસા, જૂને ખેડા. ક ૧૨ થિરાદ સેલંકીએ થરાદ વસાઈ. , ૧૨૧૫ બાહડદે રાઠોડે બાહડમેર વસાયે. , ૧૪૮૪ જેતારણ વસાવે. ૭૧૧ ઇટ્રસંઘ રાઠોડે ઈડર પાસે ડખેડ વસાઈ ખેસૂયા બ્રાહાણ થયા. રાવણ મીરે હમીરગઢ વસાયે. પરમારે આબૂજીને કેટ કર્યો, પોં ચહુઆણે લીધે, રાવ લાખણને ઘેર દેવી આવી, તિહાંથી દેવડા ચહુઆણુ કહેવાયા. ૧૨૮૧ માહસિંઘ ઠોડે મેહ વસાય. ક ૧૩૭૧ ડુંગરપુર વા . ક ૧૪૩૧ શવલ વીરસલે વાંસવાલે વા. , ૧૧૧૭ રમસિંઘ સિદે રામપુર વસાચે. ૬૯૪ લહાર મડે મંડવગઢ વસા. ક ૧૧૬૯ પાહાડસિંધ હાડે બુંદી વસાઈ ક ૧૬૧૬ માલખાંને માલપુર વસાયો. ક ૧૪૯૧ રાડ વા . ૧૩૭૩ સેઝત વસાઈ. ૧૩૬૧ ચીતડના તેરમા રાંણાના પુત્ર સજનસિંહજી સતારાને રાજ પા. ૧૨૨૧ ઢાલ પર પહેકર ગઢના કુંડ પર. , ૧૦૬૪ ભુજનગર વસા. , ૫૧૫ ભેજ રાજા થયે ઉજેણી ધારમેં. છ ૮૧૨ સુલતાન વસાઈ ૫૫૩ થરો વાચે. ૧૬૨૪ અકબરે ચિતે તેયો. Page #68 -------------------------------------------------------------------------- ________________ હમકુલરન-પદાવલી-રાસ સંવત ૧૬૨૫ ઉદેસિંગ રાણે ઉદેપુર વસાચે. ૧૭૮૩ પાતસાહ મુંમન(ત)ખાંને સારણેશ્વરની સ્થાપના કરી. ૧૫૮૧ મુકુંદ બ્રહ્મચારી પ્રાગ( પ્રયાગ)માં દેહ હામ કરીને મરણ પામીને અકબર પાતસાહ થયો. છે ૧૨૪૧ લાખા ફુલાણ થયા. ૭૨૭ પારકર વસાયે. કલિજીગના સંવત ચાલતે– ૨૦૦૦ વીરસ્વામી શ્રેણિક રાજા થયા. ૧૫૪૧ કિસનસિંઘજીએ કીસનગઢ વસાચે. ક ૧૫૯૩ રૂપનગર વસાય. ૧૪૬૭ કુંભેરણ કુંભલમેર વસા. ૧૧૧૪ આંબા કછવાસેં આંબેર વસાઈ ૧૪૦૭ બુરાનપુર વા. ૯૨૭ વીજાપુર વા . ક ૧૧૬ ભાગનર(નગર) વા. છે ૭૮૧ સિભર વસાઈ મધ્યે સુરતને કિલો ફિરંગિઈ કરાવ્યું. તિહાં થોડા લેક વસતા. એહવે સં. ૧૬૨૪ જહાંગર પાતસાહ રાંનેર આવ્યો. રાંને રવાસી કોટીવજ નાકુર (નખુદે ) તેણે પાનેરથી તે વરીઆવ ૩ ગાઉ સુધી કિનખાપનાં પથરણાં પાથરીને સેહેર પાતસાહને પધરાવ્યા. સાહી પ્રસન્ન થયો. માંગમાંગ. તિવારે સેઠ હાથણીને સંજોગ જેવાનું માંગ્યું. સાહે ના કહી જે–હાથણને સંગ લેતાં તાહ દ્રવ્ય ભાસે. માન્યું નહિ. સોગ થયો. તે નાકુરાની લક્ષમી નાસ પામી. પાતસાહે જહાં ગીરપુર વા. એ પોતસાહની પાતર ના સૂરજ, તિણું પાતસાહની રજાથી સં. ૧૬૨૫ સૂરત વસાવ્યું, અને સવાલ પીસા શ્રાવક તે ગોપી અ ૧૫૦૦ કરો , Page #69 -------------------------------------------------------------------------- ________________ પાવલી-સરચય, ભા. ૨ પુરું વાચ્યું. ૧ પીતલાવ અને ચૌમુખી વાવ કરાવી, અને સં. ૧૬૭૯ વર્ષે સૂરજમંડણ પારસનાથજી સેનસૂરિજી પાસેં પ્રતિષ્ઠા કરાવી. સૂરજ મંડણજીની પલાંઠી તથા પાછું લખ્યું છે. (સં. ૧૬૭૯) એહ જ વરસમાં કાવિ ગામમેં સાસુવહુનાં દેહરાની પ્રતિષ્ઠા થઈ. સં. ૧૪૦૩ સાંગાનેર વો. હવે જૂનાં ખેંડા લિખે છે– ઉજેણુ જૂનો ખેડે, ભરૂઅચ્ચ, પાલી જૂને ખેડે, અજ. મેર, દિલિત, ભિનમાલ, જાલેર, તે સોનગઢ, ચિત્તોડ, કાલંદ્રી, સિરોહી પાસે તેમાં જરાસિંઘને જરાકંમર બલિ મુ. કાદ્રિ, પીરાનપટ્ટણ, લાહાર, મેવાડમેં ગંગાવતી, આઘાટપુરપટ્ટણ, આહેડ એ ત્રણે એક જ નામ છે. તે જૂને ખેડે. ખંભાત, રાયથલ, ચંપા, પાવા, રાજગ્રહી એ જૂને ખેડા, પાડલીપુર તે પટ્ટણા, જૂને ખેડે, કુપદીને ગામ ધુનાડો જૂને ખેડે. ચંદરાજા પર તે વિમલાપુરી નામ. દેવદ્ધિ ક્ષમાશ્રમણ જઇ પુસ્તક લિમાં તે વારે વલભીપુરનું બીજું નામ આજ વર્તમાન વલા, ચમારડી ત્રીજું નામ, એ જૂને ખેડે. ઈડર તથા બ્રહ્માની ખેડ જૂનો છેડે, વૈરાટ તે ધોળકું, એ જૂને ખેડે. ભરતપુર ડીગ જુને ખેડે * દુહા –મહાતપસર આ૦ શ્રી જગતસૂરિવર્ણન– જગતચંદ્ર ગુરુ હીરલા, તપગચ્છ બિરદ ધરાય; શ્રી આઘાટપુર થકી, નયર ઉજેણી આય. સંધ સુણ હરખિત હુએ, હય ગય રથ સુખપાલ; બહુ આડંબરથી કીઓ, નગરપ્રવેશ વિસાલ, બહુ બાલા ગુરુ આગ, વસ્તિક કરે ઉદાર; ભાવે ગહેલી હરખભર, શ્રવણે સહુ નરનાર, Page #70 -------------------------------------------------------------------------- ________________ સાહલન-પાવલી-પાસ અથ ગહુલી અમૃત સરખી રે, સુણિઈ વીરની વાણી, અતિમન હરખી રે, પ્રણામ કેવલનાંણ. (એ આંકણું). જે જનગામીની પ્રભુની વાણું, પાંત્રિય ગુણથી ભાખે; પૂરવ પુન્ય અપૂરવ જેહનાં, પ્રભુ વાણું રસ ચાખે. અ. ૧ જેહમાં દ્રવ્ય પદારથ રચના, ધરમાધરમ આકાય; પુદ્ગલ કાલ અને વલી ચેતન, નિત્યાનિત્ય પ્રકાસ. અ૦ ૨ દ્રવ્ય ગુણ ને પર્યાય પ્રકાસું, અતિ નાસ્તિક વિચાર નય સાતેથી માલકેષમેં, વરસે છે જલધાર. અ. ૩ ગુણ સામાન્ય વિશેષ વિસે, દેય મલી ગુણ એકવીસ તસ ચઉભંગી ગ્યાર નિક્ષેપે, ભાખે શ્રી જગદીસ. અ૦ ૪ ભીલ દષ્ટાંતે ખેચર ભૂચર, સુરપતિ નરપતિ નારી; નિજનિજ ભાષાઈ સહુ સમઝે, વાણીની બલિહારી. અ૫ નંદીવરધનની પટરાણી, ચઉમંગલ પ્રભુ આગે; પૂર્વે સ્વસ્તિક મુગતાફલને, ચઢવા સિવગિરિ પાશે. અ૦ ૬ ચ8 અનુજોગી આતમદરસી, પ્રભુ વાંણ રસ પીજે; દીપવિજય કહે પ્રભુતા પ્રગટે, પ્રભુને પ્રભુતા દીજે, અ૦ ૭ I ઈતિ વીર ગહુલી છે ચહ૭પમા મહુલીઅથ પુનઃ નવગ્રહસદશેપમા, ગુરુગુણમાલા બાલા ગાયતે– હાલ–૨૬ (પીઠી ચોળો પીઠી ચોળો પીતરાણી રે–એ દેશી) : તથા (પહેલા સ્વામિ સીમંધરા, બીજા દેવ જુગંધર–એ દેશી) મારા ગુરુજી છે મોહનગારા રે, વારિ જાઊં જ્ઞાનતણ ભંડાર છે. (એ આંકણું) કઅિ ન રાખું ક્રોધ કષાય રે, જેહના ગુણ છત્તિસ ગવાય છે. મા. ૧ ગુરુજી ગ્રહગણ ઓપમા છાજે ૨, તખતે ગણપતનાથ બિરાજે રે, વરસે વાણી તે અભિય સમાણી રે,જેહની મધુરતા સરસ કહાંણી રે.મા. ૨ Page #71 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવોસમુરચય, ભા. ૨ ગુરુનું રવિ જીમ તેજ અપાર રે, વારે મિથ્યામત અંધાર રે, તારે ભવિજનને હિત દાખી છે, જેને સૂત્ર સદા છે સાખિ છે. માત્ર ૩ ચંદ્રવદન કમલ નિત દીપેરે, ગિરુઓ સોલ કલાને જી રે, એહની સોમ્ય દશાને આગે રે, કેહને ઓપમ નાવી લાગે છે. માત્ર ૪ માહરે મગલ સમ ગણધાર રે, સાસન ભ વષારણહાર રે, દક્ષી પ્રતિપક્ષી ગુણધાર રે, નિરખે અદ્દભુત તનુ આકાર છે. માત્ર ૫ ગુરુની બુદ્ધિ સદા છે સુદ્ધિ રે, ગુરુછ નહિ રિપુગ્રહથી વિલદ્ધ છે; અભિનવ ગ૭ તણે મંડાણ , દીપે વાદી તિમિર કો ભાંણ . મા૦ ૬ ગુરુ ગુરુજીની બુદ્ધિ પ્રચંડ ૨, કંઠે સરસતિ વાસ અખંડ રે, પૂજ્ય જલધરની પરં ગાજે રકમતિ કરવી તણા મદ ભાંજે રે. મા. ૭ ગુરુ સદા શુક્રપરે ઉનમાદ, ગુરુજીની જીભલડીમાં સવાર રે, હું તે લલિતળિ પ્રણમું પાય રે, ધન્ય ધન્ય જે દિન વંદન થાય રે.મા. ૮ પૂજયજીની વેગગતિ શનિ સરખી રે, મહે તે ડગલે ડગલે નિરખી રે, હંસ ને ગમંદ સરખા હરાવે રે, તેણે બીજો એહ સમ ના ૨. મા. ૯ પાલે પંચ મહાવ્રત ભાર રે, ટાલે સાવદ્ય જોગ વેપાર રે, ધારે જીવદયા ઉપગાર ૨, આરે પંચમે છે આધાર રે. મા ૧૦ કીતિ જેહની દશ દિસિ વ્યાપી રે, વેલી જસની સઘલે થાપી રે ? ગણધર સેહમના પટધાર રે, સાસન સંભ વધારણહાર છે. મા ૧૧ ગુરુજી ધર્મ સૌડીય ગાંભીય રે, પાલે ચરણ ધરમ સવવીય રે; નિયદિન અપ્રતિબંધ વિહાર રે, સમદમ ખત્ય શિક આચાર રે. મા ૧૨ ઈમ મેં ગ્રહગુણ ગુરુગુણ ગાયા રે, સહુને સુણતાં માંમ સવાયા રે, આંગણે કહપતરુવર ફલિયા ,દીપવિજયના વલભ મલિયા રે, મા ૧૩ હા ઈમ ગુણમાલા ગુરુ તણું, ગાવું મધુર વેણુ, - મુગતા કુસુમ વધાયકે, ગુરુમુખ નિરખે નેંણ. ધરમલાભ દેઇ રે, આણી ધરમ સનેહ, પર ઉપકારી જગગુરૂ, વરસે જ ઘન મેહ. ૨ Page #72 -------------------------------------------------------------------------- ________________ હમકુલન-પાવલી-પાસ જ્ઞાનમાહાગ્યવન સુણે ભવિક જન ઈકમના, જ્ઞાન સમો નહિ કોય; જ્ઞાનેં સંકટ સવિ ટલે, જ્ઞાને મંગલ હેય. ૩ દસપૂરવધર મુનિવરા, જેહ પ્રકા જ્ઞાન. તે તીર્થકર સારીખું, પ્રકૃમિજે ઈકિધ્યાન. દ્વાલ-૨૭ (આદિત કહે હું માનવી ને, આદીસરને ધ્યાઉં છ–એ દેશી) જ્ઞાનાવરણ ક્ષય કરીને, બધે પુન્ય અનંતજી; તે પામે કઈ જ્ઞાનને, ઈમ ભાખે શ્રી ભગવતજી. ૧ જ્ઞાન અપૂરવ ધન છે જેહને, તે લહે આદર માંનજી; સહુ પંડિતમાં રાજસભામાં, પામેં બહુ સનમાનજી. અભવ્ય જીવને પૂરવલબ્ધિ, ન કહી સૂત્ર મઝાર; પ્રાપ્તિરૂપ છે ભવ્ય જીવને, પાંચે જ્ઞાન ઉદારજી. ત્રિપદી પાંમી તીર્થંકરથી, મુહૂરતમાં તતખેવજી; દ્વાદશાંગીની રચના રૂડી, ગુંથે ગણધર દેવજી. પૂરવધર મેટા ગીતારશ્ય, સરખાં જેહનાં જ્ઞાનજી, દીપવિજય તે જ્ઞાનને નમતાં,પ્રગટે લબ્ધિ નિધાન છે. ૫ છે ઢાળ ૧. વાલ-૨૮ (ઝીણા ઝરમર વરસે મેહ, ભીજે મારી ચેનલડી–એ દેશી) તથા (મારે દીવાલી થઈ આજ, જિનમુખ જેવાને–એ દેશી) જગમાં ઉપગારી ઘણુ પણ, નહી કે જ્ઞાન સમાન રે, લેકિક રૂપ છે સહુએ બીજા, લોકોત્તર છે જ્ઞાન. જ્ઞાનને વંદે રે, જીમ પામે પરમાણંદ. (એ આંકણી) ૧ કામધેનુ ને ક૯પતા પણ, નહીં કેઈ તારણ રૂપ રે, તારણ રૂપ જ્ઞાન છે જગમાં, જાણે જ્ઞાની સહુ રૂ૫. જ્ઞાન૨ ઉપમા જ્ઞાની જ્ઞાનને બહુ, છાજે છે જગમાંહે રે, મહાગોપ મહામાંહણ ને વલી, નિયમિક સથવા. જ્ઞાન છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪ પટ્ટાવદી-સમુચ્ચય, ભા. ૨ 'ચમ અંગે સેહમ ગણધર, વંદે શ્રુત ભગવાન રે; તે જગલાચન જ્ઞાનને વંદા, વલી કરવા બહુ માંન રે. જ્ઞાન૦ ૪ જ્ઞાનતાં બહુ માન કરે તા, પામે નહી સંદેહ રે; દીવિજય કહે` જ્ઞાનને સમા, જીમ બાપઈ મહુ, જ્ઞાન॰ ૫ || ઢાળ ૨ || હાલ—૨૯ ( અવિનાસીની સેજડીઈ રંગ લાગ્યો, માહરી સજની~એ દેશી) ધ્યાતા ધ્યેય ને યાંનજી; ચેતન પરમ નિધાન. જ્ઞાનને સેવાજી (એ આંકણી) ૧ જે, પુદ્ગત ગુણુ પર્યોયજી; † જ્ઞાન વિના જાણે નહીં જ્ઞાન વિના જાણે નહીં જે, અસ્તિ નાસ્તિ સહાય. જ્ઞાન૦ ૨ જ્ઞાન વિના જાણે નહીં જે, સહજ સભા વિભાવજી; જ્ઞાન વિના જાણે નહીં જે, ભેદ છંદના ભાવ. જ્ઞાન૦ ૩ જ્ઞાન વિના જાણે નહીં જે, હનિ વૃદ્ધિ રૂપજી; જ્ઞાન વિના જાણે નહીં જે, માહ મિથ્યાતવિ રૂપ. જ્ઞાન૦ ૪ જ્ઞાન વિના જાણે નહીં જે, કાંઈ પુદ્ગલના ખેલ; જ્ઞાન વિના જાણે નહીં જે, પરમાનદી ગેલ. જ્ઞાન૦ ૫ જ્ઞાન વિના જાણે નહીં જે, જીણી જીણુાગર જેઠજી; દીપવિજય કવિરાજ જ્ઞાનથી, જાણે સઘણા તેહ. જ્ઞાન॰ f ॥ ઢાળ ૩ । હાલ ૩૦ (વિ તુમે વા રે, સંખેસર જિનરાયા—એ દેસી ) જ્ઞાની જ્ઞાન તમે રસ ઝીલે, નિમ'લતા ઉપજાવે, જ્ઞાની જ્ઞાનની ભક્તિ કરતાં, જ્ઞાન અમાષતા જાવે. ભવિ દિલ ધરી રે જ્ઞાનતણી સુખલડી ( એ · આંકણી ) ૧ કેવલીની પરે ચૌક પૂરવધર, ભાખે દ્રવ્ય અનતા; અસંખ્ય શવની વાત પ્રકાસે, વંદો જગ જયવંતા, જ્ઞાન વિણા જાણે નહી. જે, જ્ઞાન વિના જાણું નહીં જે, શ ક Page #74 -------------------------------------------------------------------------- ________________ સાહમકુલીન-પટ્ટાવલી-સસ મેાટાનાં જે પાસાં સેવે, તે માાં પદ પાવે; જ્ઞાનપ્રભુની ભક્તિ કરતાં, જ્ઞાન અભેષતા જાવે. આગમ નાચ્યાગમના અથ, સાંભયૈ। એકધ્યાન; આગમ તા શ્રુતજ્ઞાન હીજે, નાખાગમ શ્રુતજ્ઞાન તે સહુ લહિ ભક્તિ કરતા, જ્ઞાન તથી અલિહારી; દીપવિજય વિરાજ જ્ઞાનને, સેવે બહુ નરનારી. શહ || ઢાળક | પ ભ દ ક્ષ હાલ ૧ (એ આયા હૈ તુમ'તો લસકર, ઘટા ઉમટી શ્રાવનકી—એ દેશી) તથા (હું તેા પ્રમું ( હરખીજી—એ તીથ માત્રની બીજી ઢાલની દેશી). મતિના ભેદ કહ્યા અઢચાવીસ, શ્રુતના ચા લહાવેજી; ષટ્ અવધના ક્રાય મનપજ્જા, કેવલ એક કહાવે. વિ તુમે સેવા ૨, સેવા ૨ ઉપગારી ઉછરંગે. (એ આંકણી) ૧ સહુ મતી ભેદ એકાવન થાને, નદીસૂત્ર મઝારજી; ભગવતિ સૂત્ર અને પન્ના, માંડે બહું અધિકાર. ભ ભરતરાય નિજ જિ સમાર્યો, લઉં તસ અલિહારીજી; મિથ્યા તમ અ ંતથી દૃલિયા, અજરામર પદ ધારી. શરૂ શાંની જ્ઞાનતી વ્યાસાતન, વાજતા શિવ લેાકાજી; પ્રગટે પથમ ભાણ વાર, જાણે સાકળલેાા, લ જ્ઞાન—તરી અવલબી મુનિજન, વ્યવસાયર ઊતરીઈ; વિરાજ દીપ વસ્તત્ત તી પ્રને, અવિચલ વી વધશ૦ ] ઢાળ પી ક્લસ સેવિઇ શ્રુતાજ ઇંવિધિ, પામીઇ જીમ જ્ઞાનને, જ્ઞાનનાં બહુમાન કરીને, દીજીઇ વલીદાનને; પ્રેમરત્ન ગુરુ જ્ઞાન નિપુણી, આત્મજ્ઞાનને અનુસરા, દીવિજય કવિરાજ જંપે, સહજમે' ભવધિ તા. ૧ Page #75 -------------------------------------------------------------------------- ________________ પાવલીન્સમુરચય, ભા. ૧ ઇતિ શ્રીજ્ઞાનવરણન એ પાંચ ગિરવી સ્તવ, સૌભાગ્ય પંચમી દિને જ્ઞાન પાછલ ૫૧ ફેશ કરતાં ગવાઈ તથા પડિકમણામેં રાતિજગમેં ગાવે. દુહા શિખામણ જ્ઞાનાવરણ કરમ જે, અનંત કરમ સમુદાય સમય સમય સાતે કરમ, બાંધે ચેતન રાય. - ૧ શિખામણ ચેતન સુણે, સકલ સભા સમુદાય; લાઇવ કમિ છવડા, સુgિઇ એકચિત્ત લાય. ૨ હાલ––ઈર (જાવડ સમરા રે ઉદ્ધાર–એ દેશી) તથા (ગાપી મહી વેચવાને ચાલી, મટુકીમે ગોરસ ઘાલી–એ દેશી). ચિત સમરું વીર જિશું, એ તે સિવતરુ સુખને કં; જીવને શિખામણ કહું છું, જે આગમથી સહુ કહું છું. જીવ ઘણું ઘણું કહીઇ, જિનઆણા સિર પર વહી. (એ આંકણું) ૧ સમયાવલીથી સહુ આણે, કાલચક્ર અનંતાં જાણે, જીવ ભમિ નરક નિકે, મિથ્યાત તણું મન મોદે. જીવ૦ ૨ વણસ્સઈમેં કાલ અનંતે, જીવ ભમિયો બાધિ અલહંતે; ચૌદ રાજમેં એ કોઈ ઠાણ, ફરસ્યા વિણું નહિં ? સુજાણ. જીવ. ૩ જીવ પોતા પુન્ય તપાસે, કઈ અવસર આવે વિમાસે; તે તે સહજ સભાવ ન જાણ, વિભાવતણે મત તાણો. જીવ૦ ૪ રત્નત્રઇ તે સહજ સભાવ, કર્મબંધ તે કહીઈ વિભાવ; રત્નત્રયી તે તારું સરૂ૫, વિભાવ તે કહિંઈ વિરૂ૫. જીવટ ૫ કેઈ પુર્વે નરભાવ પાયે, વલી શ્રાવકકુલમેં આ સુદ્ધ દેવ સુદ્ધ ગુરુ મલિયા, સદુહણા વિના જગ લિયા. જીવ૦ ૬ જમાલી સરખા કહાઈ એ તે નિદ્ભવ સૂત્રે જણાઈ ઉત્તરાધ્યયને સાત વખાણ્યા, કાલ અને તે સમયેં અજાણ્યા. જીવ૦ ૭. જિનઆણું સાચી ધરીઇ, તે તેં હેંલા સિવપદ વરીઈ; જિન વયણમાં સંસય બાલં, તે તે કુમતિ કદાગ્રહ તેä. જીવટ ૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ સાહમાલન-પાવલી-પાસ અભવ્ય બાપને પુત્ર પતે, તે તે જિનઆણા સહતે; કાલિક ચેરને સુલસે દાખે,તે તે ઉપદેશમાલામેં ભા . જીવ૦ ૯ જિનવયણ શ્રવણે સુણીઇ, જિનવયણમાં સંસય ન ગણાઈ દ્રવ્ય લેક અલેક વિચાર, જે જીવાભિગમ અધિકાર. ૧૦ ૧૦ ઈત્યાદિક જિનની રે વાણી, સાંભલો ભવિ ગુણખણ, જીવણ રૂડી કરજે, ભવિ ભવજલ વેલા તરો. જીવ૦ ૧૧ માહરે તે નથી કાંઈ સાંસ, ગુણી જન તમે કાંઈ વરસે; શ્રદ્ધા માહરે એ છે સાચી, જીમ મોર જુઈ છે નાચી. જીવ૦ ૧૨ સાસનને જે આણકારી, તસ વારી જાઉં વાર હજારી, એ શિખામણ જે ગાઈ, દીપવિજય તે બધિ નિપાઈ. જીવ. ૧૩ દુહા પાહિણીતાણા ઈશુ અવસર શ્રેતા સકલ, પૂછે શ્રી ગુરુરાજ; કૃપા કરી ઉપસિઈ, રેસહિણી ફલ સામ્રાજ. કેહની પુત્રી કુણ વધુ, કવણ પુન્ય વડ હેત; કિણ વિધિ સંજમ સિવ વરી, હવામી પુત્ર સમેત. જગતચંદ્રસૂરિ ઉપદિસે, શ્રવણે સહુ નરનાર; દેખી અવસર પૂજ્યજી, ભાઍ સમય વિચાર. ઢાલ-૩૩ ( હરે મારે ઠામ ધરમના સાડા પચવીસ દેશ જે-એ દેશી ) તથા (હરિ મહારે જોબનિયાને લટકે દહાડા ચાર જે–એ દેશી) હરિ મારે વાસુપૂજ્યનો નંદન મઘવા નામ જે, રાણી તેહની કમલા પંકજયણી રે લોલ, હાંર મારે આઠ પુત્ર ને ઉપર પુત્રી એક જે, માતપિતાને વાહલી નામે રેહણી રે લોલ, ૧ હાંરે મારે દેખી જેવા વય નિજ પુત્રી ભૂપ , સયરા (સ્વયંવર) મંડપ માંડી નૃપ તેડાવીયા રે લોલ; હાં રે મારે અંગ અંગ ને મરુધર કેરા રાય જે, ચતુરંગી જેથી ચંપા આવીયા રે લોલ. ૨ Page #77 -------------------------------------------------------------------------- ________________ પાવલી-સમુચ્ચય, ભા. ૨ હાં રે મારે પૂરવ ભવને રગે રહિણી તામ જે, ભૂ૫ અસેકને કઠે વરમાલા ધરે રે લોલ, હાં રે મારે ગજ રથ ઘડા દાન અને બહુ માન જે, દેઈ બોલાવી બેટી બહુ આડંબરે રે લોલ. ૩ હાંરે મારે રોહિણી રાણી જોગવતાં સુખભેગ જે, આઠ પુત્ર ને પુત્રી ચાર સોહામણી રે લોલ, હાંરે મારે આઠમા પુત્રનું લોકપાલ છે નામ જે, તે ખેલે લેઈ ગેરેં બેઠી ભામિની રે લોલ. ૪ હાંરે મારે એહવે કેઈક નગર વણિકને પુત્ર જે, - આયુક્ષથી બાલક મરણદશા કહે રે લોલ; હાંરે મારે માતપિતાદિક સહુ તેહને પરિવાર જે, રડતાં પડતાં ગોખલે થઈને વહે રે લોલ. ૫ હાંરે વારી તે દેખી અતિ હરખી હિણી તાંમ જે, પિઉને ભાઍ નાટિક કુણ એ જાતનું રે લોલ; હાંરે વારી દીપ કહે એ પૂરવ પુન્ય સંકેત જે, જનમથકી નવિ દીઠું દુઃખ કઈ વાતનું રે લોલ. ૬ છે. ઢાળ ૧ | હાલ-૩૪ (આઘા આમ પધારો પૂજ્ય, અમ ઘર હરણ વેલા–એ દેશી) પિઉ કહે જેવા મદમાતી, સહુને સરખી આયા; તે બાલકના દુખથી રે, તુઝને હેય તમાસા. બાલ બાલ વિચારી રાજ, ઈમ કિમ કીજે હાંસી. (એ આંકણી) ૧ રાઈ રીસ કરી ખેલેથી, પુત્રને ખેંચી લીધા રોહિણી રાંણી નજરે જોતાં, ગોખથી નાખી દીધે. બોલો ૨ તે દેખી સહ અંતેઉરમાં, રુદન પુકાર તે કીધે; રોહિણી ઈમ જાણે જે બાલક, કેઈઈ રમવા લીધે. બેલો૩ નગર તણે રખવાલે દેવે, અધર ગ્રહ્યો તિહાં આવી સોનાને સિંહાસન થાયે, આભૂષણ પેહેરાવીબેલેટ ૪. Page #78 -------------------------------------------------------------------------- ________________ સોહમકુવન-પટ્ટાવલી-વાસ _ ૬૯ નગરલોક સહુ ભાગ્ય વખાણે, રાજા વિસ્મિત થા; દીપ કહે જસ પુન્ય સખાઈ, તિહાં સહુ નવનિધિ આવે. બેલ૦ ૫ I ઢાળ ૨ | હાલ-૩૫ (મુનિસુવ્રત જિન! અરજ હમારીએ દેશી) એક દિન વાસુપૂજ્ય જિનવરના, અંતેવાસી મુનિરાજ વાલ્લા; રૂપકુંભ મેં સ્વર્ણકુંભ, ચઉ જ્ઞાની ભવ જહાજ વાહા. રોહિણી તપફલ જગ જયવંતે. (એ આંકણી). ૧ પાઉં ધાર્યા પ્રભુ નયર સમીપે, હરખે રહિણીકંત વાલા; સહુ પરિવારમું પદજુગ વંદી, નિસુ ધરમ અનેકાંત વાલ્ડા. ૨ કર જોડી નૃપ પૂછે ગુરુને, રહિણી પુન્ય પ્રબંધ વાહા સ્પે કીધું પ્રભુ સુકૃત ઈણીઈ, ભાખે તે સયલ સંબંધ વાહૃા. ર૦૩ ગુરુ કહે પૂરવ ભવમાં કીધે, રોહિણીત૫ ગુણખાણ વાલ્લા; તેહથી જનમ થકી નવિ દીઠું, સુખ દુઃખ જાણ અજાણ વાહા. ૦૪ ભાખે ગુરુ હવે પૂરવ ભવન, રોહિણીને અધિકાર વાહા દીપ કહે સુણો એકચિત્તે, કર્મપ્રપંચ વિચાર વાહા. ર૦૫ || દાળ ૩ છે. હાળ-૩૬ (હું તે મેહિ રે નંદલાલ મોરલીને તાને–એ દેશી) તથા (હારે દિવાલી થઈ આજ, પ્રભુ મુખ જેવાને–એ દેશી) ગુરુ કહે જંબૂક્ષેત્ર ભારતમાં, સિદ્ધપુરનયર મઝાર રે, પૃથવિપાલ નરેસર રાજા, સિદ્ધમતિ તસ નાર. રાજન ! સુણુ ૨, ઈહ પૂરવભવ અધિકાર દિલમેં ધરા રે (એ આંકી) ઇક દિન આવ્યા ચંદ્ર ઉદ્યાને, શણી મેં રાજન રે, ક્રીડા નવ નવ ભાતે, જે કમ નિદાન. રા૦ ૨ એહવે કોઈ એકમુનિ તિહાં આવે,ગુણસાગર તય નામ રે, રાજા તે મુનિવરને વંદી, રાણીને કહે તામ, ર૦ ૩ Page #79 -------------------------------------------------------------------------- ________________ co પદાવલી-સમુwય, ભા. ૨ ઊઠો એ મુનિને હરા, જે હેય સુદ્ધ આહાર રે, નિસ્ણ રાણીને મુનિના ઉપર, ઉપને ક્રોધ અપાર. રા૦ ૪ વિષય થકી અંતરાય થયો તે, મનમાં બહુ દુઃખ લાવે છે, રીસે બલતી કડવું તુંબડું, તે મુનિને હરા. શ૦ ૫ મુનિને આહારથકી વિષ વાપ્યું, કaષરમ તિહાં કીધું રે; રાજાઈ રાણીને તખિણ, દેશનિકાલે દીધે. ૨૦ ૬ સાતમેં દિન મુનિહત્યા પાપે, ગલતઢ થયા અંગે રે, કાલ કરીને છઠ્ઠી નરકે, ઉપની પાપ પ્રસંગે. રા. ૭ નારકી મેં તિર્યંચ તણા ભવ, ભટકી કાલ અનંત રે; દીપ કહે હવે ધમ જેગને, કહિર્યું સરસ વૃત્તાંત. ર૦ ૮ આ ઢાળ છે * કાળી૩૭ (અલસર અવધારીઈ કેસરિયાલાલ–એ દેશી) તે રાણી મુનિપાપથી કેસરિયાલાલ,ફિરતી ભવચક ફેર રે રાજેસરલાલ તાહરા નયરમાં ઉપની કે, ધનમિત્ર શેઠને ઘેર રે રાવ જુઓ જુઓ કમવિટંબના કેસરિયાલાલ (એ આંકણી) ૧ બનાવતી કુખેં ઊપની કે, દૂરગંધા તસ નામ રે ; નગરવણિકના પુત્રને કે, પરણાવી બહુ માન રે. રા૦૦ ૨ સુખસયાનેં ઉપર કે, આવી કંતને પાસ રે રા; બહુ દુરગંધતા ઊછલી કે, સવામી પામ્યો ત્રાસ રે. રાજુ ૩ મઠો પરદેશ ગયો કે, હૈ હૈ કમરવભાવ ૨ રા; એક દિન કન્યાને પિતા કે, ગ્યાંનીને પૂછે વિભાવ ૨. રાજુ૪. ગ્યાનીઈ પૂરવભવ સહુ કે, ભાખે સહુ અવજાત રે ; ફિરી પૂછૅ ગુરુરાજને કે, કિમ હાય હવે સુખસાત ૨. રાજુ. ૫ શરુ કહે રોહિણી તપ કરે કે,સાત વસ સાત માસ રે રા હિણી નક્ષત્રને દિને કે, ચેવિહાર ઉપવાસ રે. રાજુ. વાસુપૂજ્ય ભગવાનને કે, પૂજે કરી સુભ ભાવ રે રા; ઈમ એ તપ આરાધતાં કે, પ્રગટે શુદ્ધ સ્વભાવ છે. રાજુલ ૭. Page #80 -------------------------------------------------------------------------- ________________ સાહબકુલરન-૧ઢાવલી-રાસ ૭૧ કરો તપ પૂરણ થઈ કે, ઉજમણું ભલે ભાત રે રા; એહથી એક ભવ અંતરે કે, લેહેં યે જયોતિ મહંત રે. રાજુ૮ ઈમ મુનિ મુખથી સાંભલી કે, આધી તપ સાર રે રા; એ તાહરી રાંણ થઈ કે, રોહિણું નામ નાર ર. શાહજુ ૯ ઈમ નિસુણી હરખ્યા સહુ કે, રહિણી ને વલી રાય રે રા; દીપ કહે મુનિ કુંભને કે, પ્રણમી નિજ ઘર આય છે. રાત્રે ૧૦ ઢાળ ૫ દ્વાલ-૩૮ (ભરત નૃપ ભાવશું એ—એ દેશી). એક દિન વાસુપૂજ્યએ સમોસર્યા મહારાજ નમો જિનરાજજીને એક રાય ને રેશહિણું હરખીયાં એ, સિદ્ધાં સઘલાં કાજ. ન૦ ૧ બહુ પરિવારમું આવિયા એ, વદે પ્રભુજીના પાય ન; પ્રભુ મુખથી વણી સુણી એ, આણંદ અંગ ન માય. ન. ૨ રાય ને રહિણી બેહુ જણે એક લીધાં સંજમ ખાસ નવે; ધન ધન સંજમધર મુનિ એ, સુરનર જેહના દાસ ન૦ ૩ તપ તપી કેવલ પલ લહી એ, તાયાં બહુ નરનાર નવ; શિવપદ અવિચલ પદ લહે એ, પામ્યાં ભવને પાર. ન. ૪ ઈમ જે રોહિણી તપ કરે એ, રહિણીની પરે જેહ ન ; રાજપુત્ર ધન રિધ કહે એ, વલી અજરામર ગેહ. ન૦ ૫ ધનધન વાસુપૂજ્ય તીર્થને એ, ધનધન રહિણુ નાર ન ; એ તપ જે ભાવે કરે છે, પામે તે જય જયકાર. ન. ૬ સંવત અઢારઓગણસાઠને(૧૮૫૯)એ, ઉજાલ ભાદ્ર માસ નવે; દીપવિજય ત૫ ગાઈએ એ, કરી ખંભાત માસ. ન. ૭ / ઢાળ ૬ લશ. શ્રી વાસુપૂજ્ય જગપૂજ્ય સાહેબ, તાસ તીર્થ એ થયાં; ઔર પુત્રી ને આઠ પુત્રથી, દંપતી મુગતે ગયાં. Page #81 -------------------------------------------------------------------------- ________________ પાવલી-સમુયય, ભા. ૨ તપગચ્છવિજયાનંદ પટધર, શ્રી વિજયલક્ષમી સૂરીસરુ; તાસ રાજે સ્તવન કીધું, સઘલ સંઘ અહંકરું. સકલ પંડિત પ્રવર ભૂષણ, પ્રેમરત્ન ગુરુ ધ્યાયા; કવિ દીપવિજયે લાભ હેતે, રહિણી ગુણ ગાયા. | ઇતિ રોહિણી ત૫ વિષયે રહિણી કથા | દુહા સંબંધ સૂણી રોહિણી તણા, સકલ સભા તિણિ વાર કઈ ભાવુક ભવિજના, હરખિત હૃદય મઝાર. શિહિણી વ્રત કઈ ઉચ્ચર, કઈ પંચમી શૃંણખણ, કેઈ નિયમ બત આદર, પરભવ સુકૃતકમાંણ. ભગવાન શ્રી મહાવીરસ્વામીના આયુષ્યને પ્રશ્નોનતિણ સમયે શ્રોતા ભાવિક, પછે શ્રી ગચ્છરાજ વીર જગતગુરુ આઉખું, બહેત્તર વરસ કહાય. ચૈિત્ર સુદી તેરસ જનમ, દીવાલી નિરવાણ; વરસ બહેત્તર કિમ મિલે, કહિંઈ ગુરુ શ્રુત જાણ તવ ગુરુ કહે શ્રોતા સુણે, વાતિક લેશ વિચાર - સુણતાં સહુ સંસય ટલે, પ્રગટે આતમ પ્યાર. ૫ અથ લૌકિક ભાષા હમણાંના વર્તમાન ટીપણાના વર્ષ ૧ના દિવસ ૩૫ છે, અને ત્રીજે વરસ માસ ૧ વધે છે. અને જેનને ટીપણું વર્ષ ૧ના દિવસ ૨૬૦ છે. કારણ માતા પિતા વધari નરેંદવાર દિવાળે એ પાઠ પ્રમાણે વરસ ૧ના દિવસ ૩૬૦ એ તે સિદ્ધાંતની પરિપાટી છે. પણ વર્ષ વર્ષ પ્રતિ દિન ૨ ઘઉં ૫લ મા ઘટે છે. એ ઘટ પ્રમાણે વર્ષ ૧ના દિવસ ૩૫૮ થાઈ છે. હવે વીર મહારાજ ચૈત્ર સુદી ૧૩ જમ્યા. અને કાતી વક્રિ O) અમાવાસ્યાઈ મોક્ષ ગયા. એ તે ૭૨ વર્ષ પૂરાં મિલ્યાં નહિ. ત્રણ દિન ઘાટ પાંચ માસે છે મોક્ષે ગયા અને પુરાં બહેતર કીમ કહે છે? તેહને ઉત્તર એ જે ત્રણસેં હે મેં Page #82 -------------------------------------------------------------------------- ________________ શાહમાન-પાવલીરાય સાઠના પાઠ પ્રમાણે ૭૨ વર્ષના દિવસ ૨૫૯૨૦ (પચીસ હજાર નવસે ને વીસ) થાઈ, પણું વર્ષ પ્રતિ દિન ઘડી ૧ પલ મા ઘટે તે ઘટની તરફના ૧૪૭ દિવસ જઈ તે વારે ૨૫૭૭૩ (પચીસ હજાર સાતસે ત્રણેત્તર) રહ્યા. તેની ગણના કરતાં કાતિ વરિ અમાવાસ્યાઈ મોક્ષ. - ૧ ગ્રહસ્થાવાસ ગૃહસ્થાવાસ બત્રીસ દિન ઓછે ૩૦ વર્ષ. તેહના દિવસ ૧૦૮૦૦, તે મધ્યેથી દિન ૭૪ ઘટના તથા બીજા ૩૨ દિન ઘટાડતાં બાકી દિવસ ૧૦૬૯૨ એટલો ગ્રહવાસ સંખ્યા જાણવી. ૨ છઘસ્થાવસ્થા છમસ્થવર્ષ ૧૨, માસ. ૬, દિન ૧૫, તેના દિવસ ૪૫૧૨ (૪૫૧૫) તે મધ્યેથી દિવસ ઘટના ૭૪, તિવારે માગસર વદી ૧૦ દીક્ષા અને વે. સુદ ૧૦ કેવલ હુએ. ૩ કેવલાવસ્થા કેવલાવસ્થા વર્ષ ૩૦, તેહના દિન ૧૦૫૬૫, તે મધ્યેથી ૭૪ ઘટના. બાકી ૧૦૫૨૯ એટલે કેવલકાલ. સરવાળે વર્ષ ૭૨, ઘટના ૧૪૭ બિન જાતાં વર્ષ ૭૧, માસ ૧, દિન ૩. અથ પૂર્વપરિપાટી લિખ્યતે –આ. શ્રી. કેન્દ્રસૂરિન– જગતચ% સરિતણા, દેય હૂઆ પટધાર; પેંતાલીસમા પટધરુ, દેવેન્દ્રસુરિ ગણધાર. વસ્તુપાલ વડ બંધ, તેજપાલ લઘુ અંણ; પુત્ય પ્રભાવે ભુજબલી, ભાગ્યબલી ગુંણખાણ. તેહને ઘેર લહિઓ હુતે, વિજયચંદ્રજી નામ; દેવભદ્ર વાચક કને, પ્રવૃો ગુણધામ. દેવેન્દ્રસૂરિ વિભુરાજજી, વિજયચંદ્ર સૂરિરાજ; દે ગુરુભાઈ સૂરિવર, જગતચંદ્ર પટ લાજ. Page #83 -------------------------------------------------------------------------- ________________ જ લાર , , ૧ શિથિલાચારી મોકલા, વિજયચંદ્રજી જામ; ખંભાયત નગર રહ્યા, બાર વર્ષ એક ઠામ. વિહરંતા માલવ ધરા, દેવેન્દ્રસૂરિ મહારાજ; શ્રી ખંભાયત પધારિયા, તપાગચ્છ સામ્રાજ. વિજયચંદ્રજી નહી ગયા, સનમુખ વદન કાજ; લg પાષાલ ઊતર્યા, દેવેદ્રસૂરિ ગચ્છરાજ. વતન તે આવતે, બા બાલ ગોપાલ જઈ આવ્યા ગુરુ વદિયા, લહુડી વડી પાસાલ. વિજયચંદ્ર સૂરસન, ગર૭ વડો પોસાલ.* દેવેન્દ્રસુરિ બછરાજને, માછલહુડી પોસાલ ૭ (સિંહલ નૃપ કહે ચંદને, રાજેમેરા ! સુત લાડકડા તું ઊઠ હે–એ દેશી) દેવેન્દ્રસૂરિ શ્રીપૂજ્યજી સુજ્ઞાની હાર, કરતા ભવિ ઉપગાર હે; વીરકવલ પ્રતિબંધિ સુદ, કીધા રિપલ ભાર હે. ગછા નાયક હાશ ! પટશ લાયક પ્યારા !વંદિઈ સુજ્ઞાની ! તપગચ્છ તિલક ચવાય છે. (એ આંકણું) ૧ શ્રાવકદિનકર ને વલી સુટ, સિદ્ધપંચાસિકા નામ હે; અમરત્નગ્રંથ એ તીનની સુરા, વૃત્તિકરણ ગુંણધામ છે. ગ૦ ૨ ભાષ્ય કર્મગ્રંથ પાંચ જે સુક, ચરિત્ર સુદર્શન સાર છે; ઈત્યાદિક બહુ ગ્રંથના સુત્ર, કરતા જગ ઉપગાર છે. બ૦ ૩ વિકતા માલવ કેસમાં સુ૦, કરી ઉપઝાર સવાય હો; સંવત તેર સત્તાવીસે(૧૩ર૭) સુo, સૂરિ અમર પાય હે. ગ ૪ –પ્રથમ પ૮પર આ૦ શ્રો વિવાન શિવનતેર દિવસને અંતર સુટ, વિઘાનંદસૂરિ પટધાર હે; તે પણ સુરપદવી કહ્યા સુo, ભાવિભાવ વિચાર છે. ગ૦ ૫ –હિતી પર આ૦ શ્રી ધમધાવિણતેહથી પટ છંતા સુ, ધમષ સુરિ લિખાય છે, તાસ ચરિત્ર સુણ વર્ણવ સુo, ભાગ્યબલી અરછાય છે; ગ૦ ૬ Page #84 -------------------------------------------------------------------------- ________________ સાહમાલન-પાવલી-શાસ વિહરતા મહીયલ આવીયા સુ ,મંડપાયલ નયર સુઠાય હો; પૃથ્વીધર સાહ પ્રતિબોધીઓ સુઇ, બારે વ્રત ઉરચાય . ગ૦ ૭ પાંચમેં વ્રત દ્રવ્ય કક્ષને સુટ, સેઠજી નીમ રખાય છે; જાણ્યા ગુરુજીઈ જ્ઞાનથી સુવ, આગલે ભાગ્ય સહાય હે. ર૦ ૮ કોટિધ્વજ હસે સેઠજી સુo, ખરચયૅ દ્રવ્ય સુકામ ઈમ જાણી નિયમ સંખેવીઓ સુઇ, મંત્રીપણે હુએ તાંમ હે. ર૦ ૯ કટિવજ દ્રવ્ય જબ હુએ સુ૦, સિદ્ધગિરિ સંઘ ચલાય છે; છપ્પન પડી કંચન દેઈ સુ૨, તિહાં ઇમાલ પંશય હે. ૦૧૦ એહવે કઈ પઢશીઓ સુo, બ્રહ્મચર્ય વસ્ત્ર સુલ્યાય હો; કી સેઠનિ ભેટ સુટ, પંહે વેસ મન થાય છે. ર૦૧૧ વરસ બત્રીસ લગ પાલીઓ સુર, બ્રહ્મચરજ વત સાર છે સીલાલંકૃત લાભથી સુo, સેઠજી સુરપ ધાર છે. ગ.૧૨ તસ સૂત ઝાંઝણ સાહ છે સુઇ, તાત જી સૂત હોય છે, શેત્રુજાગિરિ આરહીએ સુ, વજદંડ કનકસમય) એય હે. ગ૧૩ ઇત્યાદિક બહુ અને સુલ, સફલ હવે સવિ કાજ હે; દીપવિજય કવિરાજના સુટ, ધર્મઘોષ ગચ્છરાજ . શ૧૪ ઇતિ શ્રી પ્રાગવાટજ્ઞાતીય સાહ કલા શ્રીપત ઉત્પન્ન સાહ અનેપચંદ્ર વૃજલાલ આગ્રહાત સકલપંડિતપ્રવર, પં, પ્રેમવિજય ગણિ પં, રત્નવિજય ગણિના શિષ્ય, ૫૦ દીપવિજય કવિરાજ બહાદરેણ વિરચિતે શ્રી સેહમકલરત્નપાવલી રાસ પ્રાકૃત પ્રબધે જસેભદ્રસૂરિ, વડગછ બિરદ, વિમલમંત્રી, અભય દેવસૂરિ, શાંતિવેતાલ, હેમાચાર્ય, કુમારપાલ પૂરવભવ, બહુ કચ્છભેદ, તપાબિરુદ, વસ્તુપાલ તેજપાલ સંબંધ, વણિક ચોરાસી જ્ઞાતિ, વીસાદસા ઉત્પત્તિ, જમતચંદ્રસૂરિ ઉજેણી નગર પ્રવેશ, ગુરુ ઉપદેશ, પંચમી જ્ઞાન વર્ણન, રેહિણું ચરિત્ર, વીર ૭૨ વર્ષ સંખ્યા પ્રમાણ, પૃથ્વીધર, ઝાંઝણસા, દેવેન્દ્રસૂરિ પ્રમુખ દસ પહેધર સરિ વર્ણને નામ તૃતીયોલ્લાસઃ ૩ | ઇતિ તિલાસ છે Page #85 -------------------------------------------------------------------------- ________________ પાવલીસમુચ્ચય, ભા. ૨ ચતુર્થ ઉલ્લાસ છે અથ ચતુર્થોલ્લાસ પ્રારભ્યતે દુહા દાન સીલ તપ ભાવના, ચારો મંગલ ખાસ; ચા પ્રકાસ વરણવું, સુણી જ્ઞાન વિલાસ, –આ. શ્રી સાયપ્રભસૂવિષ્ણુનધમાલ ગચછરાજને, અડતાલિમેં પાટ સામગભ ગચ્છરાજ, કુમતિ કર નિર્ધટ. અડતાલીસમા પાટવી, ગુરૂભાઈ છે ચાર, યાર સૂરિ ચાર ચતુર, ચરણુકરણ વ્રતધાર. પહેલા વિમલપ્રભસૂરિ, જયાનંદસૂરિ જાણ; ત્રીજા પઘતિલકસૂરિ, સામતિલક સૂરિભાણ, – શ્રી રતિલકસૂરિ – તીન સૂરિ આયુ અ૯પ, સરગ લા ગચ્છરાય; સેમતિલક અડતાલમેં, ૫ટધર પટની લાજ, ક્ષેત્રસમાસ પ્રકરણ દીઓ, વલી સિત્તર સે ઠાંણ યૂલિભદ્રાદિ ચરિત્ર બહુ, ગ્રંથ કિઆ ગુણખાંણ. સંવત ચૌદ વીસમેં(૧૪૨૪) શ્રી ગુરુ સુર૫૪ પાય; સમિતિલક ગુરુ નામથી, મંગલ માલ સવાય, હાલ-જ (જેસીગરી બેટી રૂપે આગલી વનડાજી, જેસીડારી ગલિઈ ઘેં મત જાઓ - સાહિબ, છાગો બિરાજે પંચરંગી પામેં વનડાછ–એ દેશી) ગુરુજી શ્રીમતિલકના પાટવી સાહેબજી, એણપચાસમેં પટપર ચ્ચાર, ગુનિજન વંદે પહેલા શ્રી પદ્ધતિલક સૂરિરાજજી સા., બીજા ચંદ્રશેખર સુખકાર ગુનિજન વંદે. વ વંદે રે મે ગરછરાજને અજ્ઞાની (એ આંકણી) ૧ Page #86 -------------------------------------------------------------------------- ________________ સોહમકલન-૫દ્દાવલી-વાસ ૪૯–આશ્રી સુંદરસૂરિવર્ણન જયાનંદસૂરિ ગુરુ ત્રીજા વંદીઈ સાઇ, થા શ્રી દેવમુંદર વડ લાજ ગુ; એહમાંથી તીન સૂરિ સરગે ગયા સારુ, પાટવી દેવસુંદર મરછરાજ. ગુરુ વં૦ ૨ વલિ એક સૂરિને પટ પંચાસમેં સા, સૂરિ ગુણનરી પંચ કહાય ગુ; જ્ઞાનસાગરસૂરિ કુલમંડલરિયા, ત્રીજા શ્રી ગુણરત્નસૂરિ સહાય. ગુરુ વં૦ ૩ ચોથા શ્રીસામસુંદર સૂરિરાજીયા સારુ, પાંચમા સારત્ન સૂરી ગુo; સદ્દગુરુ વરણે પાંચે જીજીઆ સાઇ, ધન ધન શ્રી જિનશાસનચંદ. ગુવં૦ ૪ જ્ઞાનસાગરસૂરિ જ્ઞાનનિધિ સમે સાઇ, પૂજ્ય આવશ્યકસૂર્ણ કીધ ગુજ એઘિનિયુક્તિ સૂર્ણ સ્તવ કીઆ સારુ, 1 પ્રભુજી નવખંડ સ્તવના સિદ્ધ. ગુરુ વં૦ ૫ બીજે શ્રી કુલમંડણ સૂરિજી સા, સૂત્ર આલાવા કીષ ઉદ્ધાર ગુ; કાયસ્થિતિ પ્રકરણ ગુણગમાલિકા સારુ, વંદે છે જેના પાદ નરનારગુરુ વં૦ ૬ ત્રીજા ગુણરત્નસૂરિ ગચ્છરાજજી સા, કીષા જેણે ગ્રંથ તણા સમુદાય ગુ; સમુચ્ચય ષટદશન વૃત્તિ કરી સારા, ટીકા વલી જિયારતનસ ચાલુ)ય. ગુડ નં ૭ થિથા શ્રી સાધુરત્ન સૂરીસરુ સાઇ, કીધી મુનિકઃપવૃત્તિ સુખકાર ગુરુ રે સૂરિ ગુરુજી અપાયુ થકી સા., પહેતા તે અમરવિમાન મઝાર ગુ. વ. ૮ Page #87 -------------------------------------------------------------------------- ________________ પાવલી મુરચય, ભા. ૨ ૫૦–આ. શ્રી. સેમસુંદરસૂરિવણપંચમ ગુરુભાઈ સેમસુંદરસૂરિ સાહ, પાટે પંચાસમેં પટધર ધીર ગુરુ વિચરતા મુનિગણ સાથ અઢારસેંહે મા, તપજ૫ આવરણ વડ વીર. ગુરુ વં૦ ૯. દેખી ગુરુ મહિમા થી ધર્મના સા ચિતે સરિ મારણ દુષ્ટ સ્વભાવ ગુ; કઈ અનુચરને લેભ દેખાડીઓ સા, આ મધ્ય યણ રાખી દાવ. ગુરુ વં૦ ૧૦ હિએ તિહાં છાને હાથ અસિ ગ્રહી સા, જે તિહાં સુરિત આચાર ગુજ પંછ રજઠરણે પાકું ફેરવ્યું સાથે, સમજી તેહ જીવ જતન સુખકાર. ગુવ૦ ૧૧ ચિંતે મનમાંહે પિગ મુંઝ અને સારુ, બિગ બિગ લેને તે ધિક્કાર ગુe; એ ગુરુ નિસ્પૃહી જીવદયાનિધિ સા, કીધે દુષ્કૃત કુલ આચાર. ગુરુ વં૦ ૧૨ એહવા સૂરિ સંતને હણતા બુડીઈ સારુ, એહનાં છે જગમાં મોટાં પાપ ગુજ અનુચરે એહ વિમાસણ ચિંતવી સાઇ, વડે ગુરુચરણ પ્રગટ થઈ આપ. ગુ. વ. ૧૩ વ્યતિકર સહુ એ મુમતી તણે કહ્યો સા, ખામી સદ્દગુરુ ચરણ અપશષ ગુ; કન્યધન્ય એ ઘડી તુમ દરસણ હુઓ સાઇ, તરીઓ હું ભવજલ ઉદધિ અગાધ ગુરુ વં૦ ૧૪ ગુરુજી ઉપદેસી પાવન કીછા સારુ, જગમેં જસ લીજે વધ લાજ ગુ; બુઝને તારતા જગ જય માટે સારુ, પ્રણમેં નિત દીપવિજય કવિરાજ. ગુરુ વં૦ ૧૫. Page #88 -------------------------------------------------------------------------- ________________ રિહરકત્વ-વલીના હા ઈશું પરે તે અનુચર તણ, પ્રાર્થના સુણી હવામ; ધમષ દેવા ભણી, કહે સૂરીશ્વર તાં. સુણી ઈ ચેતન રાયજી, ઈહાં નહી તેજ વાંક; “સકલવ વશ કમને, કુણ રાજા કુંણ રાંક.” અમ મન સરીખા દેય છે, શત્રુ મિત્ર અભિરામ, પણ તુજને પાતિક હુએ, કૃષ્ણ લેષ પરિણામ. મુનિ હત્યા મિષ આવીએ, હૂઓ પા૫ સંભાર; તસ સંબંધ કહીઈ સુણે, જે હે આતમ પ્યાર. ૪ હાલ-૪૧ (નણદલ હે નણદલ–એ દેશી) મુનિહત્યા કહી મોટકા, એ સમ નહી કે પાપ સાજન મુનિહત્યા ઉગ્ર પાપ છે, છે માટે પરિતાપ. સારુ મુનિહત્યા કહી મટકી (એ આંકણી.) ૧ જુઓને રોહિણી છવડે, કીધે મુનિનો ઘાત સાથે અનંતભ્રમણ ભવ બહુ દીઓદુરગંધા હુઓ ગાત. સા. મુ. ૨ પદી છવડો પાતકી, સુકુમાલી ભવ જોય સાર; કડવું ખુબ વહાવીયું, અનંત ભ્રમણ ભવ હોય, સામુ૩ પતિ શ્રી મહિપાલજી, માણવેધ મુનિરાજ ચાળ; સાતમી નરક ઊપને, ઉગ્ર પાપ એહ સાજ. સા. મુ. ૪ ગલતકોઢ મુનિઘાતથી, હુએ નૃપ મહિપાલ સા; શ્રી સિદ્ધગિરિ સુપસાયથી, ટળિયાં નૃપનાં આલ. સા. મુ. ૫ સઘલા જીવ નિપાતથી, હેવે પાતિક ઠેષ સારા; મુનિ હિંસાથી નિપજે, અનંત ભ્રમણ ભવ પાષ. સારા મુ. ૬ ક્યાં કંચન કામિની, છેડયાં રાજ ઉદ્ધાર સા; ડયા મોહ કુટુંબના, ધન ધન એહ અણુગારસા૦ મુ૦ ૭. ક્રોધાદિક ચર્ડ ચોકડી, રાગાદિ અરિ દેય સારા; જેહને નહિ સમતા સહી, એહવા મુનિજન હોય. સામુ૮ Page #89 -------------------------------------------------------------------------- ________________ પઠ્ઠાપવી-સમુચિય, ભા. ૨ ગામ નગર પુર વિહરતા, તરણું માત્ર જ સાર સાવ સાધુ હવે તે નવિ લઈ, અનુમત વિણું અણગાર. સામુ. ૯ અયમના ઋષિરાજજી, ધન ધન્ના અણગાર સાફ ધન્ના શાલિભદ્ર મુનિવરા, હંઢણું મેઘકુમાર. સા. યુ. ૧૦ નણિ મહાબલ મુનિ, અવંતિ ગજસુકમાલ સા; એલાચી આદ્રકુમારજી, જીવદયા પ્રતિપાલ, સારુ મુલ ૧૧ ઇત્યાદિક યુનિરાજનાં, નામથી પાપ પલાય સા; શત્રુ મિત્ર સમતુલ્ય છે, જગ બંધવ કહેવાય. સામુ૧૨ નિકારણ યુનિવર તણે, દુષ્ટ કર કેઈ ઘાત સા; અનંત અનંત ભવ તે લહે, મારણ ઘાત નિપાત, સારા મુ. ૧૦ ઈમ સૂરિ મુખ ઉપદેશથી, તે અનુચર પ્રતિષ સાથે; પાંમી વ્રત ગ્રહ ગુરુ કને, અંતરચિત્ત ગતકોષ. સાથે મુ૧૪ ધન ગુરુ સોમસુંદરસૂરિ, જિનસાસન સણગાર સા; જેગ શાસ્ત્ર વલી ભાષ્યથી, ચૂર્ણ રચી સુખકાર. સા. અ. ૧૫ એ ગુરુ પટ પચ્ચાસમેં, સોહમકુલ શણગાર સા; દીપવિજય કવિરાજની, વંદણ વાર હાર. સા. ૧૬ સેમસુંદર સૂરિરાજના, વ૬ પટધર પ્યાર પહેલા મુનિસુંદરસૂરિ, જયસુંદર ગણષાર. ૧ ત્રીજા ભુવનસુંદરસૂરિ, જિનસુંદરસૂરિ જાંણ ચાર ૫ટધર રીપતા, જિનસાસનકુલભણ.. કુંભારાણુ શજ મેં, પરવાડ ધનરાજ ચાણસી મંડપ દીએ, દેવલ સખરે સાજ, ૩ કુંભારાણા તિણ દેહરે, થભા દેય કરાય; દેય લાખ દ્રવ્ય દેખીને, ચમક શ્રી નરરાય. ૪ લાખ નિવાણુ દ્રવ્યથી, નિપાએ પ્રાસાદ, ત્રિભુવનતિલક સહામણું, દેખતાં આહલાદ. યાર સૂરિ તિહાં આવિયા, તેહ પ્રતિષ્ઠા કીધ; ધન પન્ના પિરવાડને. જેણે જગમેં જસ લીધ. ૬ Page #90 -------------------------------------------------------------------------- ________________ સાહમકુલરન-પટ્ટાવલી-શસ સંવત ચઉદ પંચાણું (૧૪૯૫),એઢ પ્રતિષ્ઠા જાણુ; કુંભલમેર પિણુ [એ સર્મે, વાસ્યા 'શે રાણુ. દાલ—૪ર (ચરણાલી ચામુંડા રણુ ચઢે—એ દેશી ) તથા (જુઓ જુઓ અચરીજ એ ભઠ્ઠા—એ દેશી) થા—શા. શ્રી. મુનિસુંદસૂષિર્ણન ચ્યાર સૂરિ માંહે માટકા, મુનિસુંદરસૂરિ ગચ્છરાજ રેક એકાવનમા પટરું, ગુરુ પાંચે કુલની લાજ રે. સોહમ પટધર દિઈ (એ કણી), ૧ ચાવીસ વાર છો. જખ્યા, સૂરિમંત્રના પાંચે પીઠ રે; ત્રિભુવનસામિની દેવતા, ગુરુરાજને સાહાન્ય છે ઈ રે. શ્રી ધારાનયરીઇ વિહરતા, પાઉ ધાર્યો ગુરુ.ગચ્છરાજ રે; માલવ દેશ છે માકો, તિહાં નૃપત્તિ પૂઆર સામ્રાજ રે. સા॰ ૩ મૃગીને ઉપદ્રવ તિહાં બહુલ છે, તેથી વિનવે ગુરુને સંઘ રે; વડમંત્રગભિત સ્તવ તિહાં કીઆ, સઋતિકરુસ્તવ ઉછર’અ રે સા૦ ૪ વલી નયર સિરે હિના રાવજી,સહસ્યમલજી નામ સવાય રે; તિજી દેશે પિણ મૃગી રાગથી, તે મેટણ સૂરિ તિહાં આય રે. સા૦ ૫ જેને કાલીસરસ્વતી બિરદ છે, ઉપગારી શ્રી ભ્રુજીવંત રે; મુનિણ્ અયણુ તારામ'ડલે, ગુરુ પૂનમચંદ મહંત રે. સે૦ ૬ શ્રી જયસુંદર સૂરિશજના, સુણા ભિરત વડા ગુણુખાંણ રે; જેહનું વિષ્ણુધવિડંબન મિર છે, જીસ્યા બિરદ તિસ્યા ૧ સેા ગુણુ જાણુ હૈ.સા ૭ ત્રીજા શ્રી ભુવનસુંદર ગુરુ, આગમ પણુયાન્નીસનાં જાણુ રે; ચંદ્ર-સરપન્નતિ ટીપાં, વરતારા સહુ શુશુમાંણું રે. સા૦ ૮ હવે ચેાથા શ્રી જિનસુંદરસૂરિ, શ્રી અંગ ઇગ્યારના ધાર રે; દીવાલીકપ જેણે ઉદ્ધા, એ છે પરતખ જગ ઉપગાર રે. સે। ૯ કહ્યો તીનના પરિકર જીજીએ, એકાવનમેટધર સ્વામ રે; મુનિસુંદરસૂરિ ગુરુ જાણીઇ, સહુ સુનિૠજુના વિસરામ ૨. સેા૦૧૦ ૧૧ ૨ Page #91 -------------------------------------------------------------------------- ________________ પાવલી-સાયરા, ભા. ૨ સંવત પન્નાર છિ(ત્રિ)ત્તરે (૧૫૦૩), સૂરિરાજને સરગનિવાસ રે; ધ્યાન સમરણ સૂરિરાજને, હે સકલી સઘલી આસ ૨. ૦૧૧ પર–આ. શ્રી. ૨નશેખરસુશિવન– એહને પટ બાવનમેં નંદીઈ, શ્રી રશેખર સૂરિરાજ રે દીધા શ્રાવક પડિકકમણ વૃત્તિ, શ્રાદ્ધવિધિ વૃત્તિ સાજ રે. સો૦૧૨ ગ્રંથ આચારપ્રદીપની, કીધી રચના શ્રી ગછરાય રે; બાબી ભટઆઈ શ્રી ખંભાતમે, કાલસરસ્વતિ બિરદ કહાય ૨. પણ સંવત -નરસંહે સચેં'(૧૫૧૭),ગછરાજ અમર૫ પાય રે, એ છે દીપવિજય કવિરાજના, સૂરિ પટ બાવનમેં લખાય ૨. સો ૧૪ ' દુહા તે સમે લેખક હતું, લકો લહિએ નામ; સંવત પન્નર આઠમેં(૧૫૦૮), નિજ મતિ પ્રગટી તાંમ. ૧ જિનપ્રતિમા કેવી થયો, ઋષિ ભાણ સમઝાય; સંવત પન્નર એકત્રીસમેં(૧૫૭૧), ગચ્છ કુંકા કેહેવાય # ૨ પ–ભા. શ્રી લક્ષીસાગરસૂરિવર્ણનત્રેપન પટધર સૂરિ, શ્રી લક્ષ્મીસાગરસૂર; શ્રી જિનસાસન હીપતે, દિન દિન ચઢતે નર. 8 ૫–૦ શ્રી સુમતિસાધુસૂરિવર્ણનચિપનમા પટધર પ્રગટ, સુમતિસાધુ સૂરિરાજ, નામ સુમતિ પરસુતિ સંમતિ, સુમતિકરણ બરછરાજ. ૪ તેહના પટધર કે સૂરિ, કમલસ સૂરિરાજ કમલકલસ ગચ્છ તેહથી, બીજે કહું ગચ્છરાજ, ૫ ઢાલ-૪૩ (ફતમલ ગઈ થી રે પાંણુ તલાવ, કોટે ભાગો રે ઝીણું લાંપર–એ દેશી) ૫૫–આ. શ્રી હેમવિમલસૂરિ વર્ણન– સાજન હેમવિમલ ગચ્છરાજ, પંચાવનમા ર પટધર સાજન તેહના પટપર દય, વરણું હું તે ગુણાગરુ. ૧ Page #92 -------------------------------------------------------------------------- ________________ સેહબકુલરન-પદાવલી-રાસ સાજન ભાગ્યહરખસૂરિ જેય, બીજા કતપ્રભસૂરજી; , સાજન ભાગ્યહરખસૂરિ જાણ, લહુડી પિયાલ ગણુ નરજી*. ૨ તિર્ણ સમેં સિથિલ ક્રિયા બહુ દેખ, હેમવિમલ સૂરિરાજજી સાજન ઉત્કૃષ્ટ વિચરે વિહાર, સંવેગરંગ સામ્રાજજી. 8 સાજન લંકામતિ જેહ સાધ, ઋષિ ગણપત ઋષિ હાંનજી; સાજન તે ગુરુચરણે રે આય, સેવ કરે બહુ માનજી. ૪ સાજન સંવત પન્નરસંહે બાસઠ (૧૫૬૨), તિણે સમેં હુઓ કહુઆમતિ સાજન પરસેહે સિત્તેરમાંહે (૧૫૭૦), ગ૭ હુએ નામ વિજામતિ* ૫ સાજન નાગોરી તપગણ માંહે, પામચંદ્રસૂરિગચ્છ* જાઈ; સાજન પનરસેંહે બહોત્તરમાંહે, પરંપર તાસ વખાંણી. ૬ પા–દ્ધિારક આ૦ શ્રી વિમલસૂરણન– સાજન હેમવિમલ ગણધાર, તેહનેં પાટ પટોધ સાજન આણંદવિમલ સૂરિરાજ, પાટ છપ્પનમેં પ્રભાકરુ. ૭ સાજન પનરસે અડતાલ(૧૫૪૮), જનમ્યા શ્રી ગચ્છરાજજી; સાજન ઈડર નયર સુઠામ, મંગલ ગીત ગવાયજી. ૮ સાજન સંવત પનરસેહે બાવન(૧૫૫૨),સંજમત્રત ગુરુ આદરે; સાજન પન્નરસૈંહે સિત્તેરમાંહ (૧૫૭૦), સૂરિપદ પાટ મહેચ્છવ કરે છે. સાજન એ સમે સિથિલાચાર, જિનપ્રતિમા દ્વેષ જાણીએ; સાજન થિર કીધા બહુ લેક, સંગરંગ મન આણીએ. ૧૦ સાજન પનરસંહે ખાસ(૧૫૮૨)મઝારક્રિયા ઉદ્ધાર સૂરિ કરે; સાજન દીપવિજય કવિરાજ, આણંદવિમલ બહુ સિરી વર'. ૧૧ દુહા ગુરુ વચનામૃત વરસતા, મહિત કરે વિહાર એહવે સેરઠ દેશમેં, જૂનેગઢ ગિરનાર. ૧ હી Page #93 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલીન્સમુચ્ચય, ભા. ૧ 65 પંડિત બહુ ચર્ચો કર', શ્રો કરે, શ્રી નૃપરાજ હજૂર; દ્વેષી નૃપને સીખવે, અન્યઅતિ વડ નૂ. જીતે. પંડિત વાદમ', તે ૨૩ નગર મન્નાર; નહી તે તે વનમાં વસે, એ નૃપ હુકમ વિચાર, ” એ વ્યક્તિકર જા'થી ચિત્ર, અરજ કરી રૃપરાજ, નામાંકિત કુરમાંન લિખ, ખેલાયા સૂરિ સીઘ્ર પધારિયા, કરી વાદ બહુ રીત; તેહ ન્રુપ પ્રતિષિ, ન્રુપ મન અર્ષિકી મીત. ઢાળ ૪૪ ગચ્છરાજ. (અવિકા સિદ્ધચક્ર ૫૬ વા—એ દેશી) સામપ્રભસૂરિરાજજી પેહેલાં, મરુધર કરતાં વિહાર; થતમાં જલ મલિયાં નહી તેહથી, સુનિવિહાર નિવાર્યો રે. પ્રાણી! સેહમ પટધર વા. (એ આંકણી) તિહાં જિનપ્રતિમા દ્રુષિ વ્યાપ્યા, જાણી બહુ ઉપગાર; વિદ્યાસાગર ગણી વાચકચ્છને’, મહેલ્યાં દેસ વિહાર રે, મા જેસલમેર પ્રમુખ બહુ નયરે, કરી ઉપાર સવાય; માત્ર ગુર સેરઠ સે, વિજન ધ્રુમ સુણાય ૨. પ્રા૰ બાલબ્રહ્મચારી વાચક ગુરુજી, જાણે જાવજીવ છાધારી; આાણુવિમલ સૂરિાજ સમીપે', વાચક એ ગુણષારી રે. મા૰ સંવત પન્નર છન્નુઆ(૧૫૯૬) વરસે, રાજનગરમાંહે શજે; આણુ'વિમલસૂરિ સુરગત પાવે, તપગચ્છપતિ સામ્રાજ રે. પ્રા —મા શ્રી વિજયદાનસૂરિવણ ન— * એન્ડ્રુના પટ૨ દાંનસૂરિજી, પાટે સત્તાવનમ સંવત પન્નર ત્રેપંન(૧૫૫૩)વરસે’, જામલા નયરમે' જનમે ૨. પ્રા પુનર્ સત્યાસિઇ(૧૫૮૭)સૂરિપદ પાયા,ગધાર નયર ચામાસે; પ્રશ્વાન મલસી મે હૈ'મસાના, તેને ધરમ પ્રકાસે ?. પ્રા॰ નગર ગધારના રામજી સાહજી, તે પ્રતિખાધ કરાયા; રા ભાવક હુંચ્યા સિદ્ધગિરિરાજે સંઘપત્તિ તિવક પ્રારા કે . Page #94 -------------------------------------------------------------------------- ________________ સોહમકુંલન-પાવલી-સ સંવત સોલને બાવીસ (૧૬૨૨) વરસેં વટપદ્રનયરસુકાય; સૂરિ અમર પદ પાર્વે સુભ મતિ, નામથી મંગલ થાય છે. પ્રા. ૯ ૫૮– આ૦ થી વિજયશસૂરિન– એહના પટધર દેય વખાણ્યા, અઠાવનમેં પાટે, રાજવિજયસૂરિ હીરસૂરિજી, ગ૭પતિ અધિકે થાટે રે. પ્રા૧૦ રાજવિજયસૂરિ વૃદ્ધ પટેધર, હુઆ ઉગ્ર વિહારી; ત૫ જપ સાધન કિરિયા સબલા, ભૂતલ જગ ઉપગારી રે. પ્રા. ૧૧ ઝાલાવાડમેં ઈક દિન ગોચરી, પાઉ ધાર્યા ગચ્છરાયા; રીસે બાતી રાખ વોહરાવી, સૂરિ કોષ ન હયાયા રે. પ્રા. ૧૨ આહાર કર્યો તેહ રાખ નૈ પાણી, ઈમ દુર્ઘટ તપ કરતા; કામધેનુ ત્રપણમેં પ્રગટી, સૂરિમંત્ર નિત ધરતા છે. પ્રા. ૧૩ દાનસૂરિ ગુરુ આખર સમયે, હિતર લેખ પડાવે; કચ્છ સંભાલ કરે ઈહાં આવી, પણ સૂરિ ચિત્ત ન લાવે છે. પ્રારા ૧૪ કચ્છનો ભાર ન ચાલે મેથી, કરસ્યાં આતમકાજ; બીજે સૂરિ કરી પટધર થાપ, ગુરુજી ગરીબનિવાજ રે. પ્રા. ૧૫ ૧૮-જગદગુરુ આ૦ શ્રી વિજયસૂરિવર્ણન દાંતસૂરિ ગુરુ લેખ નિહાલી, મન નિસ્પૃહ તસ જાણ; હીરવિજયસૂરિ ગચ્છધર થાપ્યા, ધમબીજ સેંહે નાંણી રે. પ્રા. ૧૬ હીરસૂરિ હુઆ પાલણપુરમાં, ધન ધન જય અવતાર પાલણપુર છે જૂને ખેડા, વરણું સમય વિચાર છે. પ્રા. ૧૭ પાલણપુર વરણું સહુ સુણઈ, ગઝલ તાસ બનાઈ દીપવિજય કવિરાજ સહાઈ, મંગલગીત વધાઈ રે. પ્રા. ૧૮ અય ગઝલ પાલનપુરનગરવણન– સરસતિ માત ચિત્ત થાઉકું, સદ્ગુરુચરન મન ધ્યાઉંકુ બરનું પલ્લવીયા પાસ, પાલણપુર કે જય વાસ. બરનું આદરસેં ઉત૫ત્ત, સુgિઈ ગુનિજનાં એકચિત્ત; િિરવર અબુદાચલ નામ, બાર્સે પાજકે વિશ્રામ, ભાવિ જીવણપુરમાં સમય ઉનાઈ Page #95 -------------------------------------------------------------------------- ________________ પદાવલી-સમુચ્ચય, ભા. ૧ કે મુનિ પરત નિમલ ધ્યાન, કે મુનિ કરત કિરગાન; કે ત૫ તાપતે તપયાકુ, કે જ૫ જાતે જપયાકું. ૩ કે મુનિ ધરત એરધ બાંહે, બેઠે તરવરાંકી છાં; રસકી કૂપિકા, થાન, બેઠે આસન પર ધ્યાન. મેં જાપ કે લેતેકું, ના સિદ્ધકે તેનું જીહાં બહાતિદેવતાંકો વાસ, ઈસે અરબુદાચલ ખાસ ૫ સંવત આઠસે ચેરિસ (૮૩૪), હુઓ નરપત ઈસ, આસપાલ નામ રાજા સાર, ક્યાકી સાખથી પરમાર. ૬ વાતે કેટગઢ કીકું, સાત પટરાજ હી કીકુ વરસાં દોયમેં(૨૦૦) લગ સીમ, રહીએ રાજ તાકો ખીમ. ફિરકે ચહુઆણકે રાજ, પાલણ ભૂપકે સામ્રાજ; પાલણ ભૂપતિ ચોહાણ, કીને રાજ કૃત જાણું, સંવત સહસ એકે વરસ(૧૦૦૧), બેઠો તખત અરબુદ સરસ; સિવજી નાંમ અચલેશ, તાકો પિઠીયા ઉદ્દેશ. ૯ પીતલ ધાતકી જિનમ્રત, ગાલી કીધ નદી તુરત સિવકે ધામ વેગે વ્યાય, નંદી થાપીએ મન ભાય. પ્રતિમાભંગ કે બહતિ) પાપ, પ્રગટયો કેઢકો સંતાપ પ્રાકૃમ રહિત હુએ જામ, ગેત્રિ રાજ લીને તાં. પાપી ભૂપકે નહિ ઠામ, નિરમુખ ફિરત ગામેગામ; દેખ્યા રસીલધવ સૂરીશ, સૂરિ મુનિવરાંકા ઈસ. ૧૨ આપે જગત તારનતરન, વંદે જાય તાકે ચરન, દીધે ધમકા ઉપદે, સુણીઓ ભૂપને સુભ લેસ. ૧૩ બોલે ભૂપતિ ધર ધીર, સુનિઈ જગત કે વડવીર, મિથ્યામતિકે પરસંગ, કીની જૈન પ્રતિમા ભંગ. ૧૪ કીને પાપકે સંભાર, કીને દુષ્ટ આચાર, કને નરક આચરન, કીને પાપ અઘટિત કરન. ૧૫ સુંઘો સરગ સિવકો દ્વાર, છૂડ મનુજ કે તાર, કીને બહુત ભાવકો બ્રમણ, કીને બહેત જમણ મરણ. ૧૬ Page #96 -------------------------------------------------------------------------- ________________ સહમતન-પાવલી-વાય કરતે એહ કારજ દુષ્ટ, હુઓ રાજસેં બી ભ્રષ્ટ કહિએ નહી કે ઠામ, જડમતિ એહ કીને કામ. ૧૭ ફિલિયે તુરત ઉગર પાપ, પાયો કુષ્ટક સંતાપ; પાયે તુરત એ ફલ પર, દીને જેહ પર દત્ત. કેતી કહું દુખકી વાત, સુનિઈ જગકે પિત(તા)માત; કર. મેંહેર અબ મહારાજ, હું તારી વછરાજ. તુમ હો જગતો તારૂકુ, કહિછે રાગ કે કારકું; કીજે રાગ નિતાર, માઉં વારી વચ્છરાજ. ઈસે પતકે સુનીન બેન, બાલે રિ જગક સેન; પ્રતિમા જૈન કીને લંગ, યાક પાપ વડ જંગ. તાનું નકકી ગતિ હોય, ફિરકે શ્રેષિ દુલભ હોય ? પિણ તે કિયે પશ્ચાતાપ, તાર્થે જાય તવ પાપ. ૨૨ પ્રતિમા નઈ કરકે પૂજ, જા પાપ આપે પૂજ; સુનકે નૃપત ગુરુકે બૅન, કીની પાસે પ્રતિમા ઈન. ૨૩ પૂજે દેવ નીત ની વાર, મિટિએ કેક સંભાર; ફિરકે આબુગઢ રાજ, પાયે બહાત હી સામ્રાજ. પલલવ વૃક્ષ જેસે જેય, તે દેહ પલવ હોય; સાથે ૫૯લવીયા પાસ, કાને નામ ઠવણ તાસ. સંવત સહસને ઈગ્યાર (૧૯૧૧),ફિરકે સેહેર વાસ્યા સાર; પાલણપુર હે ઓહિ જ નામ, ૫૯લવ પાસકો પાંમ દેહરે ગેનમેં ગાજે કુ, કુમતિ માંન મદ ભાજે કુ પ્રતિમા કનકકી રાજે ,, ૫ટવ પાસછ ગાજે કુ. ૨૭ યાવિધ વરસ બહતિ લગ સીમ,હિએ નગર અવિચલખીમ; પિછૌ હૃઓ ને ખેડ, ફિરકે વસ્ય પાલણ નયર. ૨૮ ઈસે નયર પાલણ સેંસેં૨, જા૫ર દેવતાકી મેંહે, કોને આતિ બરનન એહ, ગુરુમુખ વરન સુનિઓ જેહ. ૨૯ કલા–છપ્પય શ્રી પલવ પ્રભુ પાસ પાલણપુર બિરાજે, શ્રી પલકવ પ્રભુ પાસ સુંદર તખત રિવાજે, Page #97 -------------------------------------------------------------------------- ________________ પાવલી-સમુથ, ભા. ૧ શ્રી પલવ પ્રભુ પાસ જનમમરણ ક્ષય વારન, શ્રી પલવ પ્રભુ પાસ સંકટ વે નિવારનો ધરશુરાજ પદ્માવતી અહનિસ પ્રભુ હાજર રહે; દીપવિજય કવિરાજ બહાદર સકલ સંવ મંગલ કરે. ૧ | ઇતિ પાલણપુર ઉત્પત્તિ દુહા શ્રી પાલણપુર નયરમેં, ઓસવાલ વડ જ્ઞાત કુરેસા નાથી ભલી, હીરસૂરિની માત. સંવત પરત્રાસિઈ (૧૫૮૩), જનમ વરસ ગચ્છરાજ સંવત પન્નર બાણુઈ (૧૫૯૨, વ્રતધારક વડ લાજ. પાટણ નગરે પરણવા, આયા મહેત ઈતિમાંમ; તે વરઘડે પરણિયા, સંજમ રમણી તાં. સંવત સોલર્સે સાતમેં(૧૯૦૭),વાચક પદ અભિરામ; સંવત સોળસેંહે આઠમેં (૧૬૦૮),આચારજ ગુણધામ. વિચરતા શ્રી નગરમેં, પૂજય રહ્યા ચેમાસ; હુંકાગણ અષિ મેઘજી, પચવિસ મુનિ ગણરાય. પ્રતિમા ઉથાપક તણે, જાણી દોષ જ સૂર; લે આયણ સુધ મને, સૂરિ હરિ હજૂર. તિહાંથી શ્રીગુરુ વિહરતા, શ્રી ગંધારે આય; માસે ગુરુ ઠાઈઓ, મંગલ મહોચ્છવ થાય. અકબર બાદશાહનું વર્ણન હવે દિલીપતિ જાણીઈ અબકરસાહ સુલતાન પૂરણ ભાગ્ય ભૂજાબલી, નૃપસેખર નૃપભાન. એક દિન બ્રહ્મચારી કોઉ, દેખી અકબર સાહ; ઈહાપોહ કરતાં પ્રગટ, જાતિ સમરન થાય. દેખે પૂરવભવ પ્રગટ, સુનિઈ ચતુર સુજાણ; સંસ્કૃત શ્લોક થકી કહું, છપય કવિત પ્રમાંન Page #98 -------------------------------------------------------------------------- ________________ સહમરાન-પાવલી શસ અથ છ૫યક તપસી બ્રહ્મચારી નામ હૈ મુકુંદ જ્યાકે, તીરથ પ્રયાગ ઠાંમ ધામ મન થાય કે, પત્તરસે છે એકાસી (૧૫૮૧) સંવતક માન અને - માઘ વદિ દ્વાદસી પ્રથમ જામ જાયકે; અંગને કુંડ સુકુંદ દેહ હેમ કીને, તપ જપ સાધને પ્રથલ મલ પાયકે, કહત કવિરાજ દી૫ અકબર પાતસાહ, ભયે હે ભાન જે દિતિ પર આયકે. ૧ | દુહા ખબર કરાઈ પ્રાગવડ, મિલિયો સબ સંકેત; પ્રગટ વાત અકબર કરે, બહુ પંડિતજન સેત. અગ્નિહામ કરવતમરણ, કરે માફ સુલતાન આજ ઉગે તેહ માફ છે, અકબર હુકમ પ્રમાંણ ૧૨ હાલ-૪૫ (કરમ ન છૂટે રે પ્રાણીઓ—એ દેશી) તથા તેથે મન મેaો ગુરુ હીરજી–એ દેશી) વાસી શિલ્લી ૨ નયના, થાનસિંઘ માનસિંઘ રિદ્ધ માતા ચાંપાદે તેહની, તપસ્યા કે માસી કીક. મન મોહ્યો ગુરુ હીરજી (એ આંકણી) ૧ એક દિન કુલેકે નિસયો, બાઈ ચાંપાદે માત, સાતમી અસવારી આવીઓ, અકબરસાહ સુગાત. થે. ૨ પૂછે એ કોણે લોક છે, સ્યો છે મહોચ્છવ એ; બોલે કામેતી સેઠિયા, હજરત ! સુણઈ સનેહ. થ૦ ૩ રેજા પરિક્ષા દે માસના, બાઈ ચાંપાદે નામ; તેહને ફુલેક એહ છે, એ સહુ રાજા ઈતમામ. થે. અકબરસાહ સુણી બાલિએ, એહમેં અધિકાઈ કાંય; બાલક નાહનાં રેજા ધરે, મહીના રમજાન માંય. થે ૧૨ Page #99 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી-સસુરથય, ભા. ૧ બેલે કામેતિ સેઠિયા, ઉન્હાં પણ ઉપવાસ એહવા રાજા છે એહના, અન્ન ન લેવું દો માસ. થે૦ ચમક્યો અકબર સાંભળી, આયો ચાંપાદ પાસ; દેખે દુરબલ દેહને, પૂછે અકબર તા. બેલે ચાંપાદે માવડી, દેવ ગુરુ ધર્મ પસાય; રાજા બરિયા રે સાહિબા, સહુ તેહને સુપસાય. થે તે ગુરુ સહેર ગંધાર છે, સપરિવાર ચૌમાસ; નિસુણી અકબર રિઝીએ, હઓ મલવા ઉલ્લાસ. થે૯ અકબર ફરમાન મોલે, હીરજી ! વાંચીને જોય; વહેલા આ ગરછરાજ, વિલંબ ન કિજે રે કેય. થે. ૧૦ કાતી ચોમાસે ઊતરે, સૂરિ હીર નિગ્રંથ બહ પરિવારથી પાંગર્યા, આલિયા દિતિને પંથ. થે. ૧૧ દૂર દેસાંતર જાણીને, રાજનગર સુભ કામ; પટધર થાઓ છે પ્રેમનું, સેનસૂરિ વડ નામ. થે૧૨ પાલણપુરથી રે આગ, રહસતરા ગામ; ઠાકર આહે માચીએ, તેહને બે ગુણધામ. થે૧૩ ઇણી પરે પંથે રે ચાલતા, કરતા ભવિ ઉપગાર; આગરા નયર પધારીયા, વંદે બહુ નરનાર, થ૦ ૧૪ માલમ હુઈ પાતસાહને, હરખે ઉલ્લસિત અંગ; સંવત સોલ ગુણાલમેં (૧૯૩૯), જેઠ વદિ તેરસે રંગ. થ૦ ૧૫ પરીક્ષા જેવાને કારણે, ભૂમ ખણી તેહમાંહે; બિકરી ઘાલી રે જીવતી, ઉપર આસન થાય. થે. ૧૬ ગુરુને મલવા બાલવીયા, શ્રી ગુરુ ઉપયોગ આસન નહિ અમ કમને, માંહે સચિત્ત સંગ, થે. ૧૭ એ આસન તલે મોટક, તીન પચંદ્રિય હોય; અકબર મનમાંહે ચિંતવે, પૂરા સમજુ નહિ સોય. થે ચિંતવી ભૂયણું ઉઘાડીયું, બકરી જવાને કાજ; બાલક દેય ને માવડી, દીઠ ત્રણેને સાજ, થે. ૧૯ Page #100 -------------------------------------------------------------------------- ________________ રાહમકુલન-પટ્ટાવલીમાસ થે ૧ થૈ૦ ૨૨ અકબરસાહે મન ચિતવે, પરતખ પરવગિાર; પ્રણમે. પદ્મ ગચ્છરાજના, પરમ શ્રવણુ મન શ્વાર. ચૈ૦ ૨૦ એક પ્રહર લગે સાહને, ઉપક્રેસે ગુરુરાય; હિસાપાતક સાંભલી, પરણતી શેરી થાય. અરજ કરે. સુલતાંનજી, નિસ્પૃહ થે. સૂરિરાજ ધન મણિ કંચન લ્યા નહિ, મુઝ પ્રાન ક્રાણુ કાજ, પુસ્તક તુમથા ૨ ધમનાં, વાહેારા શ્રી ગચ્છરાજ; સાહ વચનથી રે વહારિયાં, પુસ્તક શ્રી શ્રુતરાજ આગરાનયર ડારમે, પુસ્તક વિયાં છે જેઠુ; પ્રથમ ચામાયું છ તિહાં રહ્યા, જાણી ધરમ સ્નેહ. આગરા નગરના સધને, ઉપદેયે। ગચ્છરાજ; દીવિજય કવિરાજજી, હીરસૂરિ મહારાજ, ૨૦ ૨૫ થે૦ ૨૩ ૨૦ ૨૪ કુહા વાચક શાંતિય મણિવણ ન સાંતિચદ્ર વાકછકે, જાવે. નિત દરબાર; સાહ નિત પરમ શ્રેણ કરે, સાથે સમય વિચાર* ઈક દિન અકબરસા કહે, વાચકજી મહારાજ; ચમત્કાર કાંઈ દાખવા, તુમ વિદ્યા સામ્રાજ હે વાચક સાહી સૂજ઼ા, સાહી માગ મઝાર; આગત વાસર આવયે, મ્હે પણ આણ્યાં વાર. ઈશુ સંકેતે આવીયા, વાચક અમર શાવા ધરમ ગાદિ ચર્ચા કરે, રાગ રંગ અરુ ગાંન. ટાપાલ પશ્ચિમ હિંસા, દેવ વરુણુ છે નાંમક વાજીને સહાય છૅ, સમરન કીધા તાંમ. સાહી નાખત ગડગડી, ચમકયો શ્રી સુલતાંન; હુકમ વિના નાખત બજી, ફરે રીસ મહે’રાંન. કહે વાચક સુનિઈ નૃપત, શ્રી હુમાયુ તુમ તાત; તુમ મિલનેકુ આન છે, નેાબત સેાઈ સુનાત. ૧૪ G Page #101 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી-સમુરચય, ભા. ૧ હાલ–૪૬ (ચાલ–સુરતી મહિનાની, ૨ ચતુર્ભુજ નાવિયા, રાધાજી કરે રે વિચાર–એ દેશી) તથા (1ઈ લાવે પિઉની વધામણું, આપું એકાવલ હાર–એ દેશી) ચિત્ત ચમક્યો ચંદની ચઢી, દેખેં શ્રી સુલતાન કૃષ્ણવરણ બહુ ગજઘટા, લાખોં કે જ પ્રમાણ તે વિચ ગજ અંબાડિઈ, ચમર ઝપાટા હેય; તાત હમાઉ સાહને, દેખે અકબર સેય. ઈમ ચાલતે આવિયે, સાહી બાગની પોલ; પિતા પુત્ર દોઉ મિલ્યા, હરખત કોલ. બેઠા આસન એહવે, હુઈ રાઈ તયાર; પુત્ર પિતા ભેજન કરી, આયા સભારે મઝાર. દેય પ્રહર લગ દે જણે, કીધી ગેષ્ટિ પ્રપંચ, પાછી આજ સમેટવા, વાચકછ મન સંચ. અકબર તો બોલાવીઆ, મધ્ય સભામાંહે જાય, વાત કરી કોઈ અભિનવી, ફેર કચેરી આય. દેખે નહિ નિજ તાતને, પૂછે ગુરૂને રાય, ગુડ કહે આયા તિહાં ગયા, અકબર મન પસ્તાય. Uણી પરે સાત દિવસ હગ, પેઢી સાત દેખાય; શ્રી અકબર મન રંજીઓ, કન્ય હીરસૂરિ ગુરુરાય. હવે ચોમાસે ઉતર, સૂરિ કરે રે વિહાર ગામ નગર પુર પટ્ટણે, પ્રતિબોધ્યાં નરનાર. કપુર વિહિલ આવીયા, વિહરતા ચાઉમાસ તેહ નયરના સંઘની, ગુરુ સહુ પૂરે આસ. ફરી ગુરુ અકબર મળ્યા, ધર્મ સુણ સૂર ધરમ વાસના મન વસી, દિન દિન ચઢતે નૂર. અકબરસાહ અરજી કરે, સુણીઇ શ્રી શ્રીમંત; દરસન કાજે તેડાવીઆ, દૂર દેસથી રે સંત. કાંઇક માંગે છે કે, મે મન હરખિત થાય; અવસર દેખી શ્રી પૂજયજી, માંગે અમાર(રિ)પસાય. Page #102 -------------------------------------------------------------------------- ________________ હ સહમફલરત્ન-પટ્ટાવલી-સ અ૬ઈ મહેછવને સમે, અમર પલે તુમ દેસ; વલી શેત્રુંજા જીજીએ, ચકલા જીભ વિશેષ. ડામર નામ સરવર માંહે, જાલ નાંખે સેય, એથી અધિક તુમ તરફથી, દીજી અકબર મેય. નિસુણે રીઝો સાહજી, હે નિપ્પડ સૂરિરાજ; નૃપ કહે સૂરીસર સૂણે, પર ઉપગાર જહાજ, આઠ દિવસ અચાઈના, મુઝ તરફથી ૨ ચ્યાર; બાર દિવસ કઈ જીવને, હે નહિ સંહાર, ત્રીસ દિવસ નવરોજના, બાર દિવસ સંકરાત અકબર જનમ માસ તણુ, ત્રિ દિવસ એહ સંત. રવિવાર સહુ વરસના, જે હે - તસ માંન; સર્વે ઈદના વાસરા, સર્વે મિહર દિન જાંણ. એ સહુ દિવસ ગણું તાં, માસ સ ષ હોય; તેહના સુરમાના દિયા, સાહ અકબર સાય. ગુજર માલદેસના, દિલિલ – ફત્તેપુર જાણે, અજમેરાં ચોથા સહી, લાહોર શ્રી મુલતાન. ઈમ સહુ દેસ હુકમ લ, માહેર છાપ ફરમાન; છઠ્ઠો ગુરુ પાસે રહે, પાંચની યાદ પ્રમાણે ૧ કુરમાંના અકબરે, ગુરુપૂજન તિહાં કીધ; બિરદ જગતગુરુ થાપિએ,દીપવિજય જય સિદ્ધ. ૨૩ ઘર આયે સુલતાનજી, વરતે સૂરિ ઉપગાર, અકબર ભાગ ભુજાબલી, મંડલિક અવતાર. તિણી દિસે ગુરુજી કિયા, ચતુર ચોમાસાં માર વિહરતા શ્રી મરુધરા, સિાહી સુખકાર. રિષભદેવ ચોમુખ પ્રમુખ, અજિતદેવ ભગવાન; કિધ પ્રતિષ્ઠા જગગુરુ, ચોમાસે તિણ થાન. તિહાંથી વિહરતા ગુરુ, હીર સેન ગણધાર; પાટણ નગર પધારીયા, કરતા ભાવિ ઉપગાર. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૪ પટ્ટાવલી-સમુચ્ચય, ભા. ૨ તિહાં ચામાસે ઉતર્ય, અકબર સાહ સુલતાંન; સેનસૂરિ ગુરુ તેવા, ફ્િર આર્ચા ફરમાન. ઢાળ ૪૭ ૨ (અમલી લાલ રંગાવા, વરનાં મેલિયાં—એ દેશી) હવે હીરગુરુ પિણુ વિહરતા, જાવે પછમ દેસ સુવાસ રે; જીરૂં પાઉ ધાર્યો નયર ઉનાઈ, જીરે રહિયા છે ચતુર ચામાસ રે, વઢા હીરસૂરિ ગચ્છરાજને. (એ આંકણી) ૧ જીરે આખર સમય વિચારીને, મિલવાને શ્રી ગણુધાર રે; સૂરિ સેનને તેડવા મેાકલે, આપે લખિયા છે લેખ વિચાર રે. વંદા વાંચી સેનસૂરિજી લાહે રથી, સીધ્ર પથ પ્રયાણુને કરતા રે; નહી ભાવિને' શૅગ મિલાવડા, મન જ્યાંન સૂરિજીનાં ધરતા રે. ૧૦ ૩ જીરે સંવત સાલસે હું બાવને(૧૯૫૨),પૂજ્ય હીરગુરુ ગચ્છરાય રે; પાલી આયુ સહુ વરસ સાઠને (૬૦),લહ્યા દેવગતિ સુસામ્રાજ રે.વા૦ ૪ જીરે અધવીચ મારગ ચાલતાં, સુછ્યા હીરગુરુ નિરવાંણુ રે; બહુ ગુરુ ઉપગાર સંભારતાં, ગુણી સેનસૂરિ ગુણખાણુ રે. વંદા ૫ ગુરુ આયા શ્રીનયર ઉનાઉઇ, મલિયા સહુ ગુરુપરિવાર રે; વંદે અઠ્ઠાવનમા પાટવી, વિજયહીરસૂરિ ગણુધાર રે. વા૦ ૬ પર-આ. શ્રી વિજયસેનસૂરિવહુ ન હવે એગણુસાòમે પાટવી, વંદુ સેનસૂરિ ગચ્છરાજ રે; તાસ વર્ણન ગુણી જન સાંભઙેા, જે તપગચ્છ તિલક સામ્રાજ રે. વંદા સેનસૂરિ ગચ્છરાજને. (એ આંકણી) ૭ વિક્રમ સંવત સાલ ચિડાતરે (૧૯૦૪), જન્મ નડ્ડલાઈ નગર મઝાર રે; એહ જનમ વરસ ગચ્છરાજને,હુએ નિજ કુલ ગુણુ અણુગાર રે. વંદ૦ ૮ સૂરિ હીરગુરુ ઉપદેથી, સહુ માતપિતા પરિવારે ૨; વિક્રમ સંવત સેાલસે હે તેરમે (૧૬૧૩),લેવે સજમભાર ઉદાર રે. વદી ટ્ જીરે સંવત સાલ અઠાવીસે(૧૬૨૮), ભલેા રાજનગર સુખદાય રે; તિહાં આચારજપદ પાંમીયા, ગુરુ તપગનાથ સવાય . વદા૦૧૦ Page #104 -------------------------------------------------------------------------- ________________ સોહમ કુલર-પાવલી-શાસ ૫ વલી વિહરતા દિલિનગર ગયા,જહાં રાજે એં સાહજાહાંગીર રે; તેણે બિરદ દીએ ગચ્છરાયને, સવાઈ જગતગુરુ વડ વીર રે. વદ૧૧ સેંહૈર કાવી મેં દેવલ દે ભલાં, તેહ સાસુ ને વહુઈ કરાયાં રે; તેહ બિંબ પ્રતિષ્ઠા સૂરિ કરે, વલી સૂરજમંડણજિનરાય રે. વદ૦૧૨ જીરે ઈમ બહુ ઉપગારી હુઆ, કીધાં ધરમતણું મંડાણ રે, ગુરુજી ઓગણસાઠમા પાટવી, હુએ નિસાસન કુલભણ રે. વંદ૦૧૩ જીરે જંબુદ્વીપપન્નતિની ટીકા, તેહ તણું ઉદ્ધાર રે, વલી કૃપારસકેસ જે ગ્રંથ છે, વલી ટીકા નૈષધની ઉદાર રે. વંદે૦૧૪ જીરે ઈત્યાદિક બહુ ગ્રંથના, કરતા ગુરુ વાચક રાય રે, શાંતિચંદ્રજી વાચક રાછિયા, સૂરિ હીરને સેન સહાય રે, વદ ૧૫ વંદુ હીરજી સેનજી જોડલી, દઉ જિનસાસન વડ નૂર રે, જીરે મુનિગણું તાશ્કચંદ્ર છે, વલી સોહમકુલ નભ સૂર રે, વંદે૦૧૬ જીરે સંવત સોલ એકત્તર (૧૯૭૧), સૂરિ ખંભાત નયન | મઝાર રે, તિહાં અકબરપુરમાંહે પૂજ્ય,નિરવાણ લહે ત્રણવાર રે.વ૧૭ ઈમ ગુણસાઠ પટધર વરણવ્યા, સહુ જીવદયા પ્રતિપાલ રે, વ દીપિવિજય કવિરાજને, હાઈ ઈચ્છિત મંગલમાલ ૨. વંદે ૧૮ Page #105 -------------------------------------------------------------------------- ________________ આણંદસૂરિગચ્છ–વર્ણન દુહા ઈહાંથી ૧ દેવસૂરિ, ૨ આણંદસૂરિ ગચ્છ થયા તે કહે છે – –આ. શ્રી વિજયદેવસૂરિ આ. શ્રી વિજયતિલકસૂરિન– સેનસૂરિ પાટે પ્રગટ, પાટ સાઠમે હોય; દેવસૂરિ શ્રી તિલકરિ, એ પટધારી દેય.* શ્રોતા તય વરણન સુણે, કહી સમય વિચાર, સેનસૂરીશ્વર થાપિ, દેવસૂરિ પટધાર. તિણે સમેં ધરમસાગર ગણી, વાચકરાય મહંત * કુમતિકુંદાલ ઇતિ નામ છે, કીઓ ગ્રંથ ગુણવંત. બહુ પંડિત સંમત સુરિ, ગ્રંથ કીઓ અપ્રમાણે વાચક ગ૭ બાહિર કિઆ, પેઢી ત્રણ્ય પ્રમાણુ. સંસારી સગપણ અડૅ, મામા ને ભાણેજ દેવસૂરિ ભાણેજ છે, વાચક માંમા હેજ લખી લેખ વ્યતિકર સહુ, મેંહે તુરત જ બાપ, દેવસૂરિ વાંચી જુઈ, ચિંતિ મનમાં આ૫. પત્ર જુબાપ એહવે લખે, ફિકર ન કરો કોઈ; ગુરુ નિરવાણ હૂઆ પછે, લેસ્ય ગચ્છમેં તેય. હાલ-૪૮ ( મુજ ને જાલમ જાટણ રે–એ દેશી) કાગદ લઈને કાસિર આવિઓ રે, ભૂ દીધે ગરુને આય; ભાવિ જેગ મિટાવ્યો નહુ મિટે રે, જે કરે કેટિ ઉપાય. જે ભાવિ પદારથ સાજનાં રે. (એ આંકણી) ૧ કાગલ વાંચી શ્રી ગુરુ સેનજી રે, ઉપને રસ અતિ મનમાંહે, ન ઘટે સુવિનિત સૂરિ એહને રે, કરસ્યાં અવર સૂરિ ગરચ્છમાંહે. જે ૨ મુનિગણ ચ્યારસંહે વાચકઆઠમું રે આયા ખંભનગર ગચ્છરાય; અકબરપુરમેં દેવગતિ સમેં. વાચક આઠ મુનિ બોલાય. જે. ૩ Page #106 -------------------------------------------------------------------------- ________________ સાહબકુલન-પાવલી-શસ એક વાર જાપે દેવસૂરિ કરે, જે મુળ વચન કરે સુપ્રમાણ તે પટધારી બીજે ન થાપ રે, નહિતર કર સૂરિ સુજાણ. જે. ૪ સૂરિમંત્ર સંઘની સાખેં સુપિયે રે, કરજે આચારજ વડ નૂર; ઈમ કહી સૂરિ સરગ સધારીયા રે, ધન્ય ધન્ય છીતપગચ્છનભસૂર. જો પ રાજનગરમેં દેવસૂરિ કને રે, આયા પૂછશુ વાચક આઠ તીણ સમું ધરમસાગર ગણિ દેખિયા રે, પૂજ્ય સમીપે સમર ૨ ઠાઠ. જે. ૬ –આ. શ્રી તિલકસવિન હગિગત કહી સહુ સેનસૂરિ તણું , કાને ન ધરી તે ગણધાર; રિસાવી સહુ પાછા આવીયા રે, થાપ્યા તિલકસૂરિ પટધાર. જે. ૭ સોમકરણ મનિયા રાજનગર તણા રે, રાજીયા વાજિયા સાહ સુજાણ; પ હોચ્છવ કીધે બહુ ભાવસું રે, શ્રી શ્રી રાજનગરમાં જાણ જે. ૮ પિણ કોઈ આયુ અ૫ના જેગથી રે, જીવ્યા તીન વરસ ગરછરાજ; સરળ સધાય દેવગતિ હે રે, સાઠમા પટધર તપગચ્છલાજ. જો ૯ –આ. શ્રી વિજયભણસૂરિવર્ણનશ્રી ગુરુ હીરસૂરિના શિષ્ય છે રે, લાયક પુન્યતણે સામ્રાજ; કાકાશ્રુ છે દાય સૂરિતણું રે, થાપ્યા આણંદસૂરિ વડ લાજ. જે ૧૦ તેને મલવા પધારિયા રે, શ્રી દેવસૂરિ મહારાજ; પરિકર રાજનગરમે મત્યારે, સૂચિત પગ૭૫તિ સામ્રાજ. જે ૧૧ દય મલી એક સંમતે ચાલવ્યો રે, દ્રય નામે પટ્ટો નવ દેસ; તીન વરસ લગ એક સંમત રહ્યો રે દેય સરિ મનમેં પ્રેમ વિસેસ. જે.૧૨ એહવે ભા િપદારથ જગથી રે, શ્રી વિજયદેવસૂરિ ગચ્છરાજ; થે વરસે આપણ નામને રે, લખિયો પટ્ટો મુનિગણ કાજ, જે.૧૩ સુણી આણંદસૂરિ તે વારતા , આપે પણ કીધી ઈહ રીત; એ દેય સૂરિને નામે ગચ્છ હુઆ રેઆચરણ કુલ એક જ નીત.જે.૧૪ એહ સંવત સેલછીહાસિઈ (૧૬૮૬),સેઠજી સાંતિદાસ કહાય; શ્રી સાગરગચ્છ જુઓ એહથી રે*, પટષર દેવસૂરિના કહાય. જો૦૧૫ –આ. શ્રી રાજસૂરિવર્ણનએ ગુરુ પુન્યપ્રભાવક દીપતા રે, એને નામે ગચ્છ કહાય; એને પટધર બાસમે ભલે રે,શ્રી શ્રી રાજસૂરિ ગછરાય. જે૦૧૬ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮. પકવલી-સસરથમ, ભા. ૧ ૧૩–આ. શ્રી વિ. માનસૂરિ, ૪–આ. શ્રી વિ. ઋદ્ધિસૂરિવર્ણનપટપર ત્રેસઠમે સૂરિસરુ રે, શ્રી વિજેમાનસૂરિ પટધાર; પટધર ચેસમે મુનિનાથજી રે, શ્રી વિજેત્રફદસૂરિ ગણધાર. જે૦૧૭ –આ. શ્રી વિજયભાગ્યસૂરિ આ શ્રી વિજયપ્રતાપસૂરિ– એહના પટર દોય વખાંણીયેરે, સેભાગ્યસૂરિ વલી સૂરિ પ્રતાપ; દયના દેય પટેધર દીપતા રે, પટધર પાંસઠમા વડ માપ, જે ૧૮ –આ. શ્રી ઉદવસૂવર્ણનસૂરિ પ્રતાપના ઉદયસૂરદજી રે, વાંકલી જનમ ગચ્છરાય; નગર મુંડારે સૂરિપદ પાઈ રે, ગુર્જર આયા સહુ પરિવાર. જે.૧૯ સૌભાગ્યસૂરિ કાકાગુરુ સેટીયા રે, આગલ દક્ષણ દેસ વિહાર બહુ ઉપગાર કરી પાઉ ધારીયા રે, સુરત મંદિર શ્રી ગણધાર, જે ૨૦ સંવત અઢારસેંહે સાત્રિસા (૧૮૩૭)સમેંરે, ઉજલ પિસદશમ મનુહાર; સૂરિ જય શ્રી સરળ સધારીયા રે, જેહને ગુનિ જન સહુ પરિવાર. જે૨૧ લક્ષ્મીવિજ્ય ગણી વાચકાયજી રે, રામવિજય વિબુધ કહાય; દક્ષણ દેશે પુના નયરમાં ૨, પેસવા શ્રી શ્રી માધવરાય. જે ૨૨ તેને રાજે જિનમતિ હેષિયા રે, કીધે જિનપ્રતિમા ઉથાપ; તિણું સમેં વાદ કરી સહુ જીતીયા રે, રાખી જૈન ટેકતિહાં આપ, જા૦૨૩ –આ. શ્રી વિજયલક્ષ્મી સૂરિવર્ણનવરનું ઉદયસૂરિના પટધરુ રે, શ્રી વિજૅલક્ષ્મીસૂરિ મહારાજ; પટધર સડસઠમો એહ વંદીઈ ૨, એ ગુરુ દીપવિજય કવિરાજ. જે. ૨૪ પેહેલાં સ્તુતિમાલા ગચ્છરાજની રે, વરન કીધો મેં ગુણજાણ; તે સ્તુતિમાલા અવસરે વરવું રે, સુણીઇ શ્રેતા ચતુર સુજયુ. જે૦૨૫ દુહા મહાવીર જગ મુગટમણિ, વર્ધમાન વડવીર, ધરા પાલ ત્રિજગધણી, ધરણીધર પરે ધીર. પ્રણમું ગેયમ ગણપતિ, મોહન લચ્છી મહંત; કર ફરેસે મુનિને કરે, કેવલકમલા કંત. ૨ Page #108 -------------------------------------------------------------------------- ________________ સાહચકુલરન-પટ્ટાવલી-સસ તાલ—૪૯ (હાંરે હું તા ભરવા ગઈતી તટ જમુનાનાં નીર જો—એ દેશી) તથા (ાર મારે ઠામ ધરમના સાડા પચીસ દેસ જો—એ દેશી) હાંરે વારી પ્રેમ' પ્રણમી બ્રહ્મસૂતા બ્રહ્માણી જો, જગદેં બા જગજનની જે જગ જાણીઈં રે લોલ; હાંરે વારી વંદી મુઝ ગુરુ ચરણકમલ હિત આણી જો, ગચ્છપતિની ગુણમાલા જેઠ વખાણાઈ રે લેલ. હાંરે વારી આગે હુઆ હેમાચારજ કેમ જો, પ્રતિબાધ્યા જેણે રાજા કુમરનરીને રે ઢેલ; હાંરે વારી દેશ અઢારે અમર પળાવી ગેમ એ, ધન ગુરુ ધન એ શ્રાવક ધન તે દેશને રે લોલ. હાંરે વારી વલી હીરા સમ હીરગુરુ જગમાંણ જો, પંચમ આરે જેણે જગમાંહે જશ વચ્ચે રે લેાલ; હાંરે વારી પ્રતિયા જેણે અકબરસાહ સુલતાંન તે, જીવદયા એળખાવી જિનમ કર્યાં ૨ લે. હાંરે વારી અમર પળાવી કર છેડવીયા અનેક ો, પ્રણયું રે હું તળિ લિળ તે ગુરુ હીરને ૨ લેાલ; હાંરે લારી તાસ પર પર લક્ષ્મીસૂરિ સુવિવેક જો, હૂએ રે સડસઠમેં પાટે વીરને રે લેશ. હાંરે વારી તેહ તણી સ્તુતિમાલા વણુ' આજ જો; જનમ ગામ ગુરુ દીક્ષા સૂરિપદ જીમ લહ્યું રે લેાલ; હાંરે વારી દીપવિજય કહે જયન્તા ગચ્છરાજ ો, તાસ ચરિત્ર પ્રબન્ધ તે સહુ આગલ કહું રેàાલ. હાલ ૫૦ (આદિ જિનેશ્વર વિનતી હમારી—એ દેશી ) લઘુ મધર જે દેશ કહાઈ,જિહાં તીરથ બહુ સાથ વાહલા; બ'ભજુવાડ ને ક્રિયાથેા લેાટાણા, જીરાવલેા જગનાથ વાહલા, જયત્રતા જિનતીરથ વઢા. હ્ય 3 Page #109 -------------------------------------------------------------------------- ________________ પાવલી- રરમય, ભા. ૧ શ્રી સિહી મેં તેર દેરાસર, ઋષભ અજિત ભગવાન વા; હું જિનરાજનાં બિંબ જુહારી, હૃદય ધરો તસ ધ્યાન. વા. જય૦ ૨ મોટો તીરથ શ્રી આબુજી, જેતાં હોય આarદ વાળ; વિમલ મંત્રીસર તેહ કરાવ્યું, સુંદર જિનપ્રાસાદ. વા. જય૦ ૩ પરવાડવંશી વિમલ મંત્રીસર, પુન્ય પ્રતાપી ભાણ વા; પાતસાહ બારે બાંધી આશ્યા, ધમષસૂરિવચન પ્રમાણુ.વા. જય૦ ૪ શ્રી દેલવાડામેં દેવલ કીધે, ખરચ્યા બહેલા વિર વા; આરાસણની કારણિ નિરખી,ઈ જઈ હરખા ચિત્તાવા. જય૦ ૫ ગુજરાતી શાંતિદાસ મનિયાને, અચલગઢે છે પ્રાસાદ વાવે; ચસેંહે ચુંમાલીસ મણ ધાતુની, પ્રતિમા પૂરે આસ. વા૦. જય૦ ૬ એ તીરથ છે તારણ રૂપી, વંદે ઉગમતે સૂર વા; દીપવિજય કહે એ તીરથની, મેં યાત્રા કરી ભરપૂરવા. જય૦ ૭ હાલ–૫૧ (સમુદ્રવિજયસૂત ચંદ શામીયાજી–એ દેશી) આબુજીની તલેટીઈ સુખકારી રે, પાલડી નયર છે ખાસ જાઉં બલિહારી રે; તિહાં શ્રી શાંતિનાથજી સુ૦, સહુની પૂર આશ. જાઉં. ૧ રાજનીતિને રાજવી સુo, રાજા ક્ષત્રિ સાર જાઉં; પ્રધાન દીવાન ને સેઠિયા સુ૦, નિવસે વણે અઢાર. જાઉં. મહાજનમાંહે દીપતે સુ૦, પોરવાડ વંશ સવાય જાઉં, હેમરાજ સા હીરલો સુર, આણંદબાઈ નારી સહાય, જાઉં કોઈક ઉત્તમ પ્રાણુઓ સુટ, ઉપને કુંખે તાસ જાઉં સંવત સત્તર સત્તાણું(૧૭૯૭)એ સુo, ઉજલચિતરમાસ. જાઉં. પંચમી દિન ગુરુ વાસરે સુ૦, જનો સુત ગુંણધામ જાઉં; સુર સુપન દીઠો તિણું સુટ, સુરચંદ ઠવિયે નામ. જાઉં બાલપણામેં ગુરુ મહત્યા સુ૦, શ્રી સૌભાગ્યસૂરી જાઉં; પવિજય કહે માં સુ ,એ લહેર્યો પરમાણું જાઉં. ૬ ૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ સાહમકુશન-પાવલી-રાસ ૧૦૧ ઢાલ પર (મુને સંભવ જિનનું પ્રીત અવિહડ લાગી રે–એ દેશી) તથા (કોલ કરીને રે, ચાલ્યા ગુણભરિયા–એ દેશી) સેભાગસૂરિજી રે ભાગે ભરીએ, પુન્યવંત પોતે જે જ્ઞાનગુણે દરિયે; પટુ માસ ચિંતામણ ૨ સુર જિણે આરાણે, તે પ્રગટ થઈને રે કાજ સકે સાથ. એક દિન સુરચંદને રે બેલા પાસે, લક્ષણ જેવાને રે રંગભર ઉ૯લાસે; સ્તિક ને દેવજદિક રે તેરણ જવમાલા, વલી ઉરધ રેખા રે ચરણે સુકુમાલા. ઈત્યાદિક લક્ષણ ? દેખી સુરિ હરખે, શ્રી જિનશાસનમેં રે રતન સમો પર ખે; વલી સૂરિપદ લાયક રે આગમ અભ્યાસી, એ આગલ હાર્યો રે બહુ ગુણને સિ. પં૦ પ્રેમવિજયજી રે સંખ્યા તેહ પાસે, તે તિહાં અહનિસ રે આગમ અભ્યાસે; હવે સૂરિ વિહરતા ૨ સિનોર નગર જાવે, શ્રી રેવાકાંઠે રે સંઘ ખુસી થાવે. અઠારસંહે ચઉદે રે (૧૮૧૪) શ્રી ચિતર માસે, સુદિ દસમી દિવસે જે અતિ હે ઉલ્લાસે; દીક્ષા ને સૂરિપદ રે દેઈ પટેધર કને, સૂરિ આયુ પૂરણથી રે સુરગતિ પદ લીને. પણું મહેર છવ માટે રે સૂરિપદનો તિહાં, કરે છિયાવસનજી રે સંઘ મલી તિહાં, ધન સેંહે૨ સીનેરને રે ધન સંઘ સુખદાયા, શ્રી લક્ષ્મી સૂરિજી રે જિહાં સૂરિપદ પાયા. હવે સહુ સુજ્ય રે ગુરુને જ્ઞાનપણે, મેં નયણે નિરખે રે વલી શ્રવણે નિયુ; Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પાવલી-સરય, ભા. છે નસિક કવિ દીપવિજય કહે છે આણુ સિર વહું છું, જે ગ્રંથ ભણ્યા છે જે તે વરણવ કહું છું. ' દ્વાલ-૧૩ (ભવિકા, સિદ્ધચક્ર પદ વદે–એ દેશી) શ્રી આચારંગ સૂયગડંગ ઠાણુંગ, શ્રી સમવાયંગ અંગ; ભગવતી અંગ ને છ જ્ઞાતા, વલી ઉપાસક તે દશંગ ૨૦ પ્રાણી વંદે ગણધર વાણી. (એ આંકણું) ૧ અંતગડ ને અણુત્તરવાઈ, પ્રશ્વવ્યાકરણ જેહ, વિપાક ઈગ્યારમે અંગ ઈગ્યારે, ટીકા સહિત ભણ્યા તેહ રે. પ્રા. ૨ ઉવવાઈ ને રાયપણી, જીવાભિગમ ને પન્નવણા; જંબુઢાપપન્નત્તિ ને સૂરપન્નત્તિ, ચંપત્તિની વયણ રે. પ્રા. ૩ કપિયાક૫ વર્ડસિયા જાણે, પુફિયા પુષ્કયુલા સાર; વદ્વિદશા વલી સૂત્ર વિસે, એ ઉપાંગહ બાર છે. પ્રા૦ ૪ અંગ ઉપાંગ મલીને ત્રેવીસ, દસ પન્નાં તેત્રીસ; હસ્ત દીક્ષિત પ્રભુજીના મુનિવર, ગુંથે પયનાં વિસેસ . પ્રા. ૫ વૃદ્ધક ૫ નિસિથ મહાનિસિથ, પંચકલ્પ વ્યવહાર દસાકૃતસકંધ છેદ ગ્રંથ એ, હવે કહું મૂલ સૂત્ર યાર રે. પ્રા. ૬ ઉત્તરાધ્યયન ને દસકાલિક, આવશ્યક પડનિયુક્તિ, અનુજોગદ્વાર ને નંદીસૂત્રની, જ્ઞાનતણી બહુ યુક્તિ રે. પ્રા. ૭ એ પિસ્તાલી સૂત્ર અભ્યાસ્યાં, નિયુક્તિ ચૂરણી ને ભાસ; ટકા સૂત્ર એ કહીઈ પંચાંગી, તે ભણ્યા અતિ હે ઉલાસ રે. પ્રા. ૮ હવે બીજા ગ્રન્થ જે જિનશાસનના, આગલ કહું અધિકાર; દીપવિજય કહે નિત નિત હેજે, જિનશાસન જયકાર છે. પ્રા. ૯ હાલ-પ૪ (ભરત નૃપ ભાવશું એ—એ દેશી). વિશેષાવશ્યક ભાવભાવના એ, આગમસારોદ્ધાર-નમ શ્રતરાજને એ; આવશ્યકનિર્યુક્તિ વલી એ, પ્રવચનસારોદ્વાર. નમે૧ કર્મગ્રંથ કશ્મ પેઢી ભણ્યા એ, સુંદર લોકપ્રકાશ નમે; ગુણમાલા અર્થદીપિકા એ, આવશ્યદીપિકા ખાય નમો ૨ Page #112 -------------------------------------------------------------------------- ________________ સલમકુલરન-પાવલી-રાસ ૧૦૩ ઉપદેશમાલ વીરદેશના એ, તસ્વારથ અર્થ વિચાર ન ; ઉપદેશચિન્તામણ મણિ એ, અર્થ પદારથ સાર. ન. ૩ પસક ને નયચક છે એ, વિચારરત્નાકર જેહ નમે; ઉપદેશરત્નાકર તણું એ, અર્થ ગ્રહ્યા ગુણગેહ. નમો૦ ૪ શ્રેષઠ શલાકા પુરુષના એ, સહુ એ ચરિત્ર વખાણ નો; તે સરવે અભ્યાસિયાં એ, ધન બુદ્ધિ ધન નાંણ. નમે. ૫ નાહના મેટા સાતમેં એ, ગ્રંથ ભણ્યા ગચ્છરાજ નમો; આગમ તત્વ કહી ઘણાં એ, સાથ આતમકાજ. નામો ૬ દિવસ એક વરસ તણું એ, જે છે ત્રણ સેંહે સાઠ નમ ત્રણસેંહે સાઠ દિવસ તણાં એક સુંદર જેમાં પાઠ. નમો૭ આપે ગ્રંથ ન કર્યો એ, શ્રી ઉપદેશપ્રાસાદ નમે; ચોવીસ થંભે સહતે એ, સુણતાં હાઈ આહલાદ. ના. ૮ આંબિલતપ કરીને જો એ, સરસ્વતિમત્ર સવાલાખ નામે ; વને પ્રગટ થઈ પાઈ રે, અમૃત પ્યાલે ભાખ. નમો- ૯ ગુણ કેતા ગુરુના કહું એ, શ્રી તપગચ્છ પટધાર નમે; દીપવિજય કહે સાંભલે એ, પ્રતિષ્ઠાને અધિકાર. નમે ૧૦ દ્વાલ-૧૫ (સાહેલડીયા–એ દેશી) ગામ નગર બંદિર તણી સાહેલડીયાં, કીધી પ્રતિષ્ઠા જેહ હારે ગુણવેલડીયાં; સાંભલજો ભવિભાવથી સાય, સંક્ષેપ કર્યું તેહ હાં. ૧ સુરત બંદિર દીપો સાળ, તિહાં રતનચંદ છે તેહ હાં; વાસુપૂજ્ય મહારાજ સા, કીધી પ્રતિષ્ઠા તેહ હાં ૨ રાનેર સિર મેં કેરવાડે સારુ, આંમદનયર મેજાર હાં છાયાપુરી ને ગોધરે સા, વલી જંબુસર સુખકાર હ૦ ૩ ટેલે (૩) વિહારે કીધલા સા, અંજનસિલાકા ખાસ હાં; શ્રી મેવાડમેં સાથિઈ સા., પ્રભુ પ્રણમ્યાં લીવવિલાસ હાં૪ ઈત્યાદિક બહુ જિનતથી સારુ, અંજનસલાકા કીધ હાં; ખંભાતે ભલીભાતમું સા, અઢાર ચોમાસાં કોષ હાં, ૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પદાવલી-સમુચક, ભા. ૨ સંવમેં શ્રીચંદસ્ સા સા , શ્રોતા સમજી જાણ હો; વિશેષાવશ્યક તિહાં સાંભળ્યો સા, પૂજ્યજીના મુખની જાણ હાં૬ ફરી મહોર છવ મોટ કીઓ સાથે, ભગવતીસૂત્ર સુંણાય હાં; વચન ધ્વનિ ગુરુરાજની સાહ, જિમ ગાજે ઘનરાય હાં. ૭ જિહાં જિહાં માસે કિઓ સા, તિહાંતિમાં બહુ આદરમાન હાં; જ્ઞાનીને આદર કુણ ન કરે સા, કવિ દીપને નવેય નિધાન. હ૦ ૮ હાલ-૫૬ (ધન ધન સાચો સંપ્રતિ રાજા–એ દેશી) શ્રી રિદ્ધિસૂરિજીને વારંથી, ગચ્છભેદ હતે જે રે, ગીતારથ સમુદાય મલીને, નિવત્યે સહુ તેહ રે. શ્રી તપગચ્છ પટધર કારી(એ આંકણી) ૧ સંવત અઢારસે હે ઓગણપચાસે (૧૮૪૯), ગુજરાત ઍહેર - મઝાર રે, શ્રી ઉદયસૂરિજીના પટધર થાપી, વરતાવ્યો જયકાર છે. શ્રી. ૨ રાજનગરને સંઘ કરે બહુ, આદર ને સનમાન રે, એ પૂજ્યજીને પુન્ય ૫સાઈ, પ્રગટયાં નવય નિધન છે. શ્રી. ૩ ન્યાયવિજયજી ને જીતવિજયજી, માંનવિજયજી પન્યાસ રે, શ્રી પૂજ્ય વંદીને સનમુખ, એહ કરે અઢાસ રે. શ્રી૪ મરુધર દેશ પધારે છે સાહેબ, હૈયે ધર્મના થાટ રે; સાહેબ મુખથી સૂત્ર સાંભલી, સંઘ જોવે છે વાટ રે. શ્રી. ૫ સાંભલી પૂજ્ય પધારે તે દેસેં, સિહી નયર સુઠામ રે, રાવ તિહાંને અનામી કહાઈ, વૅરીસાલ તસ નાંમ ૨. શ્રી. ૬ સેહેરે પ્રવેશ કર્યો બહુ જુગતે, તિહાંહીઝ કીધ નિવાસ રે; સાંભલી સૂત્રની અમૃતવાણી, સંઘની પહોતી આશ છે. શ્રી ૭ રેલિડે બેહેડે કાલિંદ્રી ને હરજી,વિહરતા પાલી આવે રે; હેમચંદ પિંડિયે અતિ હે આદર, સાહમઈઓ લેઈ આવે રે. શ્રી. ૮ તિહાં ગેડીદાસ શ્રાવક છે શ્રોતા,પિણ પ્રતિમા ઉથાપી રે; સૂત્ર આલાવા દેખાવી તેહને, પ્રતિબોધ્યા ગુન થાપી છે. શ્રી ૯ Page #114 -------------------------------------------------------------------------- ________________ સહમકલન-પદાવલી-શાસ એહવા ભવિ જીવ કઈ પ્રતિબધ્યા, કેતા કહું તસ નાંમ રે, દીપવિજય કહેશ્રી ગ૨છરાજને નિતનિત હો સલામ રે.શ્રી ૧૦ હાલ-પ૭ | (સુરતી મહિનાની દેશી) સંઘ સૂરત રનેરને, અંજનસિલાકા કાજ; વિનતિલેખ જે મોકલે, તે વાંચી ગચ્છરાજ. સીધ્ર પ્રયાણું ચાલતા, આયા વડેદરા સેહેર સંવ આગ્રહથી ચોમાસાની,પૂજ્યજીઈ કીધી મેં હેં. ૨ તે અસ્થાતા દેખને, પટધર યા પાટ; શ્રીવિજયદેવેન્દ્રસૂરીદજી, અડસઠમે પટ થાય. ૩ આયુદોને સંબંધે, સરીરે સ્યાતા થાય; મુહુરત અવસર જાણીને, રાનેર બંદર આય. અંજનસિલાકા કરીને, સૂરત કીધ પ્રવેશ; તપ ઉપધાન માલાદિક, કિયે ઉપગાર વિસેસ. ધન સૂરતના સંઘ, ધન વિમલચંદ શાહ, શ્રી સૂરતને સંઘં, લીધે ભક્તિને લાહ. સંવત અઢાર અઠાવલેં (૧૮૫૮),મેરતેરસ દિન જે; વરસાસઠ(૬૪)આયુ પાલીને ગયા સુરલોકે તેહ, નિર્વાણ મહેચ્છવ માટે, કીધે સંઘે સાર; અમર ૫લાવી જીવની, જીવદયા ઉપગાર. ગુણવંતા ગુરુરાજના, ગુણ સંભાવે લેક; દીપવિજય ગુણ ગાવે, નરનારીના થક હાલ-૫૮ (લાછલદે માત મલ્હાર–એ દેશી) એ ગુરુ ગાત સુગાત, હુઓ જગ વિખ્યાત; આજ તો આગમ જ્ઞાનખજાને જગજશ પાઈયે. વડભાગી ગરાજ, હેટી જેહની લાજ આજ હે મુનિ મન માન્યાને વલી મોટા રાજવીજ. Page #115 -------------------------------------------------------------------------- ________________ પાવલી-પુર, ભા. ૨ સમતાવંત મહંત, પ્રણમે મુનિજન સંત; આજ હો નિરભી નિ કષાઈ એ ગચ્છરાજીએ. પન હેમરાજ સા તાત, આણંદબાઈ જેહની માત; આજ છે પોરવાડ વંશે રેજિણે કુલ અઝુઆલીઓ. પૂજ્યનાં પગલાં ઉછાંહિ, દુલભ વેલજી સાહે; આજ હે સંઘવી થઈ થાપ્યા સિદ્ધાચલ ઉપરૅજી. દીપવિજય જયકાર, મુઝ એ ગુરુ ઉપગાર; આજ હે કીધું કે જેણે જ્ઞાનદાન અતિ સુંદરું છે. હાલ-પ૯ (મિરૂખા રે ગુણ તુમ તણા–એ દેશી) ગાયો રે મેં ગચ્છાતિ આયે, ઉલટ હિયડે આણી; એ ગુરુની રસુતિમાલા ગુંથી, મુઝ ઉપગારી જાણ જી. ગા૦ ૧ પંચમે આરે જ્ઞાન વિલાસી, પ્રગટયો પુન્ય પ્રતાપીજી; ભવિ જીવને ઉપગાર કર્યો તે, દિદિસ કીરત વ્યાપીજી. ગા. ૨ બારેજાનગરે રહી ચોમાસું, સંઘતણા આગ્રહથી; વલી કુંઅરજી સાહ કહેણથી, એ સ્તુતિમાલા ગુણીજ. ગાય છે ગુનો કલ્યાણકમેતેરસદિન, શતી જગે મીલી ટોલી જી; એ ગુરુની સ્તુતિમાલા ગાયે, અનુભવ રંગ રસ ભેલી જી. ગા. ૪ એ ગુરુના ગુંણ ભણતાં સુણતાં, ગણતાં સં૫૪ થાવે; દીપવિજય કવિ જગ જસ પરે, ગજપતિ લીલા પાર્વેજી. ગા. ૫ કળશ મિત્ર ધારક ફરિતવારક હીર સેનર જગખ્યાત છે, તિલક આણંદ શ્રીરામ માનથી અદ્ધિ સૌભાગ્ય પ્રતા૫૯એ; ઉદય૧૦ લક્ષ્મી૧૧ દેવેન્દ્ર વંદિત, મહેન્દ્રસૂરિક ગરછરાજ એ, તાય રાજે સ્તુતિમાલા કરી ભવિ હિત કાજ એક મેમરત્ન ગુરુ વિબુધ તેહના પાય પ્રણમી હિતકરી, દીપવિજય ગરછરાજ ગાયે જગત જય જયસીરી વરી. ૧ | ઇતિ સમા પાધર શ્રી વિજયલક્ષ્મીસરિ Page #116 -------------------------------------------------------------------------- ________________ સાહમકુલરન-પટ્ટાવદી-શસ વર્ષોંન સ્તુતિમાલ ૧૮-આ. શ્રી વિજયદેવેન્દ્રસૂરિવજી ન— અડસમા પાધર કહું, દેવેન્દ્રસૂરિ મહારાજ; સૂરત મંદિર જનમિયા, શ્રીમાલી વડ સાજ, સંવત અઢાર સત્તાને’ (૧૮૫૭),વટપદ્રનયર સુઢાય; આચારજ પઢવી લહી, મંગલ ધવલ ગવાય. જિનસાસન સેક્ષીતણાં, સેલીતણાં, કમ ગ્રંથનાં મ્યાંન; આયુ અલ્પ ગચ્છરાજનું, ભાવિ અધિકા કૌન. સંવત અઢારસ’હું સામે (૧૮૬૦),રાજનગર ચોમાસ; પામ્યા પૂરણ આઉખે, સગાપૂરી નિવાસ. ૧૯-આા. શ્રી. વિજયમહેદ્રસૂર્ણિન— તમ ૫૮૪ર સુરિસરુ, મહેદ્રસૂરિ ગચ્છરાજ અગણ્યાતરમા પાટવી, તપગચ્છ તિલક સમાજ, સવત અઢારસે હે ઇકસઠે'(૧૮૬૧),રાજનગર ઉલ્લાસ; આચારજ પદ અનુભવ્યું, નિજ કુલ કમલ વિકાસ, સવત અઢાર પાંસઠવરસ(૧૮૬૫),બિજાપુરનયર મઝાર; સૂરિ સરગ સન્નારીયા, તપગણપતિ સરદાર. હાલ ૬૦ ( અમેત્રા સ્થતિ હ્યા છે! એ દેશી ) છ—ગા શ્રી વિયસમુદ્રસૂરિવર્ણન સિત્તરમા પટધારી ત્રિભુજી, વિદ્યમાન ગચ્છરાજ; પટાધર જળ જયવતા. સમુદ્રસૂરિ મહારાજ ચિર’જય, વરણું તસ સામ્રાજ, પઢો દેસ ગાઢાંણુમે... નયર કવલા, પારવાડ કુલ સણગાર. પટે; હરનાથ તાત પુરાદે માતા, જિનસામન સણુગાર, પટો॰ સંવત અઢારસે છે એ'સિમે (૧૮૮૦)વરસ, મૃગસિર માસ સાહાય પટા નયર પુનામાં સંઘ સવાઈ, સૂરિષદ ગછરાય. પઢા૦ ર 3 ૧૦૭ ૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પટ્ટાવલી-સસરચય, ભા. ૨ દક્ષણ ગુજજર મરુધર દેસું, કીધા સૂરિ વિહાર પટો; પંચતીરથી જિનરાજ જુહાર્યા, બહુ મુનિગણ જ લાર. પટ૦ ૪ શ્રી આબુજી તીરથ સુખદાઈ વિમલમંત્રી ગુણ ખાંશુ પટ; વસ્તુપાલ તેજપાલ ચિત્ય કરાવ્યા, જિનસાસન કુલ ભાંણ. પટે ૦ ૫ અચલેંસર દેલવાડે જૂહાર્યા, તાર્યા આતમ નેહ પટે; ચઉદસેંહે ચૌમાલી સ મણ ધાતુની, અચલગઢે પ્રભુ દેહ. પટે. ૬ ખંભણવાડથી વીરજિસેસર, ત્રિસલાનંદન દેવ પટો; ભાવભકિત જિનરાજ જુહારી, કીધી પદકજ સેવ. પટો૦ ૭ સિરોહી સે હેમેં તેર દેરાસર, ઋષભ અજિત ભગવાન પટે; સહુ જિનરાજનાં વંદન કીધાં, દીધાં આતમ દાન. પટે૮ દિયા લેટાણો ને જીવતસામી, નંદીવરધન રાય પો; પ્રભુ જીવતાં બિંબ ભરાયે, નંદીપુરે સુખદાય. પટે૯ રાણપુર ચોરાસી મંડપ, ત્રિભુવનતિલક છે નામ પટે; સાહ ધન્ના પિરવાડે નિપા, વંઘા પ્રભુ અભિરામ. પટે. ૧૦ નડુલાઈ નય પ્રાસાદ જે, આયા જશે ભદ્રસૂરિ દયાલ પટે; ઋષભ જિસર જાદવ સાંમી, વંઘા ત્રિભુવન પાલ. પટે. ૧૧ શ્રી વરદા જગદંબા ભવાની, શ્રી સરસ્વતી મુઝ માત પટ; નયર અઝારીએ પર ઉપગારી, જેહની જગમેં ખ્યાત. પટો. ૧૨ સૂરિ ધનેસર હેમસૂરિજી, માનતુંગ ગચ્છરાજ પટે; કુમર નૃપતિ કાલિદાસ પ્રમુખને, દીધા વડ સામ્રાજ. પટો૦ ૧૩ ઈમ પંચતીરથી વંદન કરતા, કરતા ભવિ ઉપગાર પટોળ; બહુ પંડિત મુનિગણ સમુદાઈ સોહમકુલ સણગાર, પટે૦ ૧૪ ચિર પ્રતાપે શ્રો સમુદ્રસૂરીસર, દીપવિજય કવિરાજ પટે; શશિ સૂરજ મહીધર લગ પ્રતાપે તપગચ્છનાથ સામ્રાજ. પટે. ૧૫ દુહા હમ પાટ પરંપરે, ગાયા એ ગરછરાય; જેહને નામેં સંપજે, ઇચ્છિત ફલ મન ભાય. હમ કુલને વાવતાં, ઇતિ ઉપદ્રવ જાય; કષ્ટભંજન ગુણ ગાવતાં, પ્રગટે રિદ્ધિ સિવાય. Page #118 -------------------------------------------------------------------------- ________________ સેહમકલન-પાલી-રાસ હાલ–૬૧ (રાગ ધનાશ્રી -તુકે તુઠો રે મુઝ સાહેબ જગનો તુઠો–એ દેશી) ઠે તુઠે રે મુઝ, અનુભવ સાહિબ તુહે; સોહમ કુલનો રાસ કરતાં, જ્ઞાન અમૃતરસ બુઠો રે. | મુઝ અનુભવ સાહેબ ઠે. (એ આંકણું) ૧ દેય હજાર ને યાર સૂરીસર, પહેલા ઉદયમેં વાસ; બીજા ઉદયમેં ત્રેવીસ સૂરિ, ત્રીજે અઠણું જગીસ રે. યુઝ૦ ૨. તે અઠાણું મેં સંપ્રતિ વંદે, એકાદસમે રિ; સરવાલે ચેપન સૂરિ પ્રગટયા, એકાવતારી સનૂર . મુઝ૦ ૩ સૂરતમંદિર સેહેર નિવાસી, પોરવાડ કુલ સણગાર; કલા શ્રીપત શ્રાવક જિનયમિ, પ્રભુ આણુ સિરધાર રે. મુઝ૦ ૪' સાહ વધુસુત વ્રજલાલ શાહ, તસ સુત જિનમેંણધારી; અનોપચંદ શાહ આગ્રહથી કીધે,એહ પ્રબંધ વિચારી રે. મુઝ૦ ૫ સાક્ષિ ગ્રંથોનું વર્ણન– મુનિસુંદરસૂરિકૃત પટ્ટાવલી, ધરમસાગર ઉવજઝાય; દુ૫સહયંત્ર દેવેંદ્રસૂરિકૃત, પ્રભાવક ચરિત્ર કહાય રે. મુઝ૦ ૬. કલ્પસૂત્ર થેરાવલી દેખે, પરંપરાગત જાણ; ગુરુમુખ બહુ પંડિત જન સુણીયા, પ્રાચીન સૂરિ વખાણ છે. મુઝ૦ ૭ ચાર ગ્રંથ અનુસારે કીધે, એહ પ્રબંધ સવાઈફ સેહમકુલ પટ્ટાવલી ગાતાં, મંગલગીત વધાઇ ૨. મુઝ૦ ૮ આયણાએકેદ્રીયાદિ પંચેઠી દુહવ્યા, હાસ્યતણે રસ જાણ; જ્ઞાન-દેવ-દ્રવ્ય ભક્ષણ કીધાં, ભાગ્યાં વ્રત પચ્ચખાણ રે. મુઝ૦ ૯ ગુણી આચારજ વાચક મુનિના, અવરણવાદ કહાયા; શ્રાવક શ્રાવિકા જિનયમિ, તેહના મમ બતાયા રે. મુઝ૦ ૧૦ નહી અણુવ્રત નહી મહાવ્રત મેં, નહી ગુણ સીલ સંતે સ; થાનક પાપ અઢારે સેવ્યાં, આતમ કીધે પિસ રે. મુઝ૦ ૧૧ જિન આગમ પ્રરૂપણ કરતાં, નિજ મતિ અધિક સુનાયા; ઉત્સવ ભાષણ પાતિક મેટા, જાણીને હઠ થાયા છે. મુઝ૦ ૧૨ Page #119 -------------------------------------------------------------------------- ________________ પદાવલી-સમુચય, ભા. ૨ કવેસર બિરદ ધરાવી જગમેં, બહુ નૃપ સન્મ વખાણ્યા; ભુજબલ ફોજ સંગ્રામ વખાણ્યા, આતમ દેષ ન જાણ્યા રે. મુઝ૦ ૧૩ મેં આ ભવમેં તપ નહી કીષા, નહી વ્રત નહી પચ્ચખાણ મુનિ મારગની નહિ આચરણા, નહી કાંઈ સુકૃતકમાંણી રે. મુઝ૦ ૧૪ આતમતારણ દોષનિવારણ, શ્રી સોહમકુલ ગાયે; જીભ પવિત્ર કરી સૂરિ સ્તવનાથી, ભવભવ દુકૃત મિટાયો છે. મુઝ૦ ૧૫ સોહમકુલ મેં સંઘની સાખેં, એ સહુ પાપ પલાઉં; ત્રિકરણ યુદ્ધ મિચ્છા મિ દુક્કડ, ભવભીરુ કહેવાઉં રે. મુઝ૦ ૧૬ શ્રી સહમકુલરત્ન-પટ્ટાવલી, એહ રાસનું નામ; એહમેં રસૂરીશ્વર ગાયા, સહમ પટધર વાંમ રે. મુઝ૦ ૧૭ વીર જગતગુરુ સાસન અવિચલ, વરસ એકવીસ હજાર; ભગવતી સૂત્રમેં ગજગતિ સરખે, વરત જયજયકાર રે. મુઝ૦ ૧૮ તિહલગ એહ રાસ જયવતે, વલી રહે સસિ નભ સૂર મેરુ મહીલર લગ જયવંતે, એ પુસ્તક વડ નૂર રે. મુઝ૦ ૧૯ સંવત અઢારસિત્તોતર(૧૮૭૭)વરસે, શક સતરસેંહે બેંતાલ; શ્રી સુરત બંદિરમેં ગાઈ સોહમ કુલ ગણ માલ છે. મુઝ૦ ૨૦ મેમરન ગુરુરાજ પસાઈ, મેં હમ પટધર ગાયા; મન ઇચ્છિત લીલા સહુ પ્રગટે, દીપવિજય કવિ રાયા છે. મુઝ૦ ૨૧ ઇતિ શ્રી પ્રાગવાટજ્ઞાતીય સાહ કલા શ્રીપત કુત્પન્ન સાહ અનોપચંદ વ્રજલાલ આગ્રહાત સકલ પંડિત પ્રવર પં. શ્રી પ્રેમવિજયગણિ, પં. રતનવિજયગણિના શિષ્ય, પં૦ દીપવિજય કવિરાજ બહાદરેણ વિરચિતાયાં, શ્રી સેહમકુલરત્ન પકાવલી રાસ પ્રાકૃતપ્રબંધે જ્ઞાનસાગરસૂરિ પ્રમુખ પંચસૂરિ, મુનિહત્યા પાતકી પ્રતિબોધન, ધન્ના પોરવાડકૃત રાણપુર પ્રાસાદે યારસૂરિ આગમન, સંતિકર સ્તોત્ર નિષ્પન્ન, દીવાલીક૯૫કર્તા પ્રમુખ યારસૂરિ, લહુડી પોસાલ, કમલ કલસા, કત્તપ, વિજામતી, કડુ આમતિ, પાર્ધચંદ્રસૂરિ લંકા પ્રમુખ ગષ્ણભેદ, હેમવિમલસૂરિ ક્રિયાઉદ્ધાર, રાજવિજયસૂરિગચ્છ, પાલણપુર તથા ૫૯લવિયા પાસ ઉ૫ત્તિ, અકબર શાહ પૂર્વભવ, હીરસૂરિદી હી ગામન, સાહમિલન, ડામરસર–ચિડીભર્યાદિ–હિંસામોચન Page #120 -------------------------------------------------------------------------- ________________ રહમકુવરત્નાવલી-રાસ સાહીરાજ પર્યત પ કુરમાના ગુરૂદક્ષિણા કરણ; જગતગુરુ બિરદ પ્રાપણ; હીર-સેન ઉભય વરણન; શ્રી દેવસૂરિ, શ્રી વિજયાનંદસૂરિ ઉભયગ૭ નાંમ ધારણ, શ્રી વિજયાનંદસૂરિ, શ્રી વિજયદેવસૂરિ ઉભય પટેધર મિલન, ઉભય ગ૭ વરણન, શેઠ શાંતિદાસ કૃત સાગર નિષ્પન્ન, શ્રી લક્ષ્મીસુરિ પ્રમુખ વીસ સૂરિવર્ણન, કવેસર સમસ્ત સૂરિ સમક્ષે પાપ આલોયણાદિ પ્રમુખવર્ણને નામ ચતુર્થોલાસ: સમાપ્ત: શ્રી. શ્રી શ્રી. શ્રી વિજયાનંદસૂરિગ છે પંડિતમત જે જે ૪ - ૧. પં. વિનય (ગુરુ) જિતસકમત ૨. પં. તીર્થ , વિનોદ, સ, મત ૩. પં. પ્રેમ , ગંભીર. સ. મત ૪. પં. નાયક વિનય. સ. મત પં. તત્વ સ. માં પં. જય પં. માન. સ. માઁ ૭. પં. કપૂર ૫. કેસર. સ. મોં ૮. પં. ચતુર પં. હિત. સ. મત ૮. પં. ચતુર ધનસકમાં પં. પ્રતાપ પં. માન. સ. માં, ૫. રાજેંદ્ર પં. ભક્તિ . સ. મત ૧૨. ૫. લબ્ધિ વિજય , પં. ગૌતમ. સ. મત ૧૩, ૫. દયા , પં. દેવ. સ. મત ૧૪. પં. પં. ક્ષમા. સ. માં ૧૫. પં. માન ૨૫. સ. મત ૧૬. પં. ભાગ્ય પં. ગુલાબ. સ. મત શ્રી દેવસૂરિગચ્છ પંડિતમત, ૧. પં. સુબુદ્ધિવિજય ગણિ (ગુરુ) પં. વલભ. સત્યમાં ૨. પં. વિવેક વિ. બ૦ કે ગર. સકમત ૩. ૫. ખુશાલ વિ. ગ જ દેવ. સત્યમાં ૪. પં. માણકય વિ. ગ • ગવાલ. સ0 મત Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પઠ્ઠાવીસમુરા, ભા. ૨ ૫. પં. મુક્તિ વિ. ગ છે ગણિ હંસ સ0 મત ૬. પં, સંવેગી પં. રૂપવિજય મ. પ. સત્ર માં ૭. સંગી. પં. વીરવિજયગણિ છે શુભ. સ. મત ૮. પં. દીપવિજય ગ૦ છે કૃષ્ણ. સ. મત ૯. ૫. વિનય વિ. ગ કિલ્યાણ. સ. મત ૧૦. ૫. રાજવિજય. ગ0 ઇ રૂ૫. સ. મત ૧૧. ૫. અમર વિ. મ. ,, પ્રેમ. સમત શ્રી સાગરગ પંડિતમત ૧. ભ. શ્રી શાંતિસાગરસૂરિમિત ૨. ઉ. થી મુક્તિસૌભાગ્યગણિત છે. ૫. કલ્યાણ સૌભાગ્યમણિ ઉ૦ શ્રી મુક્તિ. ૪. પં. ફસાગરમાં [ સુખસાગર). શ્રી રાજવિજયસૂરિગ ૧. પં. હિરન બ૦ થીજી. સત્કમાં ૨. પં. જિદ્રરત્નમણિ ગુરુ) પરત્ન સાકમત શ્રી લેહડી પોસાલ છે ૫. મત ૧. ભાગ્યહંસગણિ. (ગુરુ) ૫. જ્ઞાનસમાં શ્રી વડીલાલ ગ. પંડિતમાં ૧. પં. બુદ્ધિસાગરમણિ (ગુરુ) પુનસાગરમંત ગ્રંથાગ્રંથ-૨૦૦૦ / ઇતિ શ્રીસેહમફલરનપટ્ટાવલી રાસ સમાપ્ત ભદ્ર ભૂયાત ભ. શ્રી. ૧૦૦૮ શ્રી. ભ. શ્રી ઉદયસૂરીશ્વરજી શિષ્ય પં. ગાલાલવિજયગણિ તત શિષ્ય પં. ગૌતમવિજયજી ગણિનાર્થે પં, દીપવિજય કવિરાજેન પુસ્તિકા લિખિતાપ્તિ સં. ૧૮૭૭ના વૈશાખ વદી ૩ રવિ દિને ઈદ પુસ્તક સમાપ્ત Page #122 -------------------------------------------------------------------------- ________________ સેહમકુલરન-પટ્ટાવલી-રાસ દેવસૂરિંગચ્છવ ન + દાહા કુઆ શ્રી વિજયદેવસૂરિત્રણ ન—— સેનસૂરિ પાટે પ્રગટ, પાટ સાઠમે હાય; શ્રી દેવસૂરિ શ્રી તિલકસૂરિ, એ પટધારી ઢાય. સવત સાલ ચેાતિસમેં (૧૯૩૪),ઈડરનગર માર; દેવસૂરિ ગુરુ જનમિયા, જિનસાસન જયકાર. સંવત સાત્રે હેતાલમે (૧૬૪૩),લે સ’જમ વ્રત ભાર; સંવત સાલસે હે છપને' (૧૯૫૬), સૂરિપદ ગનધાર. વિહરંતા ઇડરનગર, પાઉ કાર્યો અશ્કરાજ; કાંણુમલ નૃપ મેાધિઉં, તપગચ્છપતિ મહારાજ, માંડલગઢ પાતસાહ છે, અમરસુત જહાંગીર; ગુરુને મલા તૈડીયા, પાઉ ધાર્યો અનધીર. પ્રસન હાય દીધા બિરદ, મહાતપા વડે નાંમ; તિઢાંથી ભૂમ ડલ વિભુ, વિહર તા ગુનધામ. તેણે સમે ધરમસાગર ગણિ, વાચકરાય મહત; કુમતિકુાલ પ્રતિ નામ છે, કીઓ ગ્રંથ ગુન'ત, બહુ પતિ શ્રી સેનસૂરિ, ગ્રન્થ કીઓ અપ્રમાણે; વાચક ગણુ માહિર કી મા, પેઢી ત્રણ પ્રમાંણુ, સંસારી સગપણુ અ', મામા ને ભાણેજ, ધ્રુવસૂરિ ભાંગેજ છે, વાચક માંમા હૈજ. + આ રાસની ૪૭મી ઢાળ, જે આ પુસ્તકના ૯૫મા પાને પૂરી થાય છે, ત્યાંસુધીમાં ૫૯ પટ્ટધરનું વર્ણન આપ્યા પછી ૬૦મી પાટ પછી માણુ દસૂરિગચ્છ અને દેવસૂરિગચ્છ એમ બે ગચ્છ જુદા પડવા. કવિ દીપવિજયજી પોતે આણુંદસૂરિગચ્છના ઢાવાથી ૪૮મી ઢાળથી આણુંદરિ ગચ્છનું વર્ણન શરૂ કરી રાસ પૂર્ણ કર્યાં, અને ત્યારપછી દેવસૂરિગચ્છનું વર્ણન આપવું એમને જરૂરી અને ઉચિત લાગ્યું હશે તેથી રાસ પૂર્ણ કર્યાં પછી ફરીથી ૪૮મી જ ઢાળથી શરૂ કરીને ૫૧મી ઢાળ સુધીમાં દેવર ગચ્છનું વર્ણન આપ્યું છે. ૧૫ 113 Page #123 -------------------------------------------------------------------------- ________________ ११४ ટ્ટાવલી-સમુરચય, ભા. ૨ લખી લેખ વ્યક્તિ કર સહુ, મેહે તરત જવાબ દેવસૂરિ વાંચી કરી, ચિતી મત આપ. ૧૦ પત્રજ્વાબ એહવે લખ્યું, ફિકર ન કરો કેય; ગુરુ નિવારણ હુઆ પછે, ગ૭ લેસ્યાં તેય. ૧૧ દ્વાલ–૪૮ (મુજ ને જાલમ જાટણ રે–એ દેશી), કાગદ લઈને કાસદ આવીયો રે, ભૂલેં દીધે ગુરુને આય; ભાવિ જેમ મિટા નહ મિટે રે, જે કરે કટાકેટિ ઉપાય; જે ભાવી પદારથ સાજનાં રે. (એ આંકણી). ૧ કાગલ વાંચી શ્રી ગુરુ સેનજી રે, ઉપને રસ અતિ મનમાંહે, ન ઘટે સુવિનિત સૂરિ એહને, કરસ્યાં અવર સૂરિ ગચ્છમાંહે. જે ૨ મુનિગણ ચ્યાર સેંહેવાચકઆઠર્યું રે,આયા ખંભનયર ગર છરાય; અકબરપુરમેં દેવગતિ સામે રે, વાચક આઠને મુનિ બોલાય. જે. ૩ એક વાર જાજે દેવસૂરિ કને રે, જે મુંઝ વચન કરે સુપ્રમાણ; તો પટારી બીજે ન થાપો રે,નહીંતર કરો સૂરિસુજાણ, જે. ૪ સૂરિમંત્ર સંઘની સાખે સુપિક રે, કરજે આચારજ વડ નૂર ઈમ કહી સૂરિ સરગ સધારિયા રે, ધન્ય ધન્ય શ્રી તપગચ્છ નભસૂર. જો ૫ રાજનગરમેં દેવગુરુ અને રે, આયા પુછગુ વાચક આઠ; તિણ સમે ધરમસાગર ગણિ દેખીયા રે, પૂજ્ય સમીપે સખરે ઠાઠ. જે. ૬ હગીગત કહી સહુ સેન ગુરુ તણું રે, કોને ન ધરી તે ગનધાર; રીસાવી સહુ પાછા આવીયા રે, થાપ્યા તિલકસૂરિ પટધાર. જે. ૭ કેઈ આયુ અલપના જેગથી રે, જીવ્યા તીન વરસ ગરછરાજ કાકા ગુરુ જે દેય સૂરિતણું રે, થાપ્યા આણંદસૂરિ વડ લાજ. જે. ૮ તેહને મલવા આપ પધારીયા રે, શ્રી શ્રી દેવસૂરિ મહારાજ; પરિકર રાજનગારમેં દે મલ્યા રે, સૂરિ તપગચ્છપતિ સામ્રાજ. જે૯ દેય મલી એકસંમત્તે ચાલ રે, દોય નામે પટ્ટો નવ દેશ તીન વરસ લગ એક સંમત્ત રહ્યો રે,દય સૂરિ મનમેં પ્રેમ વિશેષ, જે ૧૦ એહવે ભાવિ પદારથ જેગથી રે, શ્રી દેવસૂરિ ગરછરાજ; થે વરસેં આપણ નામને રે, લખિયે પટ્ટો મુનિગણુકાજ. જે૦૧૧ Page #124 -------------------------------------------------------------------------- ________________ હંમરન-પાવલી-પાસ સૂણી આણંદસૂરિ તેહવારતા રે, આપે પણ કીધી ઈહ રીત; એ દેય સરિને નામે ગછ હુઆ રે,આચરણ કુલ એક જ નીત જે૦૧૨ શ્રી વિજેદેવસૂરિ ગરછરાજજી રે, કરતા મહિમંડલ સુવિહાર એહ સંવત સોલછિઆસીઈ(૧૬૮૬)રે, કઈક ભાવિ જેગ ઉતાર, જે.૧૩ પાતસાહિ માંમુ જેહને બિરરે, જેહના રાજનગર વાસ; સાગર ગ૭ જે તેહથી નિપો રે, ગુજરશેઠ શ્રી શાંતિદાસ. જે૧૪ –આ. શ્રી વિજયસિહસચિવનશ્રી ગુરુ દેવસૂરિ નિજ પાટવી રે, શ્રીવિજયસિંહસૂરીશ્વર કીધ; એકસઠમે એહ પટધર વંદી રે, આયુ અ૯૫ અમરપદ લીધ, જે૦૧૫ –આ. શ્રી વિજયપ્રભસૂરિવર્ણન– બાસઠમે પટધર પ્રભસૂરિજી રે, હુએ વડભાગી ગચ્છરાજ; ગંધારબંદિરમેં પ્રભુ પાઈયા રે, શ્રી શ્રી સૂરિપદ સામ્રાજ. ૧૬ તપગચ્છ ગયણ વિસાલ પ્રભાકરું રે, તપગચ્છનાથ પ્રભાકર ભાન; સંવત સત્તરસેહે ગુણપંચાસમેં(૧૭૪૯)રે, પાવે સદ્દગુરુ અમર વિમાન. જે. ૧૭ તેહને પરિકર બહુ મુનિ થાકછે ,એ ગુરુહમકુલની લાજ જેહને નામે સંકટ સહુ ટકે રે, એ ગુરુ દીપવિજય કવિરાજ. જે ૧૮ દુહા –આ. શ્રી વિજયરસૂરિવર્ણન2ઠમા પટધર પ્રભુ, પ્રભવસૂરિને પાટ; શ્રી વિજય રત્નસૂરિસરુ, કુમતિ કરે નિટ. શ્રી પ્રભસૂરિ ઉપદેશ સુંણ, હીરે હીરાં માત; પિતા માતા દે નામ એ, દે ગુણવંતા જાત. રચ્યારેજણ સંજલિઉ,સંવત સત્તર બતિસ(૧૭૩૨); આચારપદ પાઈયા, હુઆ મુનિગણ ઈય. હાલ-૪૯ | (વાડીના ભમરા દ્વાખાં મીઠી રે ચાંપાનેરની–એ દેશી). જીરે સંવત સત્તરસેહે ચોસઠે(૧૭૬૪),ગુરુજી ઉદેપુરનયર ચોમાસ રે; સમકિતના ભમરા વાંણું મીઠી રે ધારા પૂજ્યની. (એ આંકણી). તિહાં અમરસી શ્રી મહારાણુ છે,તેહને પ્રતિબો થે ગુણરાસ રે. સ. ૧ જ Page #125 -------------------------------------------------------------------------- ________________ દાવોસસુરાલ, ભા. ૨ જીર ચીડીમાર આહેડી ને ખાટકી, વલી હિંસાકારી જીવ જેહ રે સ; છર પજુસણ પર્વમેં તે સહું, કિઓ દેસ અમરપટ્ટી તેહ ૨. સ. ૧ ગુરુજી ઈમ ભાવિજીવ બહુ બુઝવ્યા, સૂરિ વિહરતા દક્ષણ દેશ રે સ0; છર ઉદેપુર સરગ સુધારીયા, જેની કીરત દેય વિદેશ છે. સ૦ ૩ ૪-૦ થી વિજય+માહિતહવે ચોસઠમા પટધર સૂરિ, પ્રણમું ક્ષમારિ ગચછરાજ રે સ; જીરે પાલીનગર ગરછરાજને, ભલે જનમ સમય વડ લાજ . સ. ૪ અરે સાહ ચતરાજી કુલ ઉપને,બાઈ ચતુરા માત મહાર રેસ વિકમ સંવત સત્તર સાત્રિસેં (૧ઋ૭), ગુરુને સૂરિપદ હુએ જયકાર ૨. સ. ૫ જીરે ઉદેપુર નાર શ્રી રાણાને, તિહાં મહેચ્છવ પાટ સિવાય રે સ; જીર દીવમંદિર વછરાયજી, ગુરુજી સરગ લો શુભ ઠાય . સ. ૬ ૧૫–આ૦ વિદયસૂરિવર્ણનવરણ પાંસઠમા પટધર પ્રભુ, વંદુ દયાસૂરિ ગચ્છરાજ રે સ; જીરે દીવબંદર પ્રભુ પાઈયા, રૂડે પટધર સૂરિ સામ્રાજ રે. સ. ૭ –આ. વિજયસૂરિવર્ણનકહું છાસમા પટધર પ્રભુ, વિજયધરમસૂરિ કુલ ભાણ રે સ; ભલે ઉદેપુરનયર શ્રી રાણને, તિહાં પટધર પદ સુપ્રમાણ . સ. ૮ જીરે દેશ નગર પુર નવનવા, જીરે કરતા ભવિક ઉપગાર રે સ; ગુરુજી નવાનગર માંહે બેહુ મલ્યા, રાય સૂરિ સકલ પરિવાર. સ. ૯ જીરે દયાધરમ જગ જેડલી, એ તે સહમકુલ નભ સૂર રે સ; સૂરિ ધરમગુરુ ભુવિ વિહરતા, પૂજ્ય કુમતિ હરણ વડ સૂર રે. સ૦૧૦ જીરે નગર બલંદો મારુ દેશમેં કીધે સંઘ આગ્રહથી ચેમાસ રે સ0; ગુરુજી સૂત્ર સિદ્ધાંતની વાયણા, સહુ સંઘની પૂરી છે આસ રે. સ૧૧ છર છાસઠમા એ પટધરુ, સાતે બિરદતણું ધરણાર રે સ0; વંદુ દીપવિજય કવિરાજજી, શ્રી શ્રી ધરમસૂરિ ગણધાર રે. સ૦૧૨ દુહા સંવત અઢારતાલમેં(૧૮૪૧),શ્રી તપ ગણપતિ ગુણધામ; સરિ સરસ સધારીયા, મેંહે૨ બીંદા કામ, ૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ સોહમકુલના-પદાવલી-રાણ -આ વિજયજનકસૂ—િ એહના પટધર ગણપતિ, સડસઠમો સૂરિરાજ શ્રી વિજયજિદ્રસૂરીસરુ, તપાગચ્છ વડ લાજ, ચિરંજીવી ગુરુ વિહરતા, વરણું તાસ વખાણ; કડખા રાગે વરણ, આશિષ વચન પ્રમાણ. કડ મંગલરૂપ છે, કડખો જીત હાય; કડ અરિમર્દન કરણ, તાર્થે સકલ લિખાય. ઢાલ-૫૦ (મંગલાપ કમા રાણ મીયતે) સૂરિ ગરછરાજ મહારાજ છે ઘણું, દીપ કવિરાજ આશિષ બેલેં; અવર. સૂરિ બહુ ભાત દેખતાં, નહિ આવે કે આપ તેલ, સૂરિ વચ્છરાજ મહારાજ જીવ ઘણું. (એ આંકણી) ૧ હીરસૂરિ વિજેસેનસૂરીસરા, દેવસૂરિ વિજયસિંહરાજે; પટધરા પ્રભસૂરિ રત્નસૂરિ ક્ષમા-સૂરિ ગચ્છરાજ ચઢતે રિવાજે. સૂત્ર દીનદયાલ દયાસૂરિ દીપ, પરમ મૂરતસમ ધર્મસૂરિ જિદ્રસૂરિ તસુ પટઉદયાચલે, ઉદય કાને નવે ખંડ ભૂરી. સૂ૦૩ વંશ ઓસવ કુલે દેશ મરુધર ધરા, તાત હરચંદ ગુમાન જાયે સંવત અઢાર ઈતાલ કે (૧૮૪૧) વરસ, બલંદા નયરમેં પાટ પાયે. સૂ૦૪ સહમ જંબૂાટે પાટ તપગચ્છ તણું, લાયક ઉદય ઉદયે પ્રતાપી, કલિજુગૅ હીરસમ પુન્ય વડભાગીઉં, દેશદેશાંતરી કીતિ વ્યાપી. સૂ૫ ચંદસૂરજ પરે મેંણુ તપગચ્છત, ચંદ સૂરજપર ગયણ છાજે; દીપ કવિરાજ ગચ્છરાજ બહાદર ધણી, ગરછપતિ નાથ ચઢતે દિવાજે. સૂ૦૬ દુહા સોહમ પાટપરંપરે, ગાયા એ બરછાય; જેહને નામે સંપજે, ઈચ્છિત ફલ મન ભાય. ૧ સોહમ કુલને ગાવતા, ઇતિ ઉપદ્રવ જાય; કષ્ટ ભજ ગુણ ગાવતાં, પ્રગટે ઋદ્ધિ સવાય ૨ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પાવલી-સમુરચય, ભા. ૨ દ્વાલ–૫૧ (રાગ ધન્યાશ્રીઃ તુ તુ રે મુઝ સાહેબ જમને તુઠો–એ દેશી) ઠો તડે રે મુઝ, અનુભવ સાહેબ તુઠો; હમ કુલને રાસ કરતાં, જ્ઞાન અમૃતરસ વૂડે રે, મુઝ સાહેબ જગને તુકે (એ આંકણું) ૧ દાય હજાર ને ચ્યાર સૂરિ, પૅહેલા ઉદયમેં વીસ બીજા ઉદયમેં વેવીશ સૂરિ, ત્રીજે આઠણું જગીસ રે. મુ. ૨ તેહ અઠાણું સંપ્રતિ વંદે, એકાદશ સૂરિ સરવાલે ચેપન સૂરિ પ્રગટયા, એકાવતારી સન્રી રે, મુ. ૩ સૂરત બંદિર સેહેર નિવાસી, પોરવાડ કુલ સણગાર; કલાશ્રીપત શ્રાવક જિનધમિ, પ્રભુ આણા શિરધાર રે મુ. ૪ શાહ વધુમ્રત વ્રજલાલ સાહજી, તસ સૂત જિનર્ગુણધારી; અનોપચંદ સહ આગ્રહથી કીધે, એહ પ્રબંધ વિચારી રે. મુ૫ સાક્ષિ ધેનું વર્ણનમુનિસુંદરસૂરિકૃત પટ્ટાવલી, ધરમસાગર ઉવજઝાય; ૬૫સહ મંત્રી દેવેંદ્રસૂરિકૃત, પ્રભાવચરિત્ર કહાય રે. મુ. ૬ કલ્પસૂત્ર થેરાવલી દેખે, પરંપરાગત જાણ ગુરમુખ બહુ પંડિતજન સુણિયા, પ્રાચીન સૂરિ વખાણ રે. મુ૦ ૭ ચ્ચાર ગ્રંથ અનુસારે કીધે, એહ પ્રબંધ સવાઈ હમકુલ પટ્ટાવલી ગાતાં, મંગલગીત વધાઈ મુ. ૮ આલેયણાએકેદ્રીયાદિ પંચેંદ્રી દુહવ્યા, હાસ્યતણું ૨સ જાણ; જ્ઞાન- દેવદ્રવ્ય ભક્ષણ કીધાં, ભાગ્યાં વ્રત પચખાણ છે. મુદ ૯ ગુણી આચારજ વાચક મુનિના, અવરણવવાદ કહાયા; શ્રાવક શ્રાવિકા જિનયમિ, તેહના મમ બતાયા રે. મુ૧૦ નહિ અનુવ્રત નહી મહાવ્રત મેમેં, નહિ ણ સીલ સંતસ; થાનક પા૫ અઢારે સેવ્યાં, આતમ કીધે પોય છે. મુ. ૧૧ જિન આગમ પ્રરૂપણ કરતાં, નિજમતિ અધિક સુનાયા; ઉસૂત્ર ભાષણ પાતિક માટે, જાણું નૈહ ઠલાયા . મુ. ૧૨ Page #128 -------------------------------------------------------------------------- ________________ સાહમકુલરત-પટ્ટાવલી-શસ વેસર બિરદ ધરાવી જગમેં, બહુ નૃપ સસ્ત્ર વખાંણ્યા; ભુજબલ ફાજ સંગ્રામ વખાણ્યા, આતમ ઢોષ ન જાણ્યા રે, ૩૦ ૧૩ મેં આ ભમે* તપ નહી કીધાં, નહી વ્રત નહી પંચમાંણુ; મુનિમારગની નહી આચરણા, નહિ કાંઇ સુકૃત કમાંણુ રે. મુ૦ ૧૪ આતમ તારણુ દાસ નિવારણ, શ્રી સાઢમકુલ ગાયા; જીમ પવિત્ર કરી સરિસ્તવનાથી, ભવભવ દુષ્કૃત મિટાયે રે, સુ૦ ૧૫ સાહમકુલ ને સંઘની સાખે, એ સહુ પાપ પલાì; ત્રિકરણ સુધે મિચ્છા[મિ દુક્કડ, ભવભીરૂ કહેવાઉં ૨. ૩૦૧૬ ગ્રંથનામ તથા સમાસિચન— ૧૧૯ શ્રી સાહમકુલરત્ન-પટ્ટાવલી, એહ રાસનું નામ; એહુમે. રત્નસૂરીસર ગાયા, સેહમ પર સ્વાંમ રે, સુ૦ ૧૭ વીર જગતગુરુ શાસન અવિચલ, વરસ એકત્રીસ હજાર; ભગવતીસૂત્રમે ગજગતિ સરખા, વરતાયૈ' જયજયકાર રે. મુ૦૧૮ તિહાંલગ એહ રાસ જયવંતે, વિલ રહેા નભ શશિ સૂર; મેરુ મહીધર લંગ જયવંતા, એ પુસ્તક વડે નૂર ફ્. મુ૦ ૧૯ શ્રી વિજયાનંદસૂરિ પધારી, સમુદ્રસુરિ ગચ્છરાજા; તસ રાજે સ્તવના કીધી, દિદિન ચઢત દિવાજા રૂ. ૩૦ ૨૦ સંવત અઢાર સત્યેાત્તર(૧૮૭૭) વરસે, શક સત્તર એ હતાā; શ્રી સુરત મંદિમ ગાઇ, સાહમ કુāગણુમાલ રે, મુ૦ ૨૧ પ્રેમરત્ન ગુરુરાજ પસાઈ, સાહમ પર ગાયા; મન ઇચ્છિત લીક્ષા સહુ પ્રગટે, દીપવિજય કવિરાયા રે, મુ૦ ૨૨ ઇતિ શ્રી પ્રામવાટજ્ઞાતીય સહકલા શ્રીપત લેત્પન્ન સાહ અનેાપ વ્રજલાલ આગ્રહાત્ સકલ પંડિત પ્રવર ૫૦ શ્રી પ્રેમવિજય ગ, ૫. રત્નવિજયૠગણિના શિષ્ય પ, દીપવિજય કવિરાજ બહાદરણ વિરચિતે શ્રી સેહમ}લરત્ન-પટ્ટાવલી-રાસ પ્રાકૃત પ્રબંધે જ્ઞાનસાગરસૂરિ પ્રમુખ પચક્ષુરિ, મુનિ હત્યા પાતકી પ્રતિબેાધન, ધના પારવામૃત રાણપુર પ્રાસાદે ચ્યારસૂરિ આગમન, શ્રી સતિકર ત્રેત્ર નિષ્પન્ન દીવાલી કલ્પકર્તા પ્રમુખ ચ્ચારસૂરિ વર્ણન, લહેાડી પાસાલ, કમલકલસા, કત્તપરા, વિજામતી, કડુઆમતી, પાર્શ્વ ચદ્રસૂરિ, લંકા પ્રમુખ ગઇભેદ, હેમ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સહમકલન-પાવલી શાસ વિમલસરિ કિયા ઉદ્ધાર, રાજવિજયસૂરિમાહાત્મ (ગચ્છ), પાલણપુર ૫લવિયા ઉત્પત્તિ વરણન ગઝલ, અબરશાહ પૂર્વભવ, હીરસૂરિ દીલીગમન, સાહિ મિલન, ડામરસર ચિડી જીભ જીજીઆદિ હિંસામેચન, સાહીરાજ્ય પર્યત અમારી ષટકુમાના દક્ષણા, ગુરુ પૂજન કરણ, જગતગુરુ બિરદ પ્રાપણ, હીર-સેન ઉભય વરણન, શ્રી દેવસૂરિજી શ્રી વિજયાનંદસૂરિ ઉભય ગ૭ વરણન, ઉભય પટેધર મિલન, શેઠ શાંતિદાસકૃત સાગરણછ નિષ્પન્ન, શ્રી જહાંગીરપાતસા દત્ત શ્રી દેવસૂરિજી મહાતમા બિરદ પ્રાપણ, શ્રી રત્નસૂરિ મહારાણા શ્રી અમરસિંહ પ્રતિબંધિત પર્યુષણ પર્વ અમારી લેખ કરણ, પ્રમુખ ઉગણિસ સૂરિ વરણન, કસર સમસ્તસૂરિ સમક્ષે પાપ આલેયણાદિ વર્ણન નાંમ ચતુર્થોલ્લાસ: ૪ | ઈતિ શ્રી સેહમકુલરત્ન પટ્ટાવલી રાસ ! શ્રી દેવસૂરિગ પંડિતમત ૧. પંન્યાસ વિવેકવિજયગણ ડુંગર૦ સકમત ૨. પં. સુબુદ્ધિ વિ૦ ગ. વલ્લભ૦ સકમાં ૩. ૫૦ ખુશાલ વિ. ગ૦ દેવ સત્કમત ૪. પં માણિક્ય વિ. ગ ગલાલ૦ સકમત ૫. પં. મુક્તિ વિ. ગહંસસમત ૬. સંવેગી પં૦ રૂ૫વજયજી ૫૦ ૫૦ સત્કમત ૭. સંગી ૫૦ વીરવિજયજી મ. શુભ૦ સકમત ૮. ૫૦ દીપવિજયજી ગઇ કુણુ સહમત ૯ પં. વિનય વિ. ગણિ કલ્યાણક સત્કમતે ૧૦. પંરાજવિજય ગણિ રૂ૫૦ સત્કમાં ૧૧. ૫૦ અમરવિજયજી પં. પ્રેમ સાકમાં શ્રી રાજવિજયસૂરિગ પંડિતમત ૧. ૫ઋદ્ધિરત્નમણી શ્રીજી સત્કમત ૨. પં૦ જિનેન્દ્રરત્નગર્ણ ૫૦ રૂપરનમાં શ્રી વિજયાનંદસૂરિગ છે પંડિતમાં ૧. ૫૦ વિનયવિજય ગણિ જીતસામત ૨. પંચ તીર્થવિજય પંવિનોદ એકમત ક, પં. પ્રેમવિજયગણિ ગંભીર સકમત Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ શાહમ કુલાન-પટ્ટાવલી-રાસ ૪. પં. નાયક વિજય પં. વિનય સમત ૫. પંવિજય ગણિ તત્વસાકમાં ૬. ૫૦ જયવિજય ગવ પંમાન. સત્યમાં ૭. ૫૦ ચતુવિજય પં. હિત સત્કમત ૫૦ કપૂર ૫૦ કેસર૦ સકમત ૯. પં. ચતુવિજય ધન સકમત પં. પ્રતાપવિજય પંમાનવ સમત ૧૧. ૫૦ રાજેન્દ્રવિજય પંભક્તિ સાકમાં ૧૨. પં. લબ્ધિવિજય પં. ગૌતમ, સકમત ૧૩. પં. દયાવિજય ગ૦ ૫૦ દેવ - સકમત ૧૪ ૫૦ ફતે પં. ક્ષમા, સત્કમત ૧૫. પં ભાન પં૦ રૂપ૦ સકમાં ૧૬. પં. ભાગ્ય પં. ગુલાબ સકમાં સામગ પંડિતમાં ૧. ભ. શ્રી શાંતિસાગરસૂરિ ભ૦ મત ૨. ઉ૦ શ્રી મુક્તિસૌભાગ્ય ગણિ મત ૩. પં. ફક્તસાગર ગણિ૦ સુખસાગર માં ૪. પંકલ્યાણ સૌભાગ્ય ગ૦ ઉ૦ મુક્તિસમત શ્રી લેહડી પાસાલગણે પંડિતમાં. ૧. પં. ભાગ્યહંસ, ગણિક જ્ઞાનહંસ સકમત વડી પાસલગ પંડિતમત ૧. પં. બુદ્ધિસાગર ગણી પુન્યસાગર મત ઉપાધ્યાય શ્રી ધર્મસાગર ગણિ મહારાજે વૃદ્ધ પટ્ટાવલિમેં પંડિતની મતાં કરાવ્યાં, તે રીતે કરાવ્યાં છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ આ. શ્રી પ્રજ્ઞાતિલકસૂરિશિષ્યવિરચિત કછૂલી (ગચ્છ) રાસ [ રચનાસ'વત–વિ, સ ૧૩૬૩; લેખન સવ–વ. સં. ૧૪૦૮ ] ગણુવઇ જો જિમ દુરીઉવિહુ ડણુ,શનિવારણુ તિહૂયણુમંડણુ, પશુવિ સામીૐ પાસ જિષ્ણુ; સિરિ ભસરસૂરિહિં વસે, મીજી સાહહ વનિસુ રાસે, ધમીય રાલુ નિવારી. સગંખ'ડુ જિમ મહિયતિ જાણુઉં, આદુંરસ* દેસુ વખાણું, ગાલિ (ગેાઉલી) યન્તિ રમાઉલ; અનલકુંડ સંભમ પરમાર, રાજુ કઇં તહુ છે. વિવાર, આખુ ગિરિવરુ તર્હુિ' પવા. અચલેસરુ સિરિમાસિરિ વિટ્ઠા, તસુ તદ્ધિ નચરી ય વનીય એ; વિમલવસહીં આદિ જિષ્ણુ દે, જણુમણું નહુ કમ્મ®મૂલી, કૅલી કરિ લકવિસાલી, સર-પ્રત્ર વાવિ મણેાહરીય ॥ છ વસ્ત (વસ્તુ છંદ) તમ્હિનયરી ય તસ્ડિ નયરી ય વસÛ બહુ લેય, ચિ'તામણિ જિમ ક્રુથીયઈં દીઈં દાનુ સવિવેય હૅરિસી ય, સચ્ચઇ સીલિ વવહર” કૂડ કપટુ નિવે તે ય જાણુÜ; ગલી જલુ વાડી પીઇ ધમ્મ કશ્મિ અણુરત્ત, એક જીઈ ક્રિમ વન્નીઈ કલી સુપત્તિ. ॥ છે ॥ હિમગિરિ ધવલૐ જિસુ કવિલાસે, ગુરુમ'પુ પૂતલીય વિણાસા, પાસ ભૂયણુ રલિયામ; ભવીયઇ ગુરુમણ આણુ હું આણુઈ, જસહેડનક્રાણુ ત પરિમાણુ†; સત્તરિ ભેદિ સ’જમ્મુ પરિપાઈ,વિહિમગિસિરિષહસૂરિ ગુણ ગાજઈ, એગંતર ઉપવાસ કરેઈ, ખીન્ન દિણુ આંબિલ પારેઈ સાસણુદેવતિ દેસણુ આવઇ, િિદ્ધ બ્રહ્મસતિ ગુરુ વંદઈ; વિલ કાટિ શ્રીયસૂરિ વિહર'તઈ, માલા રાણ કીયાં તુરંતઇ. Page #132 -------------------------------------------------------------------------- ________________ કછૂકી (ર) શસ સઈ નર આવીય પંચસયાઈ, સમકતિન દઈ બહુય વયાઈ છાહડન દાણુ બહુ ગુણવંતઉ, દિકખ લીઈ સંસાર વિરત્તઉં. લાષણ છંદ પમાણુ પરિકખણુ, આગમ ધમ્મ વિયાર વિયકખણ છત્રીસી ગુરુગુણિ જુત્તઉં, જાણિ નિય પદિ ઠવિષે નિરુત્ત. માણિકપણુ સૂરિ નામુ, શ્રીયસૂરિ પ્રતીઠ્ઠીઉં કછલી પૂરી પારિજણ, ભયણિ અહિઠીક. સાવલેય કાંઈ તસુ ભત્તી, નવ નવ ધમ્મ મહુસવ જુની શ્રીયસૂરિ આરાસણિ અ ઠાહી, અણસણ વિહિ પહુઉ સુરમાહી. નિવીય આંબિલિ સોસીય નિય કાયા, માણિક પહસૂરિ વંદઉ પાયા; વિશક દેહ જસ ધવલહ રાણું, પાય પખાલણિ હુઈ ય ૫હાણી. માણિક સૂરિ જે કીધ, જિણધમ્મ પભાવણ ઈક મુહિ તે કિમ વનઉ, ભવ પાવ પણાસણ, કાલ આસનું જાણેવિ માણિકસૂરિ, નયરિ કલિ જાએવિ ગુણમણિ ગિરિ, સેઠિ બાસલસૂઓ વાદિળયકેસરી, વિરસ સંસારસરિયાનાહ તારણતરી. સંઘુ મેકવિ સિરિ પાસ જિશુમંદિરે, વેગિ નિય પાટિ ગુરુ ઠવિક અઈઈપરે, . ઉદયસિંહસૂરિ કી નામિ નાચતી એ, નારીગણ ગચ્છભરુ સયલ સમપીજએ, સૂરુ જિમ ભવિય કમલાઈ વિહત, નયરિ ચડ્ડાવલિ તાવ સંપત્તઓ; વન ચત્તારિ વર વાણિ જે રંજ એ, રાઉલો ધંધલે કેઉ મણિ ચમક એ. કોઈ કમ્માલી એ પાયારૂએ, ગયશિખા(ખે)પરિથીઈભણઈ હઉં વાદીએ; પંડિતે ખંભણે તાપસે હારિ, ઉલે ધંધલ દેવિહિં ચિંતિયં, Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પદાવલી-સરચય, ભા. ૧ વાદહિં છતઉં નયરો, નવિ કેઉ હરાવઈ; ઉદયસૂરિ જઈ હાએ,અહ માણું રહાવઈ વસ્ત (વસ્તુ છંદ) જિત્ત નયરી ય જિત નયરી ય સયલ મુણિ સહ, નરંતઈ નીસેવા (નિરૂષડ) ગરૂય દંડ ઠંબરૂ કરતઈ, ધંધલ રાઉલુ વિનવઈ સામિસાલ પઈ મજિક સંતઈ, બંસણ તપસી ય પંડીયા જે ત ન બંધઈ બાલા, સુગુરુ કશ્માલિઉ નિજજઉ અહ અપ૩ વરમાલા | છ | પંધલ જિલુહરિ સવિ મિલિય, રાણાલય અસેસ; ઉદયસૂરિસંવિહિ સહિઓ,નિવસઈ એ નિવસઈ એ નિવસઈવર હરિ પીઠિ. અસ્થિ પમાણી હરાવિહં મંચિંહિ એ મંત્રિહિ એ મંત્રિહિં વાદુ કમઠો. સેયંવર તઉં હિત રહિ , જે ગુરુ સિદ્ધિહિં ચંડ; વિસહજુ આવતુ પરિષજિ લે,લંખિઉએ લંખિ9 એલંખીઉડુપય. તક ગુરિ મુહંતાં મિકિરિ, હેઈ ગરૂડુ પણ; પાઈલ્ડ લીધઉ ચંચુપકે, રિલીફ એ ગિલીઉ એ ગિલી કે કાલભૂયંગે. પાછપિલ્લિ વિ સંમુહીય, ડર કરંતુ થી વાઘે; જવણહાર સવિ ખલભલીય, હીયડઇ એ હીયડઈએ હીયડઈ પડીએ દા. ત૬ સૂરિ મૂકી યહરણ, કીધઉ સહુ કરાલે; વાઘ જતાં દરિથીઉં, હરિસીઊ એ હરિસીઊ એ હરિસીઉનયરૂ સબાલો. ઈ-વંતરિ મુણિ ગયણુઠિય, તસુ સિરિ પાડીય ઠીબ; હૂએ કમાલી એ કાલમુહો,લોકિહિં એ લોકહિં એ લેકિહિંવાઇય બંબ. ઈડિક માણુ કવાલધર, ધાઈ૬ વંદઈ પાય; ખમિ ખમિ સામિ! પસાઉટરી જીતવું એ જીતવું એ છત તઈ મુણિ વાય | છ વસ્ત (વસ્તુ છંદ) તાવ સંધી તાવ સંધીક ઠીબ મતેણ, ગણુહરિ કરિ કમ્માલીયહ કિખ ભરી અuિઉ મુહરિણ; Page #134 -------------------------------------------------------------------------- ________________ કાલી (૭) શસ ૧૫ રામિ હિં; જિમ વાયસહ ઈકુ નિષ્ણુત(જુત્ત) સુ હરી સત્તી, ધારાવરસિ કયંત સમિબિંડીએ ડિભોઉ તામ, મતક કેડિ વરીય જિનઉદયસૂરિ રવિ જામ, એ છે કે ચાલિહિં વિહરી ૬, પ્રભુ ૫હત૬ મેવાડિ; પાસુ નમસીહ નાગદ્ધહે, સમોસરી3 આહાડિ. જાલ કુદ્દાલી ય નીસરણી, દીવઉ પાટલે પિટિ, વાદીય ટેડસ પદ્ધ એ, પહેરફ ખમણુઉ ખેટિ. કેવલિ ભુક્તિ ન જિણ ભણુએ, નારિહિં સિદ્ધિ સજાણિ; ઉદયસૂરિ જમણુઉં ૧લી, જયતલ રાયઅથાણિ. કેવલિ ભુક્તિ મ ભ્રતિ કરે, નારી જંતિ ધ્રુવ સિદ્ધિ તિસમય સિદ્ધા વર્જિ, જય લીઈ આહાર વિરુદ્ધ. ખીચ ખીર દિઠતુ દીલ, જિજ્ઞ નંદિમુણિ દેવિક ગયકુંભથતિ આરૂઠીય, પઢમ સિદ્ધ મરુદેવિ. વિવરણ પિંડવિબુદ્ધિ કી, ધમવિહી ગ્રંથે પ્રસિધ્ધ ચીયવંદણદીવીય રચિય, ગણહરુ ભૂયણિ પ્રસિધ્ધ. અહીં સાજણ સેકે, છમ્માસહું કાલ; વસતિણિ ઉયરિ ઉપન, પદિ ઠાવિજિ બાલ. તેરદુત્તર (૧૩૦૨) વરિસે, અપૂર્વ સાધે, ચઠ્ઠાવલિ દિવિહે, જગિ લીહ લિહાવી એ છે કે કછૂલી જાએવિ પરમકલ સુ ગચ્છમારુધરે; પંચમ વરિસ વહેંતિ, સાજણુનંદણુ દીખી. દેવાએ સુ લહેવિ ગેડીય, સત્તએ વરિત લહે; ચલ દિસિ મિલીલ સંઘુ, આરિઠવણુઉ વિવિહરે. ગૌતમ સામિહિં મંત્રુ, આયાત્રીજઈ દિણિ દઈએ; જોગ-વહાણુ વહેવિ, અંગ ઇગ્યાર સે પઢએ. ત સંજમિ રણિ છતુ, સરહ ચૂક૩ પંચસરે; ગૃજધુર મેવાડિ, માલવ ઉજજેણે બહુ ય. સાવય કીય ઉવયાર, સંઘ પભાવણ તહિં ઘણી ય; સાત્રિીસઈ (૧૩૭૭) આસાઢિ, લખમણ મયધર સાહુ સૂઓ. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પટ્ટાવલી-સુય, શા. ૨ યણી નયર મઝાર, આરિઝવણુ ‘ભીમિકીએ; કમલસૂરિ નિય પાટિ, સઈ હથિ પ્રજ્ઞારિ ઠવીએ. ખમી ખમાવીઉં જીવુ, અણુર્માણ અપ્પા સૂકુ કી; ણિ પહત્ત સુરàાઇ, ગણુહરુ ગંગાજલ વિમલે. તાસુ સીસુ ચિરકાલુ, પ્રતપઉ પ્રજ્ઞાતિલકસૂરે; જિસાયણિનહંચ'દું, સુđગુરુ બીયહ' કલપતરા તા જગે જયવ'તઉ ડાઉ, જા ગિ ઊગઈ સહુસકરે); 600 0000 ... **** ... તેરત્રિસઈ (૧૩૬૩) રામુ, કાર્સિંટા વડિ નિષ્મિઉ; જિહરિ દિ'ત સુષુત', મવયિ સવિ પુરવૐ ।। છ ॥ કછૂટીરાસ : સમાસઃ ॥ નોંધ :-પાટણના શ્રી હેમંદ્રાચાર્ય જન જ્ઞાનમાઁદિરમાંના શ્રીસંધ તાડપત્રીય જૈન જ્ઞાનભંડારની ડબ્બે નં ૧ વસ્ત્ર પર લખેલ પ્રત નં. ૧ પરથી ભેજય ચીમનલાલ પૂનમચંદે કરેલ નકલ તથા વડેદરાની ગાયકવાડ ઓરિએન્ટલ સીરિઝ | XIII (૧૩) ‘પ્રાચીન ગૂર્જર કાવ્ય સંગ્રહ'માં છપાયેલ રાસના આધારે આ રામ અહીં આપ્યા છે. .... Page #136 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાતકર્તક તપાગચ્છ - ગુર્નાવલી-રાસ [ રચનાસંવત-વિ. સં. ૧૪પ૦] વીરૂ નવિણ ભણિ, ગુરાવલી,દિપઈ દિણયરુ છમ કિરણાવલી, તારાવલી સતિ અંગે. ૧ તિમ ધુરિ ગણુહરૂ ગાયમસામી, સહમ જંબું ભૂલભદ્ નામી, પામી જઈ સુસંગો. ૨ સામી વયરકુમારૂ નમી જઈ, વાયરસેણુ ગુરુરા થઈ જઈ, ખી જઈ કમ્યુકિલેસ. ૩ ઈણિ કમિ ચઉદ દસ-પૂરવધર, લખધિવંત સુકેવલિ જુગવર, પૂરવ રિષિ પ્રણામેરુ. ૪ પહિલઉ દેવભદ્રગણિ ગુણમાલિઉ,સંજમ મારગુજિણિ ઉજુઆલિ, લાલિઉ ધમ્મરિંદે. ૫ સસિગછિ તપ તેજઈ દિણકારે, સમિ દુકર ચારિત ધારે, સરિ શ્રી જગચંદો ૬ દેવિંદસરિ દેવે વંદિ૬, વિદ્યાણંદસૂરિ જગુ આદિ; ઇદ્રિયદમણ નિસંકે. ૭ ધર્મધુરંધર શ્રી ધર્મઘોષસૂરિ, સમવયણ શ્રી સમપ્રભસૂરિ, સૂરિજ જિમ નિકલંકો. ૮ વિમલuહ શ્રી વિમલપતસૂરિ, પરમાણુ કરૂ પરમાણુંદસૂરિ, પૂરિઉ હરખિ નમામિ. ૯ ભાવઈ વંદઉં પાવ-તિમિરહરૂ, ઉમતિલયસૂરિ સાસયસુહકરૂ, ગણતરૂપસિરૂ નામિ. ૧૦ જસુ કેર જસપડહઉ વાજઈ આજુ લગઈ ગુણિ ગુહિરઉ ગાજઈ, બા(ભા)જઈ સંકટ નામિ. ૧૧ સે શ્રીમતિલયસરિનંદી, ઉદયુ તવગચ્છિનિરમ ચંક, વંદ દંડ પ્રણામિ. ૧૨ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પાવલીસ સુરશય, ભા. ૧ ચંદકિરણસમ ગુણરયણાચલ, ચંદશેહરસૂરિ ધ્યાનિ સુનિશ્ચલ, અવિચલ ચિત્તિ જુહારે. ૧૩ શ્રીજયાણું રિજગિસુપ્રસિદ્ધા,તપિ જપિ સંજમિ સીલિસમૃદ્ધા, સિદ્ધિ-વધૂ ઉરિ હાર. ૧૪ શ્રી કચ્છનાયક જરિ જયવંતા, ચિરૂ જય દેસણિ જણ મોહંતા, બેહંતા બહુ દેસે. ૧૫ શ્રી દેવમુંદરસૂરિ ચૂડામણિ, જામલિ કેઈન દીસઈ તિયણિ, સુવિહાણુઈ પ્રમેય. ૧૬ હિરેશ્વરૂ વિશ્વવિદીતલ, બાહપણ ધરિ જિણિ રણિ જીત, વરત જયજયારે. ૧૭ જ્ઞાનસરોવરિ કીડાહસ, જ્ઞાનસાગરસૂરિ મુણિ-અવતંતે, પ્રણમઉ સોહબસારે. ૧૮ જે. બાપડુલા કુગ્રહિ જડિયા, લેક વિચારઈ ઊલટી પડિયા, ચડિયા માણગઇ. ૧૯ જિણિ લીલાં તીકં ભવભમુ ચૂરી, જયુ જયુ શ્રીકુલમંડણુસૂરિ, સૂરિસિરોમણિ દે. ૨૦ જિણિ લહુઅસ્તણિ તિજઉં સંસારે, નિરુપ લઉ સંજમાં ભારે, સાર દુત્તર તા. ૨૧ સૂરિ શ્રી ગુણરયણ વષાણુઉં, ગરૂ૩ ગહરૂ ગણું પ્રમાણ, પ્રણમઉ જ્ઞાનભંડારો. ૨૨ એ સવિ ગણહરૂ તિહુયણિ ભાણુ, વનિ સુકોમલ કરઈ વષાણુ, વાણિ વસઈ કિરિ વયણે ૨૩ ચિંતામણિ એ પૂમ, કામણ એ તીરથ જંગમ, અમિલ ધરઈકિરિ નયણે, ૨૪ ધ્યાનિ લીણા પરમ ગેસર, છહિ જીવાભય દાનેસર, કટર લેબધિ ઉદાર. ૨૫ વાધઈ દિણિ દિણિ અધિક પ્રતાપ, દરિસણિ તકખણિ નાસઈ પાપ, બપુરે સંધ સાધાર, ૨૨ Page #138 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છ- ગુલી-સસ માયાવયર વિરાર્ષિ રહિયા, વિસમ પંચ મહાવઈ સહિયા, અહિરે () સીડંગધાર, ૨૭ એ ગુર સરણાગય વજ પંજર, મહિમા ભાગિ સુભાગિહિં ઝુજિર, કુંજરગતિ પય ચાર. ૨૮ નવ કલપઈ પ્રભુ કરઈ વિહાર, દસ બાયાલિસ સુદ્ધાહાર, તારણ તરણ સમર્થ. ૨૯ જે લઈ સહુઈ નિશ્ચલ, ભાવડિ ભંજણ સેવક વચ્છ, ભવજલ નિહિ બેહિત્ય. ૩૦ આગમ સારવિચાર વિચક્ષણ, વરિય વાદિ હરવિય તકખણિ, લક્ષણવંત સરીર. ૩૧ પુર પાટણમેં ધન ધન નરવર, જીતું વિહરઈ જે સેવઇ સિવકર, ગણુહર સાહસ ધીર, ૩૨ વર વિઝાય વણારીય ગણિમણિ, ગુરુણીય મહત્તર પવત્તિણિ સાહણિ, અણદિણ પય સેવંત. ૩૩ સાવય સાવિય સંધિહિ પૂરા, પ્રતા૫૭ જા દૂ-મહિ-ચંદ-સૂરા, ગયા સુરગુરુ પતિ. ૩૪ અનુ પરિપાટિહિં એ ગુરુમાલા, સેહઈ જીમ ચંપકવરમાલા, સાલા સુખનિહાણું. ૩૫ નિ, ઊલટિ જે કંઠિહિ પહિરઈ, અષ્ટ મહાસિદ્ધિ ફલી તી હુઈ અનુ હુઈ સફલ વિહાણું. ૩૬ |તિ કુષી–ાર સંબંધી રમાળ . સેંધ –આ. શ્રી કુલમંડનસૂરિનું સૂરિપદ સં. ૧૪૪૨, સ્વર્ગ ૧૪૫૫. આમાં સેમસુંદરસૂરિનું નામ નથી, જેમનું સૂરિપદ સં. ૧૪૫૭માં થયું હતું. નકલ કરનાર–મુનિ મહારાજ શ્રી અમરવિજયજીના શિષ્ય મુનિ ચતુરવિજયજી. - આ રચના “જનયુમ’ પુસ્તક ૧, અંક ૪-૫ (સં. ૧૯૮૬ માગશર પિષ)ના પત્ર ૧૫૨-૧૫૩ના આધારે અહીં આપી છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી જ્ઞાનકીર્તિગણિવિરચિત શ્રીસેમસુંદરસૂરિ-સ્તુતિ [ રચના સંવત-વિ. સં. ૧૪૭૦] સિરિ સેમસુંદરસૂરિ ગુરુ, ગુરુ ગુણયણ ભંડાર ભાવિહિં ભગતિઈ વનવ૬, જિણસાસણ સિંગાર. સિરિ દેવસુંદર પટ્ટધર, સાહણિ સાહુ સણાહ; ભવસાયર બુડુંત જણ, હત્યાલંબ બાહુ, આગમિ જાણીય તત્તવ નવ, જીવાજીવ વિચાર બાલપ્પણિ પામિઅ ચરણ, સિકિખય સવ્યાચાર. ઉવસમિ સામિઅ કેહ દવ, મદ્રવ મદિઆ માણ અજજવ તજિજય માયભર, વર સંતેષ નિહાણ. દુમ પિચિંદિય દમણ, રાગદેસ પરિહાર; નવ બંગુત્તિહિં ગુરૂ તણુ, દુજ જય નિજિજય માર. તસ થાવર રકખાણ નિરત, પંચ મહત્વય ધાર; ગામાગરિ પટ્ટણ નચરિ, નવ કપિ વિહિય વિહાર દેસણુ રંજિય સયલ જણ, પડિય ધમ્માધમ્મ, જે તુહુ વંદઈ ભવ જણ, તાહ સફલઉ નરજમ્મ. જણ મણ વંછિય કમ્પતરૂ, જગબંધવ જગનાહ; જઈ સુચિર નિમ્પલ ચરણ, દંસણ નાણુ સણાહ. એવં ગુણે જંપસે ગુરુણું, ચંદુજ જલે ભક્તિભરેણુ ભ; સંસાર કારાગિહવાસ દુકખં, મુઝુણ સે જાઈ કમેણ મુખ ૯ ઈતિ શ્રીમસુંદરસૂરિસ્તુતિઃ પં. જ્ઞાનકીર્તિગાણિભિઃ કૃતા: શુભ ભવતુ, - Hધ: આ રચના શ્રી જન સત્ય પ્રકાશ વર્ષ ૭ અંક ૯ પૃષ્ઠ ૪૬ માં સાક્ષર મો. ૬. દેસાઈએ સંગ્રહીત લેખને આધારે અહીં આપી છે. આ સ્તુતિના રચયિતા પં. શ્રી. જ્ઞાનકીર્તિગણિને પરિચય આ પ્રમાણે છે – જીવંતઃ જીતવાવિયુધઃ જોવી મૃal;, श्रीसोमादिमशेखराध विदुराः श्रीज्ञानकोाह्वयः ।। સ્વા: કૃષિ ઝુતા 7tતાવંશમિતા: સંથાન, ध्नन्ति स्माऽसुमतां तमांसि तरणेप्तिा : करौघा इव ॥ લોકમાય જાય, ર૦ ૨૦, ગઝ૦ ૧૭૫ Page #140 -------------------------------------------------------------------------- ________________ આ. શ્રી. ભુવનસુંદરસૂરિશિષ્યવિરચિત શ્રીતપાગચ્છ–ગુર્નાવલી [ રચનાવત–વિ. સં. ૧૪૯૦ ] વીર જિણે સરસીસ, ગેઅમસામિય પય નમિએ; પંચમ સેહમસમિ, જંબૂ પવાનુકંમિ હુઆ. (૧) સિજજભવુ સુઅસારુ, સિરિ જસદ્ સુભકરે; જયઉ સામિ સંભા-વિજય ભદ્રબાહ સુગુરા. (૨) ભૂલભદ્ મુણિરાઓ, રાઉત અભિનવુ સીહરિ; જિણિ લીધઉ જવાઓ, મોહનરેસર જાઈ ઘરિ. (૩) અજજ મહાગિરિસૂરિ, જિણિ જિણપહ તુલહ કિઅ અજજ સુહથિ સુસૂરિ, સંપઈ નિવુ જિણ બૂઝેવિઅ. (૪) કલિ કાલિ દુકાલિ, જે ગયણું ગણિ નિજજ બલિ, લેવિ સંઘ સુભ સિ, પૂરિ મણેહર ફૂલિ ફલિ. (૫) દેવહં કિG આણંદ, બાલ કાલિ ગુરુ જણ વસિ; સિરિ સંઘહ જ્યકાર, હેઉ સુસામિક વઈર રિસિ. (૬) વયરસણ તસ સાસુ, અમિયવાણિ ગુણરાસિ ગુરુ વિજ જાહેરનાનિંદ, નિવ્રુઈ ચંદ ચઉ સસ . (૭) તિહિં નામિહિં સુયસિદ્ધ, ચર સાબુ અનુકંમિ હુઆ ચંદગવિચ્છ ગણહાર, ભુવણચંદસૂરિ સંઘથુઅ. (૮) તિણિ કમિ સિરિ ઉઝાય, દેવભદગણ ગુણનિલઉ; તસ્સ સીસ તવારઉ, સિરિ જગચંદ ગણે હુઉ. (૯) તઉ ગુણમણિ ભંડા, સિરિ દેવિંદ મુર્શિદ વરુ; જે આગમ બહુલી, સાર સુર વર વિત્તિ કરુ. (૧૦) તસ પય પઉમ સુલિંગ, વિજાણંદ ગણેસ વરુ; ધમ્મધુરંધર જાઓ, ધમ્મઘાસસૂરિ જુગપવરુ. (૧૧) તસ પય સમસરિરછ, સેમ૫ભસૂરિ અવયરિઉ, તે વંદિય મણુઈસ, પૂરઉ જે ગુણગણુ ભરિવું. (૧૨) વિમલચરિત્તિ સુલી, વિમલપભસૂરિ સાતિસઉ; સિરિ પરમાણંદસૂરિ, ઉમતિલયસૂરિ મણિનિસ૬. (૧૩) Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પટ્ટાવલી-સમુરપરા, ભા. ૧ સેમતિલયસૂરિરાઉ, જિણ સમિ સૂસમુકિયઉ સૂવિહિં ધમ્મવતિ, જાણે ગેઅમ અવયરિ૩. (૧૪) ચંદ જિમ ઝલકંતુ, ચંદસિહરસૂરિ અભિય ઘડુ, જયકર સિરિ જ્યાણંદ, સૂરિ સુહારસવાણિ ફુડુ (૧૫) સિરિ દેવસુંદરસૂરિ, દીઠઈ મણુ આણંદ દિઅએ, મુણિ અર્ધામુ તસુ પાસિ, રાગસેસ નિર્કરિઅએ. (૧૬) તસ પટગયણદિ૬િ , સિરિ નાણસાગરસૂરિવર, અમિયવાણિ ગુણખાણિ, સિરિ સિદ્ધતુવએસપ. (૧૭) સિરિ કુલમંડણસૂરિ, પુત્રમુણીસર ગુણનિલઉ; લખણિ છંદિ પ્રમાણિ, કવિકુલમંડાણુ કુલતિલઉં. ભવિયણ-ભવદહદાહ, વાહિવિણાસણ અમિયઘડુ; સિરિ ગુણયણસૂરિ, દૂરિ પાસિઅ મેહ-ભડુ, (૧૯) સંપઈ દૂસમકાલિ, સિરિ સામસુંદર જુગપવરે; અમયરસોવમ વાણિ, સયલ જણ જે સુખકરે. (૨૦) સંધસમુદ્ર સુચંદ, સાહુથણ સૂરિપવ; લખણ અક્ક (તક) અગ, સાંહિચાગમાંથધરે. (૨૧) જગવિસુઅ પરભાશુ, વિજ જાસાયર સૂરિવર; નિમ્પલનાણપહાણુ, નિરઈઆર ગુરુ ચરણુધરે. (૨૨) સિરિ મુણિમુંદરસૂરિ, ભૂરિ વિબુહ જણ પત્તજઉ; નાણુ-ગમવેરગિ, બાલિ કાલિ જેગહિઅવઉ. (૨૩) સિરિ જયચંદ સુસૂરિ, દૂરી કઉ જણ દુહનિવહે; સિદ્ધતહ ઉવએસિ, પથડિય ભવિયણ મુખપહો. (૨૪) લુણસુંદરસૂરિ ગુરુરાય, નાયસવગંથOભરે; નિઅદંસણમિતેણુ, બહું જાણું પરમપીઈ કરો. (૨૫) વાયગ પંડિઆ સાહુ, મહત્તર પવયણિ સાહુણિએ; નામગહણિ જયકારિ, ચવિહ સિરિ સંવિહિં શુણિએ. (૨૬) ઈઅ ગુરુગુણનામથુણઈ પગામજે નરુ બહુ ભત્તિહિંભરિલ; જગ જગડણું કામંદો સારામ દલઈ સુસિરિ મુત્તિ વરિ6. (૨૭) || ઇતિ શ્રી તપાગચ્છ શ્રી ગુરુવાવલી સમાપ્ત છે નોંધ-આ રચના “શ્રી જન સત્ય પ્રકાશ વર્ષ ૭, અંક ૯, પૃષ્ઠ ૪૬૩માં સાક્ષર છે. દ. દેસાઇએ સંગ્રહીત લેખના આધારે અહીં આપી છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ વિબુધવિમલશિષ્ય-વિરચિત શ્રીતપાગચ્છપટ્ટાનુક્રમ-ગુર્નાવલી છંદ [ રચના સંવત-વિ સં. ૧૫૭૦: લેખનસંવત-વિ. સં. ૧૬૫૩] જયતિ જગત્રય જન ઉદ્ધરણી, નિજ કરિ કનક કમંડલુ ધરણી; તું ત્રિવેણી સંગમ સંચરણ, વરદા ભવ વિહિતનયા તરુણ. ૧ અજ નિરજ નિકર કિતીદર, તપાગચ્છ ધવલિત ભુવનેર; પટ્ટાનુક્રમ પભણિસ ચંગા, નિસુણ સાવય સુગુણ સુરગા. ૨ विविधगणांबुधिमध्याद यदुधृता रत्नत्रयो विधेर्विहिता । तपगच्छचतुरविता रत्नं जगतीतले जयति ॥३॥ અથ બેલી (ગદ્ય ભાષા) સુસમૃદ્ધ સાજન સુગુણમણિભાજન શ્રયતાં સભાજન વિશ્વત્રય રાજન અશરણશરણ ભવભયહરણ સકલસૌખ્યકરણ તારણુતરણ મેરુધીર કનકચિશરીર પ્રાપ્તભાવાંધિતીર દેવાધિદેવ શ્રી મહાવીર, તેહ તણું પટ્ટાવત સક ગણાધીશ કવણ બેલીઈ. श्रीमदीरजिनेन्द्रस्य विनेयो विश्ववल्लभः । જેમાંsstતાતિ જૂનિ કુદકાલિનાડભુત કલા જગમજિઝ કવણ શ્રીજંબુડી, નવનવઈ કંચનતણી કોડિ; નવપરણી તરૂણી અઠ્ઠ છોડી, સંયમસિરિ સાધઈ નવલ કેડિ. ૫ સૌધર્મ સીસિ ભુજયુગલ રિ,જિણિ કીધા સાથી સબલ ચાર સવિ ઉદ્ધિ કેવી કેવલહ નાણુ, સંપત્ત સાસય સુખ ઠાંણ. ૬ તય પટ્ટી વુછાઈ ગુરુ વષણિ, પ્રભવ ભવતરૂઅર દ્વિદ અણિક દુખદારિદ વારિદ હર સમીર, “ઊ એસિનિયર” થાપૂઓ વીર. ૭ દુહા પ્રગટ પટ્ટધર પંચમુ, શ્રી સäભવસૂરિ, સુત કારણિ અવગાહિઉ, આગમજ નિષિ પર. શ્રુતકેવલનાંણી રચઈ “દશવૈકાલિક સત્ત, મણિગપુર સરિસુ સુગુરુ, સવગભુવનિ સંપત. Page #143 -------------------------------------------------------------------------- ________________ પદાહો-સમુદ્રણય, ભા. ૨ અધર અતિશય અગ, યશોભદ્ર ગુરુરાય; જલદવૃષ્ટિ જાણી કરી, સંપત્ત રવિ હાય. ભાવિ ભગતી પુસ્તકતણી, કરઈ ભેટિ ગ્રહનાથ; અવલેઈ આપું સ ગુરુ, લેમિં આવી હાથ. સઇ હWિશ્રીગુરિ પુસ્તક વિદ્ધઉ દિદ્ધક શ્રુત ઉપયોગ, મનમેહા બેહા આપુ પુસ્તક જેવાનું નહીં ભેગ; રાખિતાં રાહડિપખઈ પાહુડ બાહક રવિ કરિલિદ્ધ, બલિવિઝાકેરઈ“નયરસંડેરઈ“પાલી”નું ધૃતક્રિ. ૧૨ રેવગિરિ સંઘસહિત ગુરુ ચડતા નડતા બૌદ્ધ અભંગ, વિદ્યાબલિ બેહઈ તઊ ઠાયુ “રણ” નામિ દુરંગ; નિજ ભુજબલિ ભૂમિરૂહશિર વાલી તેહ મદકંદ, શ્રી સંઘસહિત સાનંદ વંદઈ ચદુકુલ કૈરવચંદ. ૧૩ તસ પદિ પ્રભાકર ગુણમણિ આગર સાગર જિમ ગંભીર, સંભૂતિવિજય ગુરુસેવક સુરતરુ સુંદર સાહસધીર; તસ જેડઈ મડઈ વાદી કેરા માણુમહાગિરિ ઈદ, ઉપસર્ગ હર તવણ તણુઈ પરભાવે મારિ હરિણ પરણિ ૧૪ તીણી નયરી વરાહમિહિર સુપયાસીય જ્ઞાન નરિદ વદીત કિસિ પુaહ ભાગે મધ્ય વિભાગિઈ કુંડક નિય કિર કિત્ત ઉત્તર દિસિ ચડતા ઘન ગડગતા પડતા શફર પ્રમાણ, પણ બાવન પૂરાં નહીં અણુ ર તે રાજન ગુજાણ. ૧૫ નૃપઆગવિ શ્રુતકેવલિ ઈમ જંપઈ નહીં ઉત્તર ઈશાન, ૫લ બાવન ભાવન જાણુ નિરૂતિ પલ પંચાસહ માંન; ઈણિ પરિ ગુરિવરાહમિહિર ઉથાપીય વ્યાપીય સુજય અનંત, તે ભદ્રબાહુ ગણુધર જગતીજનભયભંજન ભગવંત. ૧૬ તસ પદિ વિભૂષણ વિચલિતદૂષણ ધૂલિભદ્ર ભૂઅંગ, કોશા મનિ વસીઓ નવરસિરસીઓ ઉદ્ધસીઓ અનંગ; વેશ્યા સિવું બાર કેડિ ધન ખાધી લાધી વાહ વિશેષ, વૈશગિ લિએ સમરસિ ભત્રીએ કલિ મુનિવર વેષ. ૧૭ Page #144 -------------------------------------------------------------------------- ________________ ન તપાગચ્છvટ્ટાબુકમ-મુવીવલી છ ૧૩૫ ચોમાસઈ લાગઇ મુનિવર માગઈ આગઈ જિહાં મનરંગ, તે કશામંદિરિ વારસ જિમણ્યે દમણ્યું સબલ અનંગ; સારંગાનયાણ શશિરવચણી મંડઈ નવલ ઉપાય, વિવાહ પરિ હાવભાવ કરી ભાગી લાગી નિજ પતિ પાય, ૧૮ સંસાર મહાવન ભીતરિ ભૂલી તુ લીધુ આધાર, હિર તારિ તારિ કરુણા પર સવામી પામી જઈ ભવપાર; ચુરાસી જિગૃહ ત ચુવીસી તાં જ પસિં સહુ નામ, શ્રી થુલીભદ્ર મુનિવર પય વંદઈ નંઈ જ ક્ તાંમ ૧૯ महागिरि सुहस्ती हो तच्छिष्यो दशपूर्विणो । सुहस्तिशिष्यो जगमुख्यौ सुस्थितप्रतिवद्धकौ ॥२०॥ તચિછષ્ય વિશિધ્ય સલક્ષણ લક્ષત ઈંદ્રદિન સૂરિ, દ્વાદશમઈ પટ્ટિ પ્રભાકર ઉદયુ દિન્નસૂરિ દિશૃંદ; તત્પટ્ટિહિં સહસૂરિ ગુરુ સમણિ કુમરણિ ન મરઈ કેઈ જસ સીલતણું અવદાત અનંતા વરસ્વામિ ગુણ જોઈ. ૨૧ દૂહ–બાલપણુઈ આકમ્બિયા, નાગક ભૂપીઠ, છાત્રતણી તે પઠઈ, ઈસ્યુ કવણ ગુરુ દિઠ. ૨૨ વિકરાલ કાલ દુકાલ ઢકઈ માંણ મૂકઈ નરવરા; અતિ અશ્વ પશુવધ લોક મંડઈ કે વિડઈ પુરવરા; દશ પુષ્યદ્વારહ કરઈ સારહ વાહર તવ વેગિ ચડઈ, મુખવસ્ત્રિકોપરિ સંધ પિઅ દેસિ ઉત્તમે દડવઈ. ૨૩ તાસ પદ્ધિવાદી સિરિ (મ)લહ, ગુડઘૂત વલલા જિમતુ ફુલહ; ગી વિમાગય-ગછઈ, છઠઈ માસિ જ ઉત્તર પુછઈ. ૨૪ ગુરુલા જાણી નયર સે પારક પધારીયા, ભિક્ષ ડરતા મરણ કરતા ચતુર બંધવ તારીયા; શ્રી ચદ્રસિલે નાગેન્દ્ર નિવૃતિ શાખ વર વિદ્યાધરી, તે વયસેન મુણિંદ થપિય ચતુર શાખા વિસ્તરી. દહે–તપાગચ્છ સુરતરુ સમુ, ચંદ્રગ૭ સુવિશાલ અમિઆ સરિસ ફલ દખવંઇ, ચંદ્રસૂરિ ચુ સા. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ચુસાલ સામંતભદ્રપટ્ટિ દેવસૂરિ પાયા, જિગુભવણ વાલણઘણાયતી સરસ ગુમારગિ ડાયયા; તત્પટ્ટિ પ્રદ્યોતના પ્રસિદ્ધઉ માનદેવ મહીતલે, પદ્માદિ દેવી નત નિરંતર શાંતિકર મહિમા બલે. ર૭ હેમાનતુંગ મહિમા ઘણું, કવિ છતા બાણ મયૂર શ્રી ભક્તામર તવનબલિ, શંખલ કિય ચકચૂર. ૨૮ ચકચૂર. શૃંખલ કરવિ ભુવિનાયક સુમારગિ ઠાવિ8, શ્રી ભેજ ભૂપ નરિદ્ર નિજ મનિ જૈનધર્મ ભાવિલ, તસ પટ્ટિ પંચાનનતણી પરિ વીર ગુરુ ગણિ ગઝએ, જયદેવસૂરિ દયાલ ત્રેવીસમઇ પદ્રિહિ છએ. ૨૯ દૂ–જિનસંખ્યાપટ્ટિપ્રવર, દેવાનંદમુણિંદ શ્રીવિકમસૂરિદાય, સેવઈ નરહ નહિં. નરશ્નાથ કોડિનાસંતી સીસ, નરસિહસુરિ પૂરઈ જગીસ તગમલક્ષણ શ્રુતસમુદ્ર, શ્રીસૂરિરાય સોહઈ સમુદ્ર. ૩૧ જિણ છતા “ક્ષપની કરીય વાહ, થuિઉ નાગહદ વર પ્રાસાદ, તેહ વારઈ કાલિક ગુરુ પ્રસિદ્ધ, જિસુઈ ચુકિં પર્યુષણ કિધ. ૩૨ તત્પટ્ટિ મનહર માનદેવ, સુશકિન્નર જેહની કરાઈ સેવ; ગુરુ ધ્યાનતણું મહિમા અનંત, અંબિકા સમપિઓ સૂરિમંત. ૩૩ વિબુધપ્રભ સુધાં વાદિ સલલ, મનમથ સિઉ જીતુ મહમલ; જય જય જયાનંદ કરણ હાર, તસ પટ્ટિ વિ૫હ ગુણ સમાહ. ૩૪ ગુરુ મુરતિ મોહનવકિલ કંદ, હિરિ વિમલ વિધાયક વિમલચંદ ઉદ્યોત કી જિનમતિ અનંત, ઉદ્યોતન ગુરુ ગુરુ ભદંત. ૩૫ વટવૃક્ષ હેઠિ ગુરિ વડઉગચ્છ, ચુરાસી પર થાપઉ અતુ; આચારિ ચતુર ચાલઈ સુચંગ, ગુરુ રાખઈ વિતતિ ઘણું રંગ. ૩૬ વંશિaછે , વિદાહો વિશ્વરાજ | सईदेवो गुरुः सेषा, देवनामपि दुर्लभा ॥३७॥ થર વારિકુલ વૈતાલ, શ્રી અજિતદેવ દયાલ; તસ પદિ ગુરુ ચિરવિ, શ્રી વિજયસિંહ પઈવ ૩૮ Page #146 -------------------------------------------------------------------------- ________________ શીતપાછપનુમ-ગુવીવલી છત તત્પટ્ટિ ગુરુસર એક, સુઅચ્છ કહેઈસુ છેક; સિરિ સોમપહ ગુરુ સૂરિ, જય નામિ દુકકૃત દૂર. ૩૯ તત્પટ્ટિ શ્રી મુનિચક, ગુરુ વાગિરુડ મુકું; શ્રી અજિતસિંહ કૃપાલ, ગુરુ ચરણ ગુણ પ્રતિપાલ, ૪૦ જય વિજયસેન દિણંદ, તત્પટ્ટિ શ્રીમુનિચંદ; તવ ગુણ ૨મા ઉરિ હાર, જસ નામિ જયજયકાર. ૪૧ અવર તિમિરહર તેઅભરિ, દિપૂઈ જિમ રવિ ચંદ; તપાગચ્છ ઉદ્યોતકર, ઉદયુ જગિ જગરચંદ. ૪૨ જરે સબલ મિથ્યાત માતંગ મડઈ, જરે અતુલ કપ્રિલ અરિ અણુડઈ, તપાગચ્છનંદણુ વણે સિંહ સેહઈ, જગચંદસૂરિસર ભુવણુ મહઈ. ૪૩ જરેવરસ દસદુઅ ગુરિવિગય ઠંડી,જરે અમલ આંબિલ તપતે જ મંડી; જરે ગુર્જરાધીશ જયસિંહ દિધુ, તપાગચ્છ અભિયાન તિહાંથી પ્રસિધ્ધ. ૪૪ જય જગચંત સુગુરુ મુકામણિ, તાસ પટ્ટિ સેવિંદ દિવામણિ વિદ્યાનંદ વિચાર વિચક્ષણ, ધર્મઘોષસૂવિંદ સુલક્ષણ. ૪૫ સુરનારી રચાઈ સવિ સરિખી, ગુરમૂરતિ નિરખી સા હરખી; સમણિ સહિત લિદ્ધઉ ગુરુ રણિહિ, ચડચડ ચલઈ ગઈ તવ ગણિહિ. ૪૬ જવ ગઈગયણમાર્ગ ઉદંડ પણ વાગઈ સુગુરૂ નયણું જાગઇ સાયણિ ગ્રહી, સા રૂપિજિસી રંભ સુગુરિ જાણુય દંભ થંભીય ચારિ થંભ ગગનિ રહી, સા સુરી બે કર જોરિ સ્વામી અખલા ડિ નમઈનરિંટ કોડિતુહ સહી, તે ધમષસૂરિ ગુરુ ક્ષમા ખડગધર કરઈ વિહાર વર ઉત્તમ મહી. ૪૭ તાસ પટિ સમપ્રભસૂરી, જાસ કિરિ ખિલિ મંડવ પૂરી; તપાગચ્છ ભામનિ ભાલ સ્થિતિ, શોમતિલક દિખૂઈતિલક છલી. ૪૮ દીપઈ દીપઈ તિલકછતિ એણુઈ વિષમ કવિ નિજ તપ તેજ બલિ સુગણધર, માન માનઈ જેહની આણ તિરિઆ અયિઅમાણ સુણઈ સુર વખાણ વિણય પરે, ૧૮ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પાવલી-સાય, લા. ૨ કહેવડ કgયરી પાય નીજ સીસ પ્રતિભાય સુગુરુવંદણિ જઈ સિદ્ધવરા, શ્રી દેવસુંદર ગુરુ નરમણિ તણધર અભિનવુ ગણધર સુખક. ૪૯ દૂહા--સોમનામ સમરતડા, દુરિય પલાઈ રિ, વિષમ ગ્રંથ વિગતા કીયા, માતિનિજિતસુરસુરી. ૫૦ છત છતુ વિબુધસૂરિ નિજમંતિતણુઈ પૂરિસમસુંદરસૂરિ સોહમસહી, લઈ લીઈ અપરખિ આલોઅણુ ગુરુમુખિ દેસિવિદેસિ લખિ સ્વપક્ષિ લહી; જેહ વચનરચન પામી લેયદીપ નામિ ધરણવિહાર કામિ ઉત્તમ કાઉં, વલી તારણ દુરગ સિરિગેવિ સાહસુરિ અજિત ઠવી ગુરુ સુજય લીઉ. ૫૧ –શ્રી મુનિસુંદરસૂરિનું, મહિમા અવનિ અનંત, રત્તકાલ સેમા સુરી, શ્રી મુખિ આપિઉ મંત. પર આપિક આપિઉ શ્રી મુખિયંત કોઉ અશિવ અંત મરક વિકાર અંતિ સંતે કરઈ, વલી ગગનિ લગન તીડ ભખઈ તે વન તીઠ કરઈ કરસણ પીડ દેય ડરઈ, ગુરિ ધરીય વિમલ ધ્યાન વહઈ ત્રિદિનમાંન જનપદિ અનપાન it allt ei ole Falamuid જટ લઈ દુભિક્ષામરભીતિ સાતઈ સબલ ઇતિ શત્રુમિત્ર સમ પ્રીતિ સુગુરુ ધરઈ. ૫૩ ત્રાટક અનુક્રમિ જવું જયચંદ ગુરુ, વર કૃષ્ણસારદા બિરુદ ધરું; વાદમદકંદ નિકંદ કરુ, નવયૌવન ચારિત યુવતિ ચરુ. ૫૪ श्रीमचंद्रगणांम्भोधि-समुल्लासनसद्विधुः।। विपंचाशत्तमे पट्टे, जीयात श्रीरत्नशेखरः ॥१५॥ દૂહે–ગ્રંથગવિલ-રાસ બાંધીયા, તેહ પાર ન પામઈ કે - તાસ પટ્ટિ ત્રઈપન્નઈ, શ્રી લક્ષ્મીસાગર જે. ૫૬ મનમોહન મૂરતિ આરતિ ચૂરતિ પૂરતિ કામિત કામઘટે, મહીમંડલિ ભૂરિ મણેરહરિ અછઈ બહુ સૂરિ શરે મુક; Page #148 -------------------------------------------------------------------------- ________________ શીતપાછપનુમગુવીવલી ૭૧ 138 સુવિચાર અઢાર સઈ પરિવાર મઝારિ અગ્યારહ સૂરિવરા, ગુર થપિય ચંગ વખાણુઈ અંગ ઇયા ઘણરંગ શીલંગધરા. પ૭ દહે–શ્રી લક્ષમીસાગરસૂરિની, આંણ વહેતી જોઈ. પુર સંખ્યા નવિ પામઈ, દેય સુણુ સહુ કે. (ચઉમ્પઈ) દેશનામ ધુરિ અંગ ભંગ કલિંગ, વરમેદપાદ તિલગ; બંગાલ ડાહલ લાટ, પંચાલ નઈ કર્ણાટ. શ્રીમાલ માલવ ભેટ, નેપાલ નઈ મહાભેટ, કાશમીર કુંકણ ચણ, ઉડ્ડીસ ગુલ મહાચર મરહઠ્ઠ સેરઠું કરછ, વલી ઉંદ્ર પુદ્ર સુવ; કંબોજ કાસી ગૌડ, આભીર જંગલ ચૌડ. વઈરાટ સિંધુ સુવીર, વલી દ્રવિડ કુરુ કાશ્મીર મરુદેશ ટક્ક આભીર, તેરક ગૂર્જર કીર. જાલંધરા જન જાણિ, ખસ કન્યકુજ વખાણિક ભંભેરિ કૌશલપિંડ, હર મજજ મગધ ઉદંડ. વર તિલક મુહરી ભાવિ, વૈદેહ મલય કુણાલ; શ્રી સુરસેન ન અંત, વૈદે વાલંબ કંત. નર્મદાતટ કેકાણુ, ઉસ દેસ ભયાણ; શ્રી રાષ્ટ્ર કુંતલ લાઢ, સવાલક્ષ છઈ બહુ આઢ. શ્રીકામરૂપ કિરાત, સુણઈ સુસિંહલ વાત; તાપીતટાવનિ ભૂરિ, શાકંભરી છઈ દરિ. કૌશાત ઉત્તર જોઈ, હુર હુણ બર્બર હેઈ; વર વરણ લાંછ અંધ, પારસી કહુડ સિંધુ. પારકર પશ્ચિમ દ્રોણ, ઉચ્ચ મૂલતાણ સગણ, વાહલીક દક્ષણ ઠાંમ, સુદેસના એ નામ, . વિદુના જેતઈ રવિકર ઊગઈ તેતઈ શ્રીગુરુ આંણ જી હા કે હવઈ, તુ કવિ કરઈ વખાણ. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦. - પટ્ટાવલી-સરચય, ભા. ૨ તાય પાટિગિરુઉ ગચ્છનાયક, સુમતિસાધુસૂરિ સુમતિવિધાયક, ભૂપતિભાણ તણું વ્યાપારી, શ્રી શ્રીપાલિહિ ઉસવ કારીય. ૭૦ ત્રણ માસ આંબિલતપ તપીઉ, સૂરિમંત્ર સૂધઈ મનિ જપીઉં; તવ તુઠી શાસનધણી આંણી, વર દીધુ શ્રીફલ સહ નાંણ. ૭૧ જાહ-પ્રતિષ્ઠા-ઉત્સવ મંડવગઢનું મહિમા મોટ૩, જાણે લછિ ઘરંગણિ ઉટ6; જિમઈ ગવલદ્યુત ખાટઉ રેટક, પૌરલેક પ્રાણી નહીં બેટ. ૭૨ સબલ નરિદ ગ્યાયશાહ થમ્પિય, વડવિવહાર બિરુદ તસ અપિય; સંધાહી જાવડ લીલાપતિ, તેડાવઈ બહુભાવિ ગરપતિ. ૭૩ ચુરાસી જેડાં નફેરી, વાજંઇ ઢાલ દદાંમાં ભેરી; સરસ સરિ સરણાઈ સગા, તંતી તાલ તિવિલ મૃદંગા, ૭૪ અભિનવ દેવભુવન દેવાલા, શત ઉપરી પ્યારઈ ચઉસાલા; કણુય રજત પીતલમય કારીય, બિંબ પ્રતિષ્ઠા જગ સાધારીય. ૭૫ દહ દીસી લેખ લીખી પઠાવઈ સંઘસહિંત ઊમાહ્યા આવઈ; જાવડ કિરિ જગત્રય વાસી, ચુપટ જ્ઞાતિ મિલઈ ચુરાસી. ૭૬ Dારી જ્ઞાતિનાં નામ શ્રીમાલી ઉસવંશ અલવેયર પિરવાડ આનંદ પૂરા, સુરાણા ડીંડૂવાલ દસુરા નાગર નાણાવાલ વરા; ભટે ભાંભુ નઈ ભુંગડીયા ભેડિયડા ભાડિયા ઘણા, માથુહડા મેડતાલ સંડેરા મડાહડાની નહીંઆ મણું. ૭૭ જાલહરા જયવાત જેહરાણા જેસાવાલ વાઘેર કહું, જગિ સુણઈ જાંબુસરા જીણાડી લાડીસખા લલાટ બહૂ હરસુરા હાલર હુંબડ ખંભણવાલ લોહાણ લાખ મિલી, પંથિ પંચમ પુષ્કરવાલ પલંતા આવઈ અછિતવાલ વલી. ૭૮ કંબેડ કપાઈ અનંઈ કરઆ કાથયરા કાકલી બવા, ખંડાયડ વિધૂ સિરિખંડેરા ખડાયતા ખંડેરક વા; ગુણવંતા ગૂજર અનઈ ગજઉંડા ગેહીલર પંકવાલ ઘણાં, વધણરા વયસ વાયડા વાગડ વાલમીક વિદ્યાનિપુણ. ૭૯ Page #150 -------------------------------------------------------------------------- ________________ સીતપાગચ્છપટ્ટાનુઞગુાવલી છા કારટાવાલ સેાઢવા ચુરાસી નીંમા નાગ×હા નિપુણા, નાગકુશ સુહુડવાલ નરસિહૈયા ઉક્રિય ચિત્તાવાલ ઘડ્ડા; મેવાડા ધાકડ ખસ્તકિ ભણુ પઉમાય પૌરૂઆ બહુ, શ્રીગુરુ નઈં ટંકણવાલ તિસલા તેલઉટા દેહિલ્સ કહું. અડવર્ગી સેાની સાધિત ડીસાવાલ અગર પલ્લીય નિશા, ચીત્રુડા સેતુરીયા સાચુરા મહુખરા આવતિ શા; લિરવ કવિ કૅલિ કવિતા જન સાજન મનિ આણુ' મહુ, માદક ધૃતપૂર સુરભિ ધૃતપૂર સરસ રસકુર જિમતિ સહુ, ૮૧ વિહŪ મુનિવર સઈંત્રીસ સાર, આરાગઈં મગજીન્થ હજાર; ઇણિ પરિ માસ ત્રય ર‘ગરાલ, સંઘાહિવ જાવડ કરઈ લ્લ્લાલ. ૮૨ વેશભૂષા-ગણન— ૧૪: ૮૫ ૮૬ તેણુઈ અવસર મિડઅપઈ તુંગ, મણી તિહાં અબતણા તંગ; દ્વિપટી વરચિત્રિત ચાલરગ, તનમનસુખ અલ્પઈ તે તરગ ગડગડતા ગૌટિક તણા રેડ, પીતાંબર પેાઠી પવર હેડ; શિકલા ક્રુશિ વહતી શ્રીપ્રતાપ, ભ્રહમૂલી ભઈરવ ધન પ્રતાપ. સિરિખ’ડા સાલુ ધૂમરાઈ, મદીલ અનઇ મહીસુંદ શાહિ; ખીરાહક માદક કર`ત દિ, પટ્ટકલી પાતા પવર પીઢું. સુખસાગર સણી અતિસુગધ, કલગઈ કુ તાઈનું કમરખ ધ; મખાખ તીફા કમલવન્ત, ક્રમાદ્ધિ હિન્નઈ વિષહું વન. પાર કરી કબલિ નિરમસિંધુ, સાઉલા સમર્પઈ સુ સિરમ ધ; નીર'ગી ચગી અત્રલ ચીર, કેતકી કુણા ગુણુ ગંગનીર. ઝુમર તલીઝૂના અતિ ઝમાલ, હારેવીઊંચાઈ હમાલ; સેહવાં નવાં ખાસઋત્ય, જર બઝ ફરંગીય બહુઅ અચ્છ. કાયલ ફાડા જાસૂન ફુલ, મૂડામ્રા મિશ્ર બહુ અમૂલ; ખડિકી ખેસ ખરમાસ ઉલિ, યજવાતાં વીટીતણી અમાલિ. સિર છટાંતી ધરી ચુપટ અટાંણુ, દામણીં ગણી કુણુ કર’ઇ માણુ; ટાકડા યા પાર દીઈ કાર્ડિ, કવિ કરઇ કિત્તિ કરકમલ જોડિ, .. ૩ ૪ G ૮૯ ૦ Page #151 -------------------------------------------------------------------------- ________________ પલસરણય, લા. ૨ સહિસ ચુરાસી ચુકડા, દીધા સુગુરુ પ્રસિ; પ્રતિષ્ઠા અવસરિ પનર, લાખ કહું સુવિશેષ. ૧૧ શ્રી સુમતિસાધુ સૂવિંદ, ગુરિ બિંબ પ્રતિષ્ઠા સિદ્ધ; સંઘાહિર જાવડ સહિત, સુરિ ગિરુઓ જસ લિદ્ધ. તાસ પદિ ઉદયાચલિહિં, ઉદયું અભિનવ ભાણ; પાપ તિમર ભર ઉપહરઈ, ગુરુ નામિ સુવિહોણ. ૯૩ લઘુવઈ લક્ષણ અગલા, દેખી હરિષ અપાર; શ્રી સુમતિ સાધુ રિંદ, ગુપ્રિ સુપિએ તપગચ્છભાર. ૯૪ અથ બેલી (ગદ્ય ભાષા) શ્રી હેમવિમલસૂરિ– અહે ભવિક લોકો નિમલવિવેકે, સાવધાન થઈ મન ઉછહી, સાંભલુ જિમ સદા સુખસંપત્તિમિલ યુગપ્રધાન સંપ્રતિવિજયમાં, તપાગચ્છાધિરાજ શ્રીહેમવિમલ સૂરીશ્વર તણા ગુણ તે વર્ણઈ જે હુઈ સુરગુરુ મતિ સમાન. જે ગુરુ લઘુ વઈ પંડયાચલિ ચડયા, નિજ નિહુષ વિદ્યાવાદબલિ વિવિધ વાદદ્ર નડયા. શ્રી સુમતિ સાધુસૂરિ આનંદપૂરિ, સાહ શ્રી પાતરાજ; ઈસિં નામિ પંચલાસ ગ્રામિ, અનેક દેશવિદેય નગર પુરતણા સંઘ મેલી, જાણે દુધમાંહિં શર્કરા લેલી, શ્રી હેમવિમલ સૂરદ્ર થાપી, આપણ પ્રૌઢ પદવી આપી, માગણતણા પૌર દ્વારિદ્ર દોર કાપી, કીતિ પ્રતાપ દહ દિશિ વ્યાપી. જે વિજયવંત ગચ્છનાયક શ્રી હેમવિમલસૂરિ. લઘુ લંકા બંબાવતી તણ સુરતરુ જેણે ગુર, સ્તંભતીર્થ ચતુમયિક રહી દેવતાદત્ત સ્વમ કહી, શ્રી શત્રુંજય મહાતીર્થ યાત્રાણ પ્રતિષ દીધું. ચતુવિધ શ્રી સંઘ મન મનોરથ કીધુ; ચેહવા ગુણતણ પાર ન લહઈ તે કવણ કવણ સંઘાધિપતિ કહાઈ Page #152 -------------------------------------------------------------------------- ________________ તપાછપહાનુ-ગુવીવલી ઈ ૧૪૩ શત્રુંજયના સંપ– લીલાપતિ સંઘપતિ લ૯ કિદ્ધ, સંઘાહિર કા સુજસ સિદ્ધ શ્રી જાગજીવ જયવંત જેહિ, જે પૂરવઈ મગણ તણું કેડ. ૯૬ શ્રી હેમ ખીમ લખરાજ લક્ષ, વિત્ત વેચઈ શ્રીવંત સંઘમુખ્ય; સંઘાહિત સુણી સાહસવીર, પુણ્યવંત પ્રસિદ્ધિ પરનારી વીર. ૭ સેજવાલાં પાલાં નહીં પાર, લહલહઈ ધજા અંબરિ ઉદાર; પાલખી સુખાસણ સુઘટસાર, કુર્જત ઉમેહક ભરીય ભાર. ૯૮ ૨થવાહિણિ જયઈ વૃષભ તુરંગ, વેગવતી રકિ દ્વય દુરંગ; પરદલ પંચાનન સુહડ સૂર, સાથિ છઈ વરણાવરણ મૂરિ. ૯૯ સરણાઈ સીંગા ઢોલ ઢક્ક, દડવડી દમામાં દમદમી, તૂત રણકિ તૂરકિ રણરણુંતિ, નફેરિ નદિ કાયર ધુણંતિ. ૧૦૦ નીસાંણ પ્રસૂઈ નવલ નાદિ, ભંભારવ વજઈ ગુહિર યાદી; વર તંતિ તાલ વાજઈ મૃદંગ, તિમતિમ સંઘાહિવ ધરઈ રંગ. ૧૦૧ પીંપરાલી ઉછવ ઘણુ કિધ, સંવાહિવ પદવી સુગુરિ દિ; સિરિ વિમલાચલ શૃંગારહાર, રિસહસર વંદઈ વારવાર. ૧૦૨ જિન પૂછ પરમાનંદ પૂરિ, શ્રી સંઘભગતિ તિહાં કિધ ભૂરિ; અગ્યાર ગણાધિપ મુનિ ન પાર, સંઘપુજ સુપરિ કિષિય ઉદાર. ૧૦૩ કબહિ કનકટંકા પ્રવાહિ, કે કાંણદાણ પચવિધ ચાહિ; મગણ જણ પૂરિ અતુલ આય,તિમતિમ સંઘાહિવ મનિ ઉ૯લાસ. ૧૦૪ ગયગમણી રમણ રાસા વિંતિ.છણાયક ગાઈ એક ચિંતિ; આચારિજ દેઈ થમ્પિય સુજાણ મહીમંડલિવરતઈ સુગરુ આંણ ૧૦૫ શ્રી હેમવિમલ ગપતિ તણું, દહ દિસિ પસરી હૂંક વાદિ વિડંબન બિરુદ બલિ, વાદી કી મુક. ૧૦૬ હેમસરિસ અમરસ ઘરઈ, તિલંપિ સુણ પડઈ બહુ ચૂક, દમન નયન નવિ ઊથડઈ, જિમ રવિ દિઠઈ બૂક હરામખેર ઘેક ઘેર ઈડિ જેર છએ. સુગામિ ગામી કાંમિ કામિ તેમનામ દિપએ; ૧૦૭ Page #153 -------------------------------------------------------------------------- ________________ - પદાવલી-૨ સુરક્ષા, ભા. ૧ મહત્રયાંશુ પંચકંચ લંચ કેસ ટાલએ, તિકરણ ચરણ સત્તરીતિ સુત્તરીતિ પાલએ, તિકિદ્ધ ઘાણ પંચ બાંણ સૂરિરાણ સહએ, સુકા સમણિ સુદ્ધ વાણિ મહીઅલ મહએ, તિ કેહ લોહ મોહ જેહ માંણ આંણ વાગે, તિપાય પઉમ ચંચરીક સાવયાણ તારએ. તિ ગેઅમાઈ બહુ અભાઈ વીરસીસ વન્નિયા, સુરાસુરાધિપત્તિ ચિત્ત ભક્તિભાવિ નમિયા; અપુત્ર પુત્ર ચંગ અંગ સુરત પારયા, અતુચ્છ સચ્છ ચંદ્રગચ્છ સારભાર ધારયા. વિદેશ દેશ સન્નિવેસ ગામ ઠામ નયરએ, સેહમ્મ સન્મ સૂરિરાય જસ્થ જસ્થ વિહરએ ચકચકિખ ચંદમુકિબ અતી આસીસએ. શ્રી સુમતિસાધુસૂરિસીસ છવ કેડિ વરીએ. જ સાયર જલપર સૂર સુષિ તપઈ પુરંદર, સકલ કલાનિધિચંદ દંદશાહિન સુંદર, દૂ મંડલ મેદની જામ થિર રહઈતિ મંદર, પુહવિ પવન સંચરઈ ધરઈ દિગ્ગય દિસિકંદર; એતા જિ અચલતા વિબુધ, શ્રી વિમલસીસ ઈમ ઉચ્ચાઈ, શ્રી હેમવિમલ ગુરુ પથકમલ, સયસંઘ મંગલ કરઈ ૧૧૨ છે ઈતિ શ્રી તપાગચ્છ પટ્ટાનુક્રમ ગુર્વાવલી છંદ સંપૂર્ણ. સંવત ૧૬પ૩ વર્ષે ભાદ્રપદ વ૦ ૧૩ દિને લખતા થી.. નોંધ-આ ગુર્નાવલી છંદ “શ્રી જન સત્ય પ્રકાશ માસિકના વર્ષ ૧ ના અંક ૨, ૩, ૫માંથી અહીં આપેલ છે. આમાં આપેલ વિબુધ શ્રી વિમલ તે વિ. સં. ૧૭૯૮માં થયેલ આ. વિબુધવિમલસૂરિથી જુદા છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી ઉદયસમુદ્રવિરચિત પૂર્ણિમાગચ્છની ગુર્નાવલી [ રચના સંવત—વિ. સં. ૧૫૮૦ ] . . . . . . • ાિમિ તિષિ. ૨ અનુ કમિ દસ પુત્રવધર મુણિંદ, સિરિ વયસામિ પણમઈ સુરિંદ; ... ... ... .. ... થાપ્યા સોપારાપુર મઝારિ. ૩ તિહિં ચન્દ્રગછિ ગુણનિહાણું, પહ ચંદ્ર૫હુ સૂરિ જગપહાણું વિહિપખ ગયણ મંડણ મયંકુ, કમિ છત્ર નિકંદણ મનિ નિસંકુ. ૪ જિણિ અણહિલપુર પાટણ વિદિત, ચઉરાસી વાદી સૂરિ જિત; સાવઈ પઈદુ પનિમ પમાણુ, છ માસિ નકકૂ જિpહ આણ. ૫ છgઈ ચપટઉવર કિરીય દરિ, ચઉદસીઆ દીક્ષા પંચ સૂરિ છત્તીસ સૂરિ સિદ્ધત સાર, ઉદ્ધરાવી અસંમિતણુઉરાં ભાર. ૬ તસુ ૫૮મ સીસુ સૂરિ ધર્મઘોષ, સિદ્ધરાય નમંસીય રહીય રોષ જે નિરીહ સિરોમણિ મહરાણિ, પરહરઈ પંચસઈ જિણહરાણિ. ૭ જિણિ અવહીઅ મૂકીય એકમનિ, યુરેવિણુ દમ્મહ લષ તિનિ; એગંતર વારિસ પંચાસ જેણ, ખીચ કંજી પારીય મુણિવરેણું, ૮ સિરિ દેવભદ્રસુરિ સુગુરુરાઉ, જિમુદત્તસૂરિ પણમું ધરીય ભાઉ; સિરિ સંતિભદ્રસૂરિ ગુરુ પહાવ,જગુણા જાણુઈ નિમ્મલ ગુણ સહાવ.૯ જસુ પટ્ટમહેચ્છવ વીરામિ, મેઘમંડપ વૃકઉ પાદ્રગામિ સિરિ ભુવણુતિલકસૂરિ ભુવણભાણુ, સૂરિ રણપહ આગામિ સુજાણુ. ૧૦ સિરિ હમતિલકસરિ કંથદુગિ,ગોધણ જકખ આણિઉજિણહ મગ્નિ; વિનઉ ઉ નરેસર સમરસીહ, પડિહીઉ વિહીઅ સુચંદ લી. ૧૧ સિરિ હેમરયણુસૂરિ નમઉં પાય, પહુ હેમપૂહ સુરિ ગાયકસાય; ગુરુ રણહર સૂરિવર પસંસુ, જિણવર પયપંકજ રાયહંસ. ૧૨ સમિ દલિ ભૂયંબલિ જે ભતિ, નવ નવગુણ શ્રેણિહિ નિતુ વડંતિ, સિરિ રતનસાગરસૂરિ મુણિવરિંદ, શ્રીસંઘ પૂરઈ મનિ આણું. ૧૩ ચંદણ રસ સીતલ સીયલ સાર, ગુણ ગણ મણિ સેહઈ બહ વિચાર ૧૯ Page #155 -------------------------------------------------------------------------- ________________ કાવલી-ફરસ, ભા. ૨ શ્રી ગુણસાગરસૂરિ ગુણભંડારૂ, તમિહ વંદિ૬ ભવિયણ સāવાર. ૧૪ જિનશાસન ભાસન ભાનુરૂપ, સમતાગુણિ ગંજઈ મોહભૂપ; તસ પદિ પઈહિંય ઝગમગતિ, શ્રી ગુણસમુદ્રસૂરિ ગુરુ જયંતિ. ૧૫ કલિયુગ કલપત્તર કામધેનુ, ચિંતામણિ સુરવઠ્ઠ સગુણ શ્રેણિ; તસ પદિ પૂરવ ગણુહર સમાન, શ્રી સુમતિપ્રભુસૂરિ ઉદયઉ ભા. ૧૬ તય બંધવ નંદન અતિ ઉદાર, બાલાપણિ ધરિ ગ૭ભાર, જન રંજન ગુરુ સેવક સાધાર, શ્રીય પુણ્યરયણસરિ પુનિ ભંડાર. ૧૭ તસુ પાટિ પ્રગટ ગુરુ ગુણનિહાણ, શ્રી સુમતિરયણુસૂરિ જુગપહાણ, જસ વાણી સરસ અમી સમાણ, તુમિ વંદુ ભવિયણનિત સુજાણ. ૧૮ I ઇતિ ગુરાવલી | આજ હરિખ હઈઈ મM અતિ ઘણા, ગુણ ગાવા શ્રી સહગુરુતણા; નિમ પાખિ નિરમલ જય ધજી, શ્રી સુમતિ રતનસૂરિ મુનિવરુ. ૧ અનતરાય સંઘે નિરાકરી, યતિધર્મ ચિંતામણિ ચિતિ ધરી; સાત વરસે સંયમ શ્રીવરી, ગુરુચરણ કમલ સેવા કરી. ૨ ૫ નિરુપમ ભાગ્ય સહામણ, લક્ષણ ગુણ લાવણયે નહી મણા; દિન થોડે આગમ બહુ ભણ્યા, એ મહીયલિ મહિમા પુણ્યતણું. ૩ સહજઈ સલલિત લીઆમા, વિધિ વિનયાદિક ગુણમણિ તણા; ભાગઈ સિરિ જંબૂ જસ્થા, નિરખંતા ગુરુનઈ મનિ વશ્યા. ૪ અંડરગઢિ સાહ દેવા તણુ, પુત્ર કર મહેત્સવ તિવા ઘણુ; માન માગઈ ગુરુપદ થાપણુઈ, ધન વિલસઈ ભાઈ આપણઈ. ૫ ૫નરસ તતાઈ(૧૫૪૩) વૈશાખ ધરિ, ગુરુ પંચમિ જંગ માહિ૩ સપરિ; સવિ સુજજન રોમાંચિફ સહશા, વગઈ કઈ સજાઈ હસમશા. ૬ કર જેડી પૂજ્ય પાએ નમઇ, પ્રભુ પાત્ર કહુ જે તુમ્હ ગમઈ; પરિવાર પુછી તવ દાખીઆ, જેગરાજ જસાદિક હરપીઆ. ૭ નહુવણ આવાર કરાવીઆ, અનુપમ અલંકાર પહેરાવી; સૂકવિ સવિ હેજિ વધાવીઆ, દરિ જણ દોષ નિવારીઆ. Page #156 -------------------------------------------------------------------------- ________________ હિમાગચ્છની મુવી નાંદિ મંડપ ઘાલયા મોકલા, ચિહું દિસિના સંઘ જેવા મલ્યા; રંગિ ધવલ મંગલ મહિલા દીઇ, આવી લગન વેલા આણંદીઈ. ૯ ગુરુઈ સઈ હાથિ વાસ આરોપીઈ, વિધિ મારગ કિસિક ના લેપી શ્રી સૂરિમંત્ર કાને નિસ્યા, પરમાણંદ હૃદય કમલિ વસ્યા. ૧૦ વરીય પનરમાઈ સૂરિપદ લઇ, નામ સુમતિ રતનસૂરિ ગઈ ગુરુ આદેશઈ ઉપદેશ રાધ, સુધારસ વચન વિલાસ કીધ, ૧૧ ઘણુ વાજિત્ર વાજઇ મધુર સરઈ, યાચિકન જયજય ઉચ્ચરઈ; સાહમવત્સલિ સવિ કહઈ પિષીઈ ચઉરાસી ગ૭ સંતોષીઇ. ૧૨ સાતે ક્ષેત્રે નિજ વિત વાવાઈ, જીવરાજ કરતિ જગિ વિસ્તાર આચારિજ દિન દિન દીપતા, તપ તેજઈ રવિ સસિ જી પતા. ૧૩ દઢ પંચ મહાવ્રત સાદર, છઠતાલીસ દેષ નિરાદર જિનશાસન મંડન સુંદર, સવિ સુવિહિત સાધુ પુરંદરુ. ૧૪ ગુરુ પાયકમલિ અહનિશિ વસઈ, પ્રમાદ પ્રતિઈ નવિ વિસરાઈ, ક્રોધ માન માયા લોભ મદ હરૂ, ભવીયણ તારઈ સહિ ગરૂ. ૧૫ પ્રવચન આરાધક સમરગ્ધ, નિજ આણ મનાવિલે મનમણૂ; લક્ષમીવંત જંગમ તીર, સેવકજન કરણ કૃતા. સિદ્ધાંતનિધિ સસિધ, વાણી જસી સજલ પયોધરૂ; પ્રતિન્યા મેરુ મહીધરૂ, છત્રી સૂરિવર ગુણધરૂ. આઠ પ્રવચન માત રક્ષાક, અત્રાણ તિમિર ભર દિનકરૂ. ત્રસ થાવર જીવ કૃપાકરૂ, નવ બ્રહ્મચર્ય વિધિ તત્પરૂ. ૧૮ ભાવિયણ જણ કામિત સુરત, સંસાર સમુદ્ર તારણ તરૂ; પંચાચાર વિચાર ચતુર નરૂ, પ્રજ્ઞાબલિ નિજિત સુરગુરૂ. ૧૯ વિહરઈ મહિમંડલિ મૃતધ, શ્રાવય કુલ કમલ પ્રભાકરૂ; લબ્ધિવંત છીં કરઈ સિરિક, તીહ મંદિરિ રુદ્ધિ પ્રભાભરૂ, ૨૦ શ્રીવંશ મંત્રિ મુંધાગરૂ, સુત માતા પૂગી જયુવિન; શ્રી અરિહં દેવ આરાધÉ, yહવઈ પરમારથ સાધકૂ. ૧૭. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પાવલીન્સસુરચય, ભા. ૨ એ ગુરુ ગુણ શ્રેણે નિત ગુણઈ, ઘરિ વિલસઈ વંછિત તીહ તણાઈ; પ્રભુચરણ રણુ હું ભામણઈ સીસ ઉદયસમુદ્ર વલી વલી ભણઈ ૨૨ કલશ ચંદ્રગછિ શ્રી ગુરુ રતનસાગર, સૂરિ શ્રી ગુણસાગરૂ, સૂરિ ગુણસમુદ્ર શ્રી સુમતિ,ભરૂએ, સીસ નમિત યતીશ્વરૂ; જયવંત શ્રી ગુરુ ગુરુ અગણધર, પુણ્યરત સૂરીશ્વ પાટિ સુમતિરત્નસૂરિ ગુણ જપતાં, સુખ સમૃદ્ધિ સ્વયંવરુ. ૨૩ નોંધ:- આ કલશમાં આપેલ આચાર્યોના સંવત નીચે પ્રમાણે છે – રત્નશેખરસૂરિ–સં. ૧૪૩ર રતનસાગર–સં. . .. • ગુણસાગરસૂરિ–સં. ૧૪૮૩થી ૧૫૦૪ ગુણસમુદ્રસૂરિ–સં. ૧૪૯૨થી ૧૫૧૨ સુમતિપ્રબ—િ . . . પુણ્યરત્નસૂરિ–સં ૧૫૧૫થી ૧૫૬૦ સુમતિનસુરિ–સં ૧૫૬ ૮થી ૧૫૮૭ આ ગુર્વાવલી “જૈનયુગ”ના પુસ્તક પ, અંક ૪-૫ (સં. ૧૯૮૬, માગસરપેપ)ના પૃ. ૧૬થી ૧૭૦માંથી લેવામાં આવી છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી જયકલ્યાણસૂરિશિષ્યવિરચિત તપાગચ્છ કમલકલશાશાખા-ગુર્નાવલી [ રચના સંવત-વિ. સં. ૧૫૯૦] મનિ સમરીય સરસતિ સામિણી, માગેસિલ કવિત કલા ઘણી ગચ્છનાયક શ્રીજયકલ્યાણુસૂરિ, વન્નિસું અનુક્રમિ હરષ પૂરિ. ચુવીસમું જિનવર વીરદેવ, જય પયતલિ ગૌતમ કઈ સેવ; તસ પદિ ધુરંધર સુહમ સામિ, મનવંછિત સીઝઈ જાય નામિ. ૨ જંબુ ગુરુ અંતિમ કેવલી, પ્રભવુ પ્રથમ શ્રુતકેવલી, શભવ શ્રી યશોભદ્રસામિ, સંભૂતિવિજય ભદ્રબાહુ નામિ. ૩ સીલવંતહ ધરિ શુલભદ્ર માન, ચીરાસી ચઉવીસીએ જામ; મહાગિરિ આર્ય સુહસ્તિ સૂરિ, વજસામિ હુઆ દસપુવધુરિ. ૪ તસ પાટિ હુઆ ગણધર બહુ, મન શુદ્ધિઈ વંદું તે સહુ ઈણિ અનુકમિ શ્રી જગચંદ્રસૂરિ, પ્રણમતાં પાતક જાય દૂરિ. ૫ બાલાપણિ બહુ બુદ્ધિઈ કરી, જિણિ આગમ રહસ હીઈ ધરી; બાર વરસ આંબિલ તપ આદરી, જિન ભાષિત ક્રિયા આચરી. ૬ જિણિ પામિએ બિરુદ તપા પ્રસિદ્ધ, મહિમંકલિ કરતિ અચલ કીદ્ધ તલ પાટિ પ્રભાવક વેદ જાણ, કેવિંદસૂરીસર જગપહાણ. ૭ સોહાવી જિjઈ વડી સાખ, પ્રતિબોથા શ્રાવકતણ લાખ વિદ્યાવંત વિવાણંદ સૂરિ, વરી કન્યા જિણિ પરિહરિય રિ. ૮ ગચ્છ ભાર ધુરંધર ધર્મઘોષ, જજસ મુવિ અમીય સમાન ઘોષ ગયુ સૂમિંગ જિણિ વાલી, સિવસ વિશેષ ઉજાલીઉ. ૯ વિદ્યા બલિ બલવંત શાકિની, ભૂત પ્રેત નસાડી ડાકિની, જય વારઈ પેથડ દેવસાહ, પુણ્યકાજ કીયાં મનનઈ ઉહિ . ૧૦ તસ સીસ સેમપ્રભ સૂરિરાય, જસ સહઈ સેવનવઝ કાય; સિમિતિલકસૂરિ સરસ વાણિ, રસ રંજીઆ નરવર કરઈવખાણ. ૧૧ સિરિ દેવસુંદરસૂરિ ચિર જયુ, જસ મહિઅલિ મહિમા થિર થયું સા સારગ ડીસાવાલ ન્યાતિ, હુઉ શ્રાવક જસ ઉવસ ખ્યાતિ, ૧૨ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પાવલી-સમુરચય, ભા. ૨ તસ પાટિ પ્રભાવક ગુણની, અવતરી ગૌતમ સા ચિલ; શ્રી સેમસુંદરસૂરિ વિનવું, ગુણ પાર ન પામું કિમ કયું? ૧૩ જે આ૫ ૫ખી અપર પખી જાણ, વહઈ મસ્તકિ શ્રી ગુરુ તણ આ આણ;. જસ વાર મુનિવર સઈ અઢાર, સમકિતધર શ્રાવક ન લહું પાર. ૧૪ હુઆ દેશવિદેશ તણા વિહાર, શત્રુંજય તીરથ યાત્ર સાર; સંઘાહિ૦ ગણિઓ જાસ રાજ, સાંભલી મોટા પુણ્ય કાજ. ૧૫ શ્રી અણહિલપુર નરસિંહ સાહ, પદ ઠવણ કરાવી મન ઉછાહ; તારંગઈ અજીએ જીણુંદ પંગિ, સાહ ઈદ થાપિઉ કરીય યંગ. ૧૬ દઢશીલ સુદર્શન જાણ, સંઘ નાયક ધરણ વખાણી છે; રાણિગપુર ચઉમુખ થાપિ૩, નિજ કરતિર્થંભ આપિઓ. ૧૭ ગુરુ શ્રી મુનિસુંદર સૂરિરાજ, સંતિ કરઈ સારઈ પુણ્ય કાજ; એ સામલ સરસતિ બિરુદ સાર, શ્રી જયચંદ્ર સૂરીસર ઉઠાર. ૧૮ વરહડિઆ ગોત્ર વિશાલરાજ, સૂરિસર ગાતાં સરઈ કાજ; શ્રી રત્નશેખરસૂરિ થાપિઆ, છણિ મોટા ગ્રંથ નવા કીયા ૧૯ તય પાટિ પ્રભાવક સૂરિરાય, શ્રી લક્ષ્મીસાગરસૂરિ પાય; છણિ ગણધર પદ વલી બહુ પઈડું, ઉત્સવ થિઉ દીક્ષા (3) જગત દી. ૨૦ પંડિત પદ મહત્તર પવરણી, સંખ્યા કુણ કહી દીક્ષા તણી; ગચ્છનાયક જામલિ ગુણનિહાણુ, ગુરુ શ્રી સોમદેવસૂરદ જાણ ૨૧ બાલપણી છણિ શ્રી કુંભારાણ, રજવિઓ કવિત કલા વિનાણ; સમસ્યા પદ પૂરી ઘણી વાર, રાય મંડલિક રંજવિએ અપાર. ૨૨ અહિડું જેણિ નિવારીઉં, ગુરુ જામતિ કુણ ઉપગારી; જસ પાવાપતિ જેસિંગદેવ, વાણી રસિ રંજિ૩ કરઈ સેવ ૨૩ વલી થંભનયરી છણિ વાદ કીધ, નિશીભજન ઉસ્થાપિઉં પ્રસિદ્ધ એ સાચું મેતી છણિ જડીયું, ગર૭ મેલી મહત્ત ઘણું ચડિ૬. ૨૪ ઈમ બિરદ અને પમ ઠામ ઠામિ, ગુરુ રૂપિઈ વિદ્યા વઈરસામિ, શ્રી સુધાનંદનસૂરિ ચિર જયુ, જિણિ થાપિઈ તપગચ્છ ગહગતિઉ ૨૫. મહેવઈ જિણિ કીધી પઈ, જલયાત્રા પાણી જગત્ત દીઠું, શ્રી સુમતિસુંદરસૂરિ ગુણનિવાસ, દઢશીલ સબલ ઉપએસ જાસ. ૨૬ Page #160 -------------------------------------------------------------------------- ________________ લપાથરછ કમલકાણાસાબા-ગુવલ, ૧૫ બાબુ ગિરિ ચુમુખ પુણ્ય કાજ, કરાવઈ સંઘપતિ સહસરાજ; રાજકીય સૂરીસર સુજાણ, વંદી જઈ જય મણ નહીઅ માણ. ૨૭ સાહ પતા હરિચદિ વિત્ત વેચિવું ઘણું, ઈડરગઢ જસ પદ બઈઠણું; શ્રી કમલકલશસૂરિ ગુણભંડાર, ગચ્છનાયક પદ ઉદ્ધરણહાર. ૨૮ બાલાપણિ થંભનયરિ સુઠામિ, માણિક ચુક કહીયા સહસ નામ; સીહી લખપતિ તઈ રાજિ, જે ગાગરઉ જલ કાજ રાજ. ૨૯ તુજ સહસભિધાની બિરુદ દીધ, જિનશાસનિ મોટાં કાજકી; શ્રી અહમદાવાદ નયર મઝારી, સંઘવી વછા વેણ અતિ ઉદાર. ૩૦ વિર વેચિ આહિરષ પરિ, જિણે થાપ્યા શ્રી જયકાણુરિ, માલવ મંડરગતિ કઉ વિહાર, દિનઈ દિનઈ ઉત્સવનું નહિ પાર. ૩૧ તસ પાટપભાવક પ્રકટ સૂરિ, ગચ્છનાયક શ્રી કલ્યાણમૂરિ; માડીઈ સંઘવી લાખશજ, કરાવઈ ઉચ્છવ પુણ્ય કાજ. ૩૨ શ્રી ચરણસુંદરસૂરિ થાપીઆ, ચુવિહ સંધ સઘલે હરખીયા; જયવંતા પૂર સંઘ આય, વંદાવઈ શ્રી સંઘ ઉલ્લાસિ ૩૩ ઈઅ ભતિ પવિત્તઈ, નિર્મલ ચિત્તઈ, તપ ગરિક ગણપર ધુણ; આ ભક્ત વંછિત પૂરુ, સંકટ ચુરુ, સયલ સંઘ મંગલ કરણ ૩૪ ભો ભવિયા વંદુ, ગુરુ ચિર નંદુ, શ્રી જયકલ્યાણસૂરદ વર; સુવિહિત ગુરુ રાજા, પુણ્ય તાજા, જિમ મઝધારઇ દિન સકલ. ૩૫ છે ઇતિ શ્રી ગુર્વાવલી સ્વાધ્યાય સંપૂર્ણ નંધ:–આ સ્વાધ્યાય રાધનપુરમાં અખી દોશીની પોળમાંના થી લાવણ્યવિજય જન જ્ઞાનભંડારમાંની ડાબડા નં. ૩૧ની પ્રત નં. ૧૬૫૭ ઉપરથી ઉતારીને અહીં આપી છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ આ. શ્રી સોમવિમલસૂરિવિરચિત તપાગચ્છનાયક-પટ્ટાવલી-સઝાય. [ રચનાસ વત-વિ.સ. ૧૬૦૨: લેખનસંવત-વિ. સ. ૧૭૦૦. લેખક- શ્રી વિશાલસામસૂરિ આજ્ઞાધારી ૫૦ જયસુૠર શિષ્ય ૫૦ જ્ઞાનસુંદરજી ]× ॥ શ્રીહેવિમલસૂરિગુરુભ્યા નમ: I સરસતી દુમતિ સુઝ અતિ ઘણી, હું છઉં સેવક નિજ તેહ ભણી; ગાઇસુ વીરજણેસપાટ, જસુ નામિ હુઈ ગહુગાટ. વીજિજ્ઞેસર કેરા સીસ, ઈગ્યારિ પ્રણમું નિસદીસ; પટ્ટાર સાહમ ગણધાર, તસ પાટિ જથ્થુ સુવિચાર. નિવાણું કાંચનની કૅાડિ, કન્યા આઠ સહિત તે છેાડી; પ્રણવ પ્રમુખ પણુસઇ વીસસાત, સાર્થિ સયમ એ અવિદ્યાત. ૩ પ્રભવ પાટધર નાંદુ વલી, સેાહિ પહિલઉ શ્રુતકેવલી; જિનપ્રતિમા દેખી પ્રતિષેધ, શિન્ઝભવ વાંદુ અવિરાધ, દશવૈકાલિક શ્રુતકેંદ્ધાર, મનકૅ પુત્રની કીધી સાર; યસેાભદ્ર તસુ પાટિ સુણિદ, મંત્ર પુત્ર જસ દીઇ ક્રિă પટ્ટાપર છઠ્ઠુંઉ તું જાણુ, ગુરુ સાઁભૂતિવિજય ગુણખાણિ; લિભદ્ર મુનિવર તસુ શિષ્ય, જાસ તણા ગુણુ અછિ પ્રતમ્ય. દ્ ભદ્રબાહું પટ્ટોર ભાણુ, જાસ ચરિત્ર છઈ સેહામણું; ઉવસગ્ગહર તવન તવ પાસ, સયલ લેાકની પૂરી આસ. તામ્ર મહાગિરિ પહિલેા સીસ, બીજઉ સુહસ્તી નમું નિસદીય; સંપ્રતિરાજ દીધઉ પ્રતિષેાધ, એહ સમ અવર હુ કુણુ ચેાધ. તાસ સીસ સુસ્થિત મુનિરાજ, સુપ્રતિબદ્ધ સારઈ નિજ કાજ; કૌટિક કાકદિક ગણુ ઢાઈ, કાટિકગણુ તિહાં થુંતુ જોઇ. તાસ પાટિ શ્રી ઈંદ્રદિન્નસૂરિ, નામિ પાપ પણાસઈ દુરિ; જસ વારિ કાલક ગુરુરાજ, ગભિટ્ટનું લીધું રાજ. દિન્નસૂરિ તસ પાઢિ ઉદાર, જિઇ સમિ પાલિત જય જયકાર; સીહિર પટ્ટાર તાસ, ધનગિરિ રિષિ સીસ હુઆ સ. ૧૧ r ૫ ૯ ૧૦ Page #162 -------------------------------------------------------------------------- ________________ ઉષાબરછનાયક-પદાવલી-સજણાય ૧પ૩ તસ પટ્ટિ વાયરસ્વામિ વિખ્યાત, જેહના પ્રસિદ્ધ અછિ અવદાત; પઢિ પાલણઈ પઢિયા અંગ, સંઘ ઉદ્ધરી રાખિ રંગ. ૧૨ વસેન ગુરુ વાંદું ભાવિ, સુમિક્ષ કહિઉ ગુરુવચન પ્રભાવિ, લક્ષભેજ્યકજ શ્રાવક પુત્ત, પ્રતિબોધી દિધઉ ચારિત્ત. ૧૩ નાગેન્દ્ર ચંદ્ર નિવૃત્તિ નર જાણિ, વિદ્યાધર વલી પ્રકટ પ્રમાણિ; વ્યારિ શાખ ચિહુંથી નીસરી, ચંદ્ર સાખ સઘલે વિસ્તરી. ૧૪ ચંદ્રપટિ સામંતભદ્રસૂરિ, તાસ પાટિ વૃદ્ધવાદિ ગુણસૂરિ જય સીય વાદિ વિહંગમસેન, વિક્રમ પ્રતિબોધક સિદ્ધસેન. ૧૫ પ્રદ્યતન ગણનાયક હવે, પટ્ટપ્રભાવક શ્રીમાનદેવ; માનતુંગુ ગચ્છનાયક વલી, ભગતામર કીધું મનરુલી. પટ્ટોબર સૂરીસર વીર, જય જયદેવ ગપતિ ગંભીર દેવાણંદસૂરિ તસ સીસ, સંઘલેક પુરવઈ જગીસ. પ્રગટ પાટધર વિકમસૂરિ, વિદ્યાર્થી જાતું સુરસરિ; શ્રી નરસિંહ નમું ગુરુ રાય, નરવર મુનિવર સેવિ પાય. જસ વારિ થંભણપુરિ પાસ, અભયદેવસૂરિ પુરી આસ; શ્રી સમુદ્રસૂરિસર નમું, પટ્ટોબર સત્તાવીસમુ. પ્રણમું માનદેવ મુનિનાથ, કાલિકસૂરિ નમિત સુરસાથ; જસ વારિ શાલિવાહન ભૂપ, ચઉથિ પસણુતણું સરૂપ. વિબુધપ્રભસૂરિ સુપ્રભાવ, જયાનંદ વંદુ સુભ ભાવિક રવિપ્રભસૂરિ નમું સુવિસાલ, જસ વારિ કિતિ થઈ પસાલ. ૨૧ વીર સંવત્સરથી પોસાલ, સ્થિતિ અગ્યાર સાત સુવિશાલ; વિક્રમ સંવત્સર સત સાત, હુંતઈ પૈષધસાલા વાત. ૨૨ પટ્ટિ જશોદેવસૂરિ સુજાણ, જેહની ભવિઅણુ માનિ આણ વિમલચંદ્રસૂરિ ગુણગેહ, સૂરિ ઉદ્યોતન સેવન દેહ. સર્વદેવ ગચ્છનાયક ચંગ, વડગચ્છની સાખ સુરંગ; અજિતદેવસૂરિ વિખ્યાત, જે વાંદિ તેહ ધન સુપ્રભાત. વિજયસિંહસૂરિ ચંદ્રગ૭ ધણી, પુરુ આસ સદા મન તણું; શ્રી સુનિચંદ્રસૂરીસર વાંદિ, પટ્ટ સેમપ્રભ નમું આણંદિ. ૨૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પટ્ટાવલી-સમુચ્ચય, ભા. ૧ (ઢાળ-જયમાલાની ) હિવઈ તપગચ્છ કેરુ વાસ, જિંહા અધિકુ તેજ પ્રકાસ; શ્રી જગચંદ્ર ગણધાર, આંબિલ તપ વચ્છર બાર. દેખી તપ ક્રિયા સવરૂપ, મનમાંહે રંજ્યા ભૂપ; સંવત્સર બાર પંચ્યાસી, તપાબિરુદ દીનું સુપ્રકાસી. દેવિંદ ગણધર પુરિ પાટ, કિય લઘુસાલા આઘાટ, સ્તંભનયરિ આભૂ વશધારી, સની સંગ્રામ માલાકારી. ગચ્છનાયક તે લઘુસાલા, આચારયથી વૃદ્ધસાલા; વિદ્યાપુરિ સાકિણ સીધી, ધર્મઘોષસૂરિ વશ કીધી. સેમપ્રભસૂરિ સહિ, સેમતિલકસૂરિ મન મહિ; પિડદે વ્રત આપ, સેગુંજ યાત્રા આટોપ. તસ પાટિ સૂરિ જયાણંદ, દેવસુંદરસૂરિ સૂરિદ; કલિયુગમાંહિ યુગહ પ્રધાન, સેમસુંદરસૂરિ નિશાન. દસ આઠ સઈ ઉપરિ ચાર, તારંગિ પ્રતિષ્ઠા સાર; બહુ દેસ પ્રતિબોધ, જિણિ અતિઉ રતિપતિ . આચારજ પદ ક્રિય કન્નિ, તેહ માહિ નિજ સીસ દુનિ, શ્રી જયચંદ્રસૂરિ સેમદેવ, તે સારિ ગર૭પતિ સેવ. (માઈ ધ સંપુત્રનું—એ ઢાળ) તસ પદ્ધિ પુરંદર સુંદર શ્રી ગુરુરાજ, સુનિસુંદર નામિં સારિ નિજ પર કાજ; જે સહસાવધાની સહસવાટલી નાદ, ઉલખીયા નિજ મનિ જીતા પરમતવાદ. શ્રી સંતિજિણેસર સ્તવનિ નિવારી મારી, ગુરુ ગોયમ હમ સમવડિ જે આચારિ, તસ પાટિ દીપઈ છપિ મારવિકાર, શ્રી યણહરસૂરિ સૂરિરયણ ગુણકાર. પાટિ લખમીસાગર નાગર સેવિય પાય, ખંભનયર ભલી પરિ ગ૭મેલ કરિ ગુરુરાય; Page #164 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છનાયકે પટ્ટાવી-સહાય અગ્યાર આચારિજ પદ કીધાં સુવિચાર, પાટિ થાપ્યા સુમતિ સુતિસાધુ ગુણુધાર ૧૨ વડલી નરિ સૂરિમત્ર આરાધ, તુઠા સવિ સુરપતિ કારય સઘલાં સાંધઈ; માંડવગઢ માટઉ સાહ જાવડે શ્રીમાલ, કુલ અતિ અનુઆલઈ પાલિ ક્રયા વિસાર, મનિ ભાવ ધરી નિંત ગષ્ટપતિ પરાવિ, લાખ ચઉકડ વેચી સહુમા રાઁગ રહા; ઈન્ચાર સેર સેાના રૂપા સેર બાવીસ, કોઈ પહિમા કરાવી પૂરઈ મન્ન જગીસ. ખિલચી ગ્યાસ ભૂપતિ અવિહડ પાલઈ રાજ, જિન પડિમ પટ્ટી કેરુ મંડઈ કાજ; રૂપા ચડીયા ખરચ્યા લાખ ઈચ્ચાર, ઈમ ઉત્સવ અધિકા કહિતું ન લહું પાર. ગુરુ વિહાર કરતા પુહતા પુર પચલાગ્નિ, હુંવિમલસૂરીસર થાખ્યા મન ઉલ્લાસŪ; પન્નર અઠતાલિ પદ્મ ઉછત્ર અધિકાર, તિહાં સધપતિ પાતુ વેચઈ વિત્ત અનિવાર. ઇડરગઢ માટઉ સાહઈ ભાણું ભૂપાલ, તિહાં વસિ કાઠારી સાયર નિ શ્રીપાલ; માંડઇ ગચ્છનાયક પછવ સુજંગ, ચિહું દિસના શ્રીંસધ આવઈ કરતા રંગ. સધવાન' આચારિય થાખ્યા માંડી નદિ, શ્રીમલલસ નઇ બીજા શ્રીઇદ્રન દિ; વિહરતા પુહતા ખ'ભનયર મારિ, ગુરુનયર પ્રવેસિ ધવલમ’ગલ દિ' નારિ. સુર વચન સેત્રુંજ તીરથ કેરી યાત્ર, જીણુ આાઇ ગૌરી નાચઈ નવરંગ પાત્ર; ૧૫૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઠ્ઠલીસ સુરણય, ભા. ૨ ૪૪ લાલપુરિ પાઉ ધારા સૂરિમંત્ર કીય જા૫, સુર પતિ હુઆ વાધિઉ અધિક પ્રતાપ. સની વરજાગુ જીવ જયત સુવિચાર, ખંભનયર નિવાસી પદ ઉચ્છવ વિસ્તાર; આચારિજ થાપ્યા આણુંદવિમલસૂદિ, સત પન્નર આવાસ ઋષિ (૧૫૭૦) માન હુઆ મુર્ણિદ. વર વિબુધ હર્ષકુલ કરિ સત અર્થ વિચાર, સુલતાન અનામત વાલ્યા સહસ અઢાર; ઈમ ગર૭પતિ કેરા કેતા કહું અવરાત, જે દેસ વિદેસિ નર નરપતિ વિખ્યાત. શ્રી તપગછવછલ વિસલિનયરિ પહત, પાટિ સૌભાગ્યહસૂરિ થાયા હરખ બહુલ પયા (પટવા) ભીમ રૂપા દેવદત્ત કવિરાજ, શ્રીપતિ વિત વેચઈ કિરિય પદઉછવ કાજ, ખંભનયર નિરુપમ સાહસેમસીહ ઉદાર, અતિ ઉછવ કરીનિ આપઈ તપગચ્છ ભાર; વીજાપુરિ પુહતા ઉવઝાયપદ તિહિ કી, શ્રી સમવિમલનઈ તે જગિ જગ જસ લીધ. વલી કીધ પ્રતિષ્ઠા ઈડરનયર મઝારિ, વિત ચિ નવ લખ આસરાજ ભાઈ શ્યાર; જિનસાસન વાર્ષિક મહિમા મેરુ સમાન, પાટિ સેમવિમલસૂરિ થાપઈ મહિમનિધાન. શ્રીસકલહર્ષસૂરિ આચારિજ પદ દીધ, દેઈ ઉવઝાયપદ દીધાં ઈણિ જગિ બહુ જય લીધ; ગ૭પતિ આચારિય જીવુ કઠિ વારીસ, છમ ચતુર્વિધ શ્રીસંધ દિ અનુદિન આસીસ. Page #166 -------------------------------------------------------------------------- ________________ પાણaછનાયક પવલી સરકાય ૧૫૭ કલસ ઈણિપરિ ઈણિપરિ પટ્ટપરંપરા છે, જે ભણઈએ ભણઈઉગતિ ભાકિ, તે નર રાજરમા વરિ એ, શ્રી સેમ સામવિમલસૂરિ વાણિ. ૫૦ ઈણિપરિ પટ્ટપરંપરા જે ગાઈસિ ગુણ આગલી, તેહ ટલી આપદ મિલઈ સંપદ દ્વિવૃદ્ધિ લઈ વલી; સંવત સેલ બિડાત્તરિ એ રચી પટ્ટપરંપરા, વર જેઠ માસિ મન ઉલ્લાસિં તેરસિં રસિ સુખકરા. I પુપિકા . ઇતિ શ્રી મહાવીર તીર્થેશ્વર શિષ્ય પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી પ્રમુખ ગચ્છનાયક પઢાવલી સ્વાધ્યાયઃ | શ્રીસ્તુ તપાગચહેશ શ્રી વિશાલ સેમસૂરિમંડિત મંડલી સિમણિ ૫૦ શ્રી જયસુંદરશિષ્ય જ્ઞાનસુંદર લખિત કે મુવ કીર્તિસુંદરપઠનાર્થ સંવત ૧૭૦૦ વર્ષે કાર્તિક વદિ ૫ દિને શ્રીરહુ શુભ ભવતુ Page #167 -------------------------------------------------------------------------- ________________ श्रीमुनिरत्नमूरिशिष्यविरचिता श्रीआगमगच्छ-पट्टावली धन्यं दृष्टियुगं दिनं च सफलं प्रागादियं दुःषमा, चिचे प्रोल्लसितः प्रबोधदिवसः ध्वस्तं तमोमंडलम् । प्राप्तः कल्पतरुण हे सुरगवी चिंतामणिः स्वे करे, यदृष्टं गुरुराजवक्त्रकमलं संपूर्णचंद्रोपमम् ॥१॥ श्रीमद्वीरजिनात्मधर्मगणभृत् तस्माच जंबूस्तता, संख्यातेषु गतेषु मूरिषु भुवि “श्रीवज्रशाखा"ऽभवत् । तस्यां ' चन्द्रकुलं" मुनीन्द्रविपुलं तस्मिंश्च "सैद्धान्तिकाः", स श्रीशीलगणाऽधिपप्रभृतयः कुर्वन्तु वो मंगलम् ॥२॥ श्रीमान् शीलगणाधिपः प्रथमकः श्रीदेवभद्रप्रभुधर्मोद्धारधुरीणतां विधृतवान् श्रीधर्मघोषस्तथा । भद्रं श्रीयशसः पुरो गणधरं सर्वादिरानन्दकः, पूज्यास्तेऽमयदेवसरिगुरवः कुर्वन्तु वो मंगलम् ॥३॥ श्रीसिद्धांतविचारसारमतयः श्रीवज्रसेनाभिधाः, श्रीमन्तो जिनचंद्रसरिगुरवः श्रीहेमसिंहस्ततः । श्रीरत्नाकरसूरयो विनयसिंहाख्याः श्रताऽलंकृता, रम्यानध्यगुणा गुणादिकसमुद्राश्च प्रसीदंतु मे ॥४॥ श्रीमन्तोऽभयसिंहमूरिगुरवो बोधिप्रदा भाविनां, विद्यानंदितचित्तसोमतिलकः सूरीश्वरो वादिराट् । सूरि रिगुणोदयो विजयवान् श्रीसोमचंद्रस्तथा, तस्मात् श्रीगुणरत्नमरिगुरवः कुर्वन्तु वो मंगलम् ॥५॥ श्रीमत्संयमपालनकनिरतः सयानविद्याधरः, श्रीजेनस्मरणेन पापविरतः सिद्धांतशुद्धांतरः। Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી આરામગર છ-પદાવલી ૧૫૦ श्रीजातातिखंडनमवणधीसारोदयः श्रीयुतो, नित्यं श्रीमुनिसिंहमूरिसुगुरुः सौख्यावली मे क्रियात् ॥६॥ विद्याभिश्च जयंतु सव(संघ)सहिता यत्पादपद्मद्वयं, सेवन्ते नितरां स संयमधेरैः आ(ख्या)ताऽवदाता मताः । ते नदन्तु जयन्तु संघसहिता नित्यं लसद्दर्शना, मांगल्यं मम मूरयो वितनुत श्रीशोलरत्नाभिधाः ॥७॥ तत्पादांबुजयुग्मपांशुविलसत्पीयूषपानान्विताः, श्रीसंघेन समं समुद्रवसनापीठे विरंसं प्रहं (?)। श्रीमन्तो वितरन्तु सौख्यमनिशं सिद्धांतपारंगमा, आनंदप्रभसूरयः सुगुरवः कुर्वन्तु वो मंगलम् ॥८॥ सालंकारवचःसुधारसलसद्धाराधर(रा:) प्रीणतः, प्रत्येकाऽऽस्तिकचातका मुविहिता विज्ञाततत्त्वश्रियः । गंभीरा जलराशिव विजयिनः श्रीमण्यपुण्योदया, नित्यं श्रीमुनिरत्नमूरिगुरवः कुर्वन्तु वो मंगलम् ॥९॥ ॥ इति गुरुकाव्यानि ॥ ॥छ॥ શ્રી મુનિરત્નસૂરિશિષ્ય વિરચિત श्रीमागभग२७-५विदा.. સિરિ સયલ સુરાસુર વિહિય સેવ, સિરિ વીર જિણેસર નમ તસ ૫ટ્ટોબર ગણધર સેહમ્મ, જિણિ લીલાં નિદલીય અઠ્ઠ કમ્મ. ૧ તસ પાટિ પસિદ્ધો જંબુસામિ, કેવલિ સિઉ પુહતા સિદ્ધિઠામિ, ઈણિ અનુક્રમિ હુઆ વાયરસામિ, મનવંછીય સીઝઈ જ નામિ. ૨ તસ સીસ વયર હઊઉ સમય પાર, સપસિદ્ધ વિસદ્ધ ગુણિ અપાર; સોપારઈ પાટણિ “ગચ્છ”ચ્યારિ, તીણુઈ થાપ્યા પુણ્યતણુઈ પ્રકારિ. ૩ તિહાં ચંદ્રગછિ ગુરુ જગપહાણ, સિરિશીલગુણહિવ ગુણનિહાણ તેણુઈ પાટિ મહોદય દેવભ, સૂરિસર નિહિણીય હનિ ૪ તસિ પાટિ ભવિયણ રદીય આમ, સિરિ ધમ્મષસૂરિ સૂયનિવાસ; Page #169 -------------------------------------------------------------------------- ________________ પાવલી-સણરાય, ભા. ૨ જસભદ્રસૂરિ તય પટિ જાણ, શુભ ભાવઈ નિમ્મલ હીય આણિ ૫ સૂરિ સવ્વાણુંદ મુણદસાર, સંસાર તારણ દેસણ વિચાર; તઓ અભયદેવસૂરિ સુદ્ધભાવ, જિણસાસણિ પયડીય કઈ પભાવ. ૬ જે સંઘભાર ઉદ્ધાર સમત્વ, છણિઈ વિવરીયાં સમયતણ મહત્ય; છણઈ છતીય મોહમલિંદસેન, વાંદ તે સહિ ગુરુ વયરસેન. ૭ જેહે કે મહાભડ માણ મગ્ન, જસ ચિતિ દયારસમયિ લગ્ન; છણઈ કીધાં વાદીય વાદ દરિ, વાંદુ તે સિરિ જિણિચંદસૂરિ, ૮ સિરિ હેમસિંહસૂરિ હેમકાય, જગિ સિરિ રણુયર સૂરિરાય; સિરિવિનયસિંહરિવિનયજત્ત, ગુણસમુદ્રસૂરિ ગુરુ ગુણિહિંપત્ત. સિરિ અભયસિંહસૂરિ અભયદાન, દીધું જે મહીયલિ લહીય માન; માનવગણિ સેવા કરીય ભાવ, જસ નામઈ નાસઈ સવ પાવ. ૧૦ તેણે ગુરુપદિ થાયા પરમબુદ્ધિ, સિરિ સંમતિલકસૂરિ જગપસિદ્ધિ શુઈ વયણ વિલાસઈ બાલકાલિ, મિંચ્યાતી બુઝવ્યા ઈણિ કાલિ ૧૧ તસુ પટ્ટોદય ગિરિવર દિણંદ, જસ પાય નમઈ નિત નિતુ મુણિંદ, દહ દિસિ ધવલણ જય ધવલચંદ, પણ મેં સૂરિસર સેમચંદ. ૧૨. તઓ સહિત ગુરુ થાપ્યા સૂરિ સાર, જાણી ગુણમંડણ રણુસાર; મનપુરી આનંદિ નીર પૂરિ, પણમઉ તે સિરિ ગુણરયણુસૂરિ. ૧૩ સિરિ પટ્ટિ પયડીય ગુરુવયંસ, ભવિયણ-મણ-પંકજ રાજહંસ; ઝીલ્યા જે ઉપશમ વયણ પૂરિ, વાંદઉ તે સિર મુનિસિંહસૂરિ. ૧૪ “વિધિગ૨છહ મંડણ રયણસાર, જય નિવસઈ સરસએ મુખિ અપાર; ભવિય પણમઈ જનિતવિહાણ,સિરિસીયલરયણુસૂરિગુરુપહાણ ૧૫ તસ્ય પદિ ધુરંધર સુગુરુરાય, જય પણમઈ ભવિયણ ધરીય ભાવ મહી મંડલિ વિહિરઈ ધમ્મ દંતિ, સિરિ આણંદપ્રભસૂરિ વિરજઈ અંતિ. ૧૬ તઓ “આગમ” ગણધર સ+ સીહ, નિત નવરસ વરસઈ એ સરસ હ; સુગુરુ તદઉ ભવીયણ હરખ પૂરિ, જયવંતી શ્રી મુનિરત્નસૂરિ. ૧૭ છે ઈતિ આગમપક્ષગુર્વાવલી સમાપ્ત . ઉપ૦ શ્રી મુનિસાગરણ શ્રાવ્ય માની ગ્ય, પુસ્તિકા પઠનાર્થ લિખાણ દત્તા છે . Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાગમમર૭- ૧Gી अथ गुरुस्तुतिः। सो देसो जत्थ तुम्हं, ते दीहा जेहिं दिससे निच। नयणा ते सुकयत्था, जे तुम्ह मुहं पलोयंति ॥१॥ जत्थ न दीसंति गुरु, सुप्पभाए उहिरहि सप्पसन्ना। तत्थ कथं जाणिज्जइ, जिणवयणं अमीयसारिच्छं ॥२॥ जइवि तम्हं परदेसे, अंतरोया बहुविहे हिं रक्खेहिं । तह वि तुम्हं समरिज सि, जं सरवरं रायसेहिं ॥३॥ जिं सुरई सरइ वच्छो, वसंतमासंमि कोइला सुरइ । विझं सुरइ गयंदो, अम्हाण मणं तुम्हें सरइ ॥४॥ जिम पाय(उ)सम्मि मोरा, दिणयरउदयंम्मि कमलवणसंडं। विहसन्ति जेमंतचिय, तुहम्मे देसण तुम्ह ई ॥५॥ धन्ना ते गामागर-नगरासणपट्टणायणो ठाणा । विहरन्ति जत्थ गुरुणो, सुविहियमग्गं पयासंता ॥६॥ शीतकाले यथा दीनो, प्रार्थयति दिवाकरम् । उदयंत निरीक्ष्यंते, तथाऽहं तव दर्शनम् ॥७॥ अज्ञानतिमिरान्धानां, ज्ञानाञ्जनशलाकया । नेत्रमुन्मीलितं येन, तस्मै श्रीगुरवे नमः ॥८॥ બયાં બયાં દિવસડાં, જુ મઈ સુગુરુ દિ; લેચન બે વિકસી રહ્યાં, હીયાઈ અમીય પઈ. વાટ જયંતાં ગુરુતણઈ દિવસહ ગયા અપાર; આજ ગૃહાંગણિ ક૯૫તરુ, ભેટવા અહ ગુરુ સાર. ૧૦ धति गुरुस्तुतिः શ્રીય આદિજિર્ણદહ શાંતિનાથ, નેમિ પાસ વીર વંદ્ર જોડી હાથ; એય પાંચઈ પણ મીસું ભાવ ધરી, નિત પૂજિતુ હૈયા સુધિ કરી. ૧ અતીત અણગય વટ્ટમાણ, જે સાસઈ અસાસઈય જિગુહ ઠાણ, સં૫ઈ વિહરંતા જિઈ વસ, તેય સવિ જિણ પૂરુ મણ જગીસ. ૨ ૨૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ પકાવલી-સમુથ, ભા. ૧ ચૌદ પૂરવ નઈ અંગહ અગ્યાર, નવ તત્તિ જે સિદ્ધાંત સાર; જિણવર ગણહર સિસિલી, તેય વાણીય પૂરુ મનરલી. ૩ છે ઈતિ પંચતીર્થસ્તુતિ: આ છ શ્રી: નોંધ-પૂર્ણિમા ગ૭ના આચાર્ય શીલગુણસૂરિ અને આચાર્ય દેવેન્દ્રસરિએ અંચલગરછ સ્વીકાર્યો. પછી તેમણે અંચલગચ્છનો ત્યાગ કરી સં. ૧૨૫૦માં આગમિક યાને ત્રિસ્તુતિક મત ચલાવ્યો. (જુઓ–પ્રવચનપરીક્ષા.) આચાર્ય રત્નાકરસૂરિ વિ. સં. ૧૪૯૪માં થયા આચાર્ય શીલરત્નસૂરિએ વિ. સં. ૧૫૦૭માં પ્રતિષ્ઠા કરી છે. આ સિવાય તેમણે અને આચાર્ય આદિપ્રભસૂરિએ વિ. સં. ૧૫૧રમાં પ્રતિષ્ઠિત કરેલ જિનપ્રતિમા બાંદનવાડામાં વિદ્યમાન છે. આચાર્ય આણંદપ્રભસૂરિ વિ. સં. ૧૫૧૩થી ૧૫૧૭. આચાર્ય મુનિરત્નસૂરિ ૧૫૪ર. આગમનચ્છ પદાવલી માટે જુઓ જૈન ગુર્જર કવિઓ ભાગ ૧, પૃ. ૪૧૫, ૪૫ર, ૬૧૫, ૭૦૨; ભાગ ૨, પૃ. ૨૨૨૪. Page #172 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છાચાર્ય શ્રી વિજયસેનસૂરિઆજ્ઞાવર્તી મુનિ શ્રીવિનયસુ’દરગણિવિરચિત શ્રીતપાગચ્છ ગુર્વાવલી—સ્વાધ્યાય [ રચનાસવત્–વિ. સં. ૧૬૫૦ ] સકલ સુરાસુર સેવિત પાય, પ્રણમી વીર જિજ્ઞેસર રાય; તસ્ર શાસન ગુરુપદ પાધરુ, જગતિÛ થુક્યું સેાહાકરુ. ૧ પહિલું પ્રણમું ગાતમ સ્વામી ૧, સ†સિધિ હુઈ જસ લીષઈ નામિ; સુધર્મસ્વામી ૨ પંચમ ગણુધાર, જંબુસ્વામિ ૩ નામિ જયકાર. ૨ પ્રભવસ્વામિ ૪ તસ પટધર નમ, શય્ય’લવ ૫ પટપર પાંચમઉં; ચÀાભદ્ર ૬, ભદ્રખાહુ છ મુદ્ઘિ, થુલશદ્ર ૮ નમતાં આણુંદ. ૩ તેઢુના શિષ્ય ઢાઈ પટવાર, સૂરીશ્વર જીઃમણ ભ’ડાર; આય મહાગિરિ આય સુહસ્તિ ૯, સંપ્રતિરાય ગુરુ ક્ષણિ પ્રશસ્તિ, ૪ શ્રી કાટિક કાક ́દક સૂરિ ૧૦, ઈંદ્રદિન૧૧ દિન્તસૂરિ૧૨ ગુણુભૂ;િ તસ ટિ સિ’ગિરિ ૧૩. શ્રીવયરસ્વામિ ૧૪, વજ્રસેન ગુરુ ૧૫ નમઉં સિર નામિ; ૫ નાગેન્દ્રાદિક કુલ હુમાં ચ્યારી, પણિ હું ચંદ્રગચ્છ વિસ્તાર, ચંદ્રસૂરિ ૧૬ ચદ્ર જિમ નિરમલ, સામંતભદ્રસૂરિ ૧૭ ગુણનિલ, દેવસૂરિ ૧૮ અભિનવ દેવસૂરિ, પ્રદ્યોતનસૂરિ ૧૯ શમસુખસૂિ શાંતિસ્તવનર સૂરિ માનદેવ ૩૦, માનતુંગસૂરિ ૨૧ ધૃતસુરસેન, ૭ વીરાચાય સૂરિ ૨૨ જયદેવ ૨૩, ડૅવાન’દસૂરિ ૨૪ પ્રણમક ડેવ; વિક્રમસૂરિ ૨૫સૂરિ નરસિંહ ૨૬, સમુદ્રસૂરિ ૨૭ ખુ'માણુકુલસ’હું. ૮ હરિભદ્રસૂરિ મિત્ર માનદેવ ૨૮, વિષ્ણુપ્રભસૂરિ ૨૯ સાર" સેવ; જયાનંદસૂરિ ૩૦ રવિપ્રભ ૩૧ વલી, યશે દેવસૂરિ ૩૨ નમ' મન શ્તી. હું વિમલચંદ્રસૂરિ ૩૩ સાવનસિદ્ધિ, પ્રદ્યોતનસૂરિ ૩૪ બહુત પ્રસિદ્ધિ સદેવસૂરિ ૩૫ ગુરુ તસ પાતિ, જ્ઞાનાદિક ગુણનઈ નહીં ઘાટી, ૧૦ બુદ્ધ પરિસર ટેલી ગામિ, શુભ મુહૂતિ વતરુ ઠામ; આઠ પટાધર ગુરુ થાપના, કરતાં ભય ભાગા માપના, ૧ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ પવલી સમુરાય, ભા. ૨ અનિ, વડગછ નામ હુઉં તે ભણી, આજ લગઈ તસ મહિમા ઘણી; રૂપ શ્રી ગુરુ શ્રી દેવસૂરિ ૩૬, સર્વ દેવસૂરિ ૩૭ નમઉ ગુણમૂરિ. ૧૨ થશેભદ્રસૂરિ ૩૮ શ્રી નિમિચંદ્ર ૩૯, તસ પટિ પ્રણવું શ્રીમુનિચંદ્ર. ૪૦, અજિતદેવસૂરિ ૪૧ ગરિમાવંત, વાદિદેવસૂરિ ૪૨ અતિબલવંત. ૧૩ વિજયસિંહસૂરિ ૪૩ કરવું પ્રણામ, સેમપ્રભસૂરિનઉં ૪૪ લિઉં નામ, તાસ પટિ ગુરુ શ્રી મણિરત્નસૂરિ ૪૫ સુગુરુમંડલિસિર રત્ન. ૧૪ વડતપગચ્છ જલનિધિ ચંદ્રમા, જગચંદ્રસૂરિ ૪૬, વિમલ આતમા; સંવત બારપંચાસી (૧૨૮૫)વરસિ, તિણિ તપગચ્છ થાપિઉ મન હરસિ. ૧૫ તય પટિ સૂરિ શ્રી દેવેંદ્ર ૪૭, વિદ્યાનંદસૂરિ ૪૮ સદા અતદ્ર સુવિહિત યતિ ગુરુશ્રી ધર્મઘોષ, ધમકીર્તિગુરુ ૪૯ કુતગુણપોષ. ૧૬ માલવ મંડલિ મંડપ દુર્ગિ, પૃથ્વીપર સાહ ગુરુ સંસર્ગિ, અઠહુતરિ જિણહર ઉદ્ધરિ, નિજ સંપદ સુકૃતારથ કરી. ૧૭ સોમપ્રભસૂરિ પ તસ પટિ ભલઉં, સેમતિલકસૂરિ ૫૧ ગુણગણુનિલ શ્રી દેવસુંદરસૂરિ પર મુનિરાય, જ્ઞાનસાગરસૂરિ પર પ્રણમઉં પાય. ૧૮ શ્રી સમસુંદરસૂરિ ૫૪ તસ પટધણી, અષ્ટવિધ ગણિસંપદ જસ ઘણી મુનિસુંદરસૂરિ ૫૫ અતિગુણવંત, રત્નસેખરસૂરિ ૫૬ મહિમાવંત. ૧૯ શ્રી લક્ષમીસાગરસૂરિંદ પ૭, સુમતિસાધુસૂરિ ૫૮ નમઉ મુર્ણિ; હેમવરણજિમ નિમલ કાય,શ્રી હેમવિમલસરિપ૯નમઉ મુનિરાય. ૨૦ તસ પટિ ગુરુ મુનિજન અવતંસ, યુગપ્રધાન સમ જાસ પ્રશંસા આનંદવિમલસૂરિ ૬૦આનંદકાર, દરિકરિઉ જિણિતિથિલાચાર.૨૧ ભવ્ય જીવ પ્રતિબોધ્યા ઘણા, ગીતારથ મુનિની નહિ પણ ઉદયવંત જિનશાસન થય૩, કલિકશમલ સબ દૂરઈ ગયું. ૨૨ વિજયદાન દાયક સપરાણ, શ્રી વિજયદાનસૂરિ ૬૧ શાસનભાણ; વિજયવંત જિનશાસન કરી, વડલી પુરિ પામિઉ સુરપુરી. ૨૩ સં મત વિજયમાન ગુરુરાજ, તય પટિ હું જિન અવિચલ રાજ; શ્રી હીરવિજયસૂરિ ૬૨ સુગુરુમુણિંદ, તાં પ્રતાપ જા મેરગિરિંદ. ૨૪ શ્રી આચારિજ પદવી ધાર, શ્રી વિજયસેનસૂરિ ૬૩ ગણધાર; તય પટિ વર મણિ તિલક સમાન, ઉદયવંત હુ યુગહ પ્રધાન. ૨૫ Page #174 -------------------------------------------------------------------------- ________________ મતપાસ થવીવલે-પાદરાય (ધરમસાગર ઉવઝાય પ્રધાન, વિમલહરષ નિરમળ અવિધાન; કલ્યાણવિજય ગુરુ કરઈ કલ્યાણ, ત્રિણિ ઉવઝાય અછિ મેરુ સમાણુ. ૨૬) શ્રી વિજયહંસ પંડિત ધરિ લીહ, ઈમ અનેક પંડિત મુનિસિંહ સુવિહત સાધુ સાધવી જેહ, દિનિ દિનિ ઉદયવંત હુ તેહ. ૨૬ તપગચ્છ ગુરુની ગુરવાવલી, ભગતિ ભણત પુહતી મન રેલી; અનુક્રમિ અનુક્રમિલેઈનામ, વિનયસુંદર કરઈ તાસ પ્રણામ. ૨૭ ઈતિ શ્રી તપાગચ્છ-ગુર્નાવલી-સ્વાધ્યાય સંપૂર્ણ લિખિત–પં. વિનયસુંદરગણિભિર્વિદ્યાપુરે. નોંધ– જૈન ધર્મ પ્રકાશ” પુ૪૦, અં-૨, પૃ. ૫૭માં સાક્ષરરત્ન શ્રીયુત મોહનલાલ દલીચંદ દેશાઈ સંગ્રહીત લેખના આધારે અહીં આપી છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧a કહી પં. દેવવિમલગણિશિષ્ય પં. વિરવિવાધરવિરચિત શ્રીહીરવિજયસૂરિને સલેકે [લેખકઃ–પં. વિદ્યાવિજય ગણ; રચના સંવત-વિ. સં. ૧૫ર; લેખનસંવત-વિ. સં. ૧૮૬પ લેખનસ્થળ-વલાદ, ] શાસનદેવી તુમ પાયે લાગું, ગુરુ ગુણ ગાઉં બુધ્ય જ માગું; હોવિજયસૂરીસર સલોકો, વર્ણવી કહું છું સાંભળજો લોકો. ૧ પાલનપુર નગર કહેવું વખાણું, અમરપુરીથી અધકેરું આણું; સાહુકારો વસે તિહાં વિવહારી, સતીયસિરોમણી નાધીડ નારી. ૨ સિંહસુન દેખી સુત જા, મહેચ્છવ મોટો તાતે કરાવ્યું લક્ષણ બત્રિસે રત્યરગિલો, કુંવર વધે છેલછબીલે. ૩ ભણીયા સિદ્ધાંત અંગ અગિઆર, હરહસન મુનિ સિરદાર; વૈરાગ્ય પામી ચારિત્ર લીધે, કુંવર વાં છે કામ અવલ કિધું. ૪ શ્રી આણંદવિમલ સૂરિસિરામણી, જિર્ણ દિપાવ્યું શ્રી જિનશાસ; આગરા લાહોર દિલી સુલતાને, મરુધર માલવ મેવાડ માંને, ૫ સેરઠ કચ્છ ગુર્જ૨ હાલાર, કુંકણુ દક્ષિણ મરહઠ સાર; એહવે દેશ કારિયા વિહાર, પતિબાધિ શ્રાવક કીધા સુવિચાર. ૬ સાલ પંથ જે દરે ટાલિ, શ્રી જિનશાસન સુધુ અજુઆલી; શ્રી આણંદવિમલસૂરિ પાટ દિપાવે, વિજયદાનસૂરીસર પા. ૭ સરિમંત્ર જપે સૂરીસર ધ્યાને, શાસનદેવી આવિ ધ માન, હીર ગુરુ કરજે બહુલ પ્રતાપિ, શાસનદેવી એવિ મત્ય આપી. ૮ હીરવિજય સૂરીસર કિધા, ષટ કરશનમેં હુઆ પ્રસિદ્ધ દેશ વિદેશ કિધા વિહાર, ચમારું પત્યા નયરી ગંધાર. ૯ પુરે પકવાને સ્વામીજન પંડ્યા, યાચક જનને દાને સંધ્યા પૂજા સનાત્ર ઉચ્છવ રંગરેલ, દેવરાઈ રાતિજગે તબલ. ૧૦ હવે આગરામાંહિ હુઈ થાત, થાનસંગ માનસંગ કેરડી માત, નામે તે બાઈ ચંપા પ્રસિધા, મોટો તે તપ માસી કિધ, ૧૧ શહેર આગરામાંહિ હુઈ તે ખ્યાત, પાદશાહિ સાંભલી તે તપવાત; જુહું આ બોલે હિંદુઆ કાફર, પાતશાહને પેટે ચઢી છે આફર. ૧૨ Page #176 -------------------------------------------------------------------------- ________________ શીહીરવિજયસૂરિને સહારે હકમ કરીને ચંપા બોલાવી, સુખપાલ બેસીને દરબાર આવી તપને તેજે પાતશાહી કંપ, પૂછે જવાબ તવ ચંપા જપે. અનાજ વિગર કર્યું કરિ રહેવાઈ, ચાર મહિને કે રોજે કયું થાઈ કિય છે ડું મહેલમેં રહેણાં, તવ મેં અજાણું સાધી છે કહેણુ (8). ૧૪ મહેલમાં બેઠા તપ આરાધે, તપને તેજે બહુ જસ વાધે; કહે રે યાર નિકું કયા સૂઝે, ઈસકિ કરામત કહે કુણ બુજે. ૧૫ કયા હે કરામત ચંપા તમ પાસે, પાતાજી પૂછે મનને ઉલાસે; જે કર મેં દેવગુરુ ધ્યાને, પાતશાહ બલવે દેઈ બહુ માને. ૧૬ તેરે જેકું બહુત શાબાશી, તેરે જોઈયે સે માંગ ઉલ્લાસે; દલિપતિ પાતશાહીં બહુલ નિબાજી, પાતસાઈ નોબત ચારાઈ વાગી. ૧૭ બારહજારી મોટા દીવાન, પાતશાહી માંહિ હુંઆ પ્રધાન; થાનસિંગ રહે છે પાતશાહ હજૂર, પાપત મત્ય તેહથી દૂર. ૧૮ પાદશાહ મનમેં એહ સંદેહ, ગુકિ કરાયત રાજા કરે એહ, ઉનકે ગુરુકું ઈહા બોલાઉ, ઉસકી કરામતકે મેં લિ પાઉં. ૧૯ તમારા ગુરુકા કહે ચંપા નામ, કિહાં વસે ને કહો કુંણ ગામ; હીરવિજયસૂરિ ગુરુજી હમારા, સકલ દુનિયામાં કરે ઉપગારા. ૨૦ દેશ વિદેશ કરે વિહાર, સુંણયા ચોમાસું નયરી બંધાર; ચંપા ગુને કર્યો જે મહેલ તેડયા, બહિન માનીને ઘેર સજ્યા . ૨૧ હુકમ કરીને હજરત બોલાવે, એ હાથ જોડીને આગલ આણે . બડા ફરમાન લખે એક ત્યાંઈ હીરગુરુકું પાતસ્યા બોલાઈ ૨૨ તરત ગુજરાત મેવાડા ચલાવ્યા, દિન સાત પાંચ ગુજરાતે આવ્યા ગુજરાતી સુબેક ફરમાન દીધા, તેહ સલામ કરીને હાથમેં લીધા. ૨૩ પાતશાહછ લિખ ઈસિય કેણી, સતાવી ચલણા અજર નtણી (); રજા મહિના પાતશાહી દેણા, હલઈ હલુઈ આરામ લેના. ૨૪ સુએ તવ ઈહિ તરત ચલાવ્યા, અસવાર દે શ્રીગંધાર આવ્યા; પાતશાહી ફરમાન આગલ છેડે, હીરગુરુ વાંચે મનમેં કોડે. ૨૫ સંઘ સહુ કો મનમેં વિમાસે, હર ગુરુ તેડયા અકબર પાસે, અકબર પાતશાહ જે મહા ખુની, વિનતી ન માને ઉમરાવ કેહની.૨૬ પૂજ્ય! પાતશાહ પાપીષ્ટ ૬૪, મહા મુગલ ને રખેં દે કષ્ટ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પાવલી-સુરણય, ભા૨ ઈસ્યુ કુડ કપટ રચિઈ, વહાણ બેસારી દીવ પિચવી. ૨૭ વલતું નહિ હીરગુરુ ઈમ પ્રકા, ધમ પ્રભાવે મંગલિક થા; શ્રી જિનશાસન સબલિય સમ, નાસીય જાતાં નવિ રહે ધમ. ૨૮ ચાઅ મરતે કિધાં પ્રસ્થાન, જયપતાકા કુસલ કલ્યાણ; કન્યા તિહાં ઉભી મોતિયે વધાવું, આગલે શુકન ડેરા થા. ૨૯ ડાવિ દેશિ તોરણીઓવાસ, જિમણ ભૈરવ પુરયે છે આસ; ખેર ડાબે ને ડાબાં જલાલિ, જીમણું તેરણ બાંધ્યાં મલાલિ. ૩૦ શુકન સબલા હુઆ ઉછાહે, હીરગુરુ ચાલ્યા ચેમાસા માંહિ; પાતશાહી મેં વડાઈ સંઘાતે, હીરગુરુ ચાલ્યા પરીવાર સાથે. ૩૧ અમદાવાદિ સંઘ અતિ બહુ ભાવિ, આવી આડંબર સામઈધાં લાવે; રાજનગરમાં પૂજ્ય પધરાવે, ખાંખાંના સાહિબ વાંઢવા આવે. ૩૨ નિકાય નીકી ગુરુજી ચલણે, પાતશાહી તુમેંકું ચાતે હૈ મિલણે; ઈમ કહિને નવાબ વલિયા, રાજનગરમાં શ્રાવક સહુ મલિયા. ૩૩ શાહ વહેરા તે કુંવરજી ઝવેરી, મનિયા સા પ્રમુખ મેટા વ્યવહારી, પૂજ્યજી કહે તે નવાબ ફરેવઈ, પર્વ પશુષણ ઈહાં કિણ કરઈ ૩૪ પૂજ્યજી બોલ્યા મનમેં ઉછાહે, છછિડી બેલિ છે સિદ્ધાંત માંહિ, પરભાતી તેણું કારણ પગરવું છું, પાતશાહી હેકમ પાછો ન ફેરવું. ૩૫ અનુચાન વાચક અને પન્યાસ, સાથિં પાંત્રીસેં કાણું ઉલાસ; મેણિયા માફક રીતે જવાલા, વેહેલું વલિ સાથિ હેસિય ચાલે. ૩૬ આડંબરે ચાલ્યા શ્રી ગુરુરાજ, મેસાણ સિદ્ધપુર પાલનપુર સાજ; અનુક્રમે સરેતરે પિતા ઉ૯લાસ, તિહાં કણે સબલે શ્રાવક વાસ.૩૭ સહસા અરજનના મોટા મેવાસ, ઘેર બેઠા નિત્ય આવે છે ગ્રાસ; સહસા અરજન મેવાસી બલિયા, ગુરુ પાયે લાગી આવીને મલિયા. ૩૮ ગુરુજી ચોમાસું ઈહાં કિણ કરઈ, પૂજ્ય પરમેસરથી ઈહાં ડરી કહે તો રછને મારીય કાઢે, કુસલ ને ખિમે સેહર પિહોંચાડું. ૩૯ ગુરુ કહે અઘટતું એ કિમ કરિઇ, પાતશાહ કને જાતાં ઘણે યશ લઈ પર્વ પજુસણ ઈહાં કિણ કરઈ, પાર કરીનેઈ આગલ - સંચરી. ૪૦ Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રીહીરવિજયસૂરિના સાક ૧૬૯ પશુસણુ કરવા પૂયજી રહીયા, નવે વખાણ્ લા સાંબલી; સવછરી દાન સાનઈ આપ્યા, જાચક જનતાના દાલિદ્ર કાપ્યાં. ૪૧ પારા પૂજા ને સખલી સજાઈ, ધન ધન હીરગુરુની કમાઈ; સડેંસ ને અરજુન તે પ્રતિખાધી, જીવ નવિ મારુ બાધાઈ લિધી. ૪૨ પજીસણ કરી પૂજ્ય પધારિયા, નયરી સિરાહી આવિ ઉતરિયા; રાય સુલતાન આવીને મલિયા, તિહાંથી આગલ હીરગુરુ સ`ચરીયા, ૪૩ જાલાર જોધપુર મેડતામાંડે, પૂજ્યજી પાતા નમે ઉછાહે; સહસ દારગ એછત્ર કીધ, લુછણે યાચકને હાથીયા દીધ. ૪૪ પાતશાહી મેવાડા આગલે ચાલીયા, હીરશુરુ કિયા અકબર સ`શાવ્યા; થાર્નીસ ગ માનસિંગ સબલી સજાŪ,લિસા આગલે' દિધી વધાઈ.૪૫ મેડતે પૂજયે કરચા પ્રયાણુ, નગર ફતેપુર હુઇ તે જાશુ; સેપુજી પાદશાહ સામા મોટીયા, અઠારાંઈ સંધ મનાથ કૃલિયા, ૪૬ પાતશાહી નેજાં વડા નિસાણુ, નામૃત વાજે માટે મડાણ; પાંતશાહી હાથી પાંખરિયા, ઘેાડા કુંતલ ઢારીને આગલ કરીયા. ૪૭ પંચ શબ્દ નિશાણુ ખાજે, ઢાલ ધ્રુસકે અ'બર ગાજે; માદલ તાલ અને સરણાઈ, ડારય ઠારે શ્વેતા વધાઈ. આગરાઈ સ`ઘે કર્યેા સામઈ યા, વણવી કાંઈ ન જાય તે કહિયે; ઓચ્છવ માટે પૂજ્ય પધરાવે, હીરવિજયસૂરિ આગરામાં આવે, ૪૯ પ્રભાવના હુઈ સખતી રુપઈ, એ શ્રાવકે જાચકને સંતાપ્યા એ સહું; આગરાઇ સંન્ન ચતુરસુજાણુ, થાનસંગ માનસંગ માનું કલ્યાણુ, ૫૦ ૪ ગુરુજી ચ ઉતરીયા દરબાર નેડા, પ્રભાતે પાતસ્યા માલમાં તેઢિયા; હીર ગુરુ સાથે ઠાણું જે જે સાત, પતાસા પૂછે સી સી વાતે. ૫૧ આશીશ ઈંઈ આગલે રહીયા, દરીસણુ દેખી પાતશાહ ગઢમહીયા; દલીસા દેખી દરીસણ આણુંકે, હાથ જોડીને ઉંમરાવ વંદે. પર પાતશાહી જલેવા સેાનારી દિઠા, કાંબલી બિછાવી આગલ બેઠા; પાતશાહી કહે ગુરુ મેસાં જલે વે, સાધુ એક એલેા જીવ હુવે‘ વિશેષ, ૫૩ માહેલાંમાં જનાવર કિહાંસ્યું હાવે, પાતશાહીમાંજે ખાલિય નેવે; જોયતાં નાવિકમ વિચાર, દૈન્યેાર ચમકયા રીક્રય માર. ક Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પટ્ટાવી-સઝરચય, શા. ૨ એ નહિ માનવ આદ્યમરૂપ, અલ્લા ખાદાકા એહ સરૂપ; અબદલ ફ્રાજીલ સેખ દીવાન, માનસંગ કહુએસ્તુ સુરસેન જાણે. (f)૫૫ બીરબલ રાજા તેહરમલ, રતનસલ હાડા ઉમરા અવલ; સહુ સભામાં પાતશાહી આવે, હીર ગુરુ નાંમ જગતગુરુ થાપે', ૫૬ પાતશાહી ખેલ્યા ખેલ્ય વિચાર, કેશીઇ ઈલમ ગુરુજી તુમારા; જીવ ઉગારું જીઠ ન ખાવું, ચારી નવી હું ને નાડી ન ખેલું. ૫૭ દુનિયા ન ોડુ શતિ ન ખાઉં, ઇસી ઈલમ સહી વીર વાંઢું; વાત સુષુિને પાદશાહી દિલ બેઠી, હુકમ હુએ નઈં ગુરુજીય ઉઠે. ૫૮ મજલસ બીજી પૂજ્ય પધારે, ષટ દરશનમાં લાજ વધારે; સુદ સન્યાસી ગેાદડી મુકિ, દીધી હારી નવિ થાઇ ઉંચી. (?) ૫૯ જગમ ગુરુ કહે ગેાદડી ઉડાડે, પાતશાહી રિઝાયા એ હઠ માંડે, ગુરુ આખરૂ આપણી રાખા, ગાડી ઉઠાડી અલગીય નાંખો. ૬૦ માલદેવ ચિતે હવે ઇહાં આજે, ક્રિમ કરી જોઈઈ દક્ષિણ રાજે; હકારી વીર ગાદડી ઉઠાડી, સાફીઇ કરામત એક માંડી. ૬૧ નિજ માથાથી ટાંપી ઉડાડી, ઉંડી આકાશે પાતશાહી નીહાલી; દિલ્લીશા ખેલે તવ ઇકતારી, ગાઇડી ટાપી લાઉ” ઉતારી. ર ગોદડી ટાપી માદેવ ખીલ્યા, સાંફી સન્યાસી અંગ થયાં ઢોલ્યાં; પાતસા હુંકમ કરે છે. ફ્રી, ગાડી મંગાવા અક્રિય વેગી. આપણે આઘે માલદેવ ચલાવે, ગેઇડી ટોપી મારીને લાવઇ, સેલ્ફી સન્યાસી દે। થયા વીતા, પાતશાહે દરબાર હીરગુરુ જીત્યા. ૬૪ જગદગુરુ બિરુદ રાખ્યું કે જાનું, અઇ અઇ હીર ગુરુ પૂજ્ય જ માથું; બ્રાહ્મણુ સંન્યાસી અતિત ઉન્માદ, પટદરશનશું જીત્યા છે વાદ. માલદેવ સુનિ લીધા છે અભિગ્રહ, આજથી હીરગુરુ માથે તે કીધે; દલીયા અકખર હીરજીણુ ગાય, પાતશાહ કહે માંગે। મહાત પસાય. ૬૬ હાથી ઘેાડા ને પરગણુ ગામ, જે જોઈએ તે નાયેા નામ; માગ્યા . યે। દ્યો તે અમર પલાવા, નવ મેહરે તુમે છાપ ચલાવા ૬૭ પરવ પક્ષુસણ અમર ચલાવે, ચૈતરુંને તીરથ મુગતા કરાવે; હુકમ ક્રમાને ગાય છેાડાવા, બંદીવાન લાખ છૂટાં મુકાવે. પંખી મૃગલાંને ઘણું ઉત્તરીયા, ડાબર સરાવર જીવ છેડાવીયા; ૬૩ ૫ . ૬૮ Page #180 -------------------------------------------------------------------------- ________________ હીરવિજયસૂરિને સહારા છછયા યુવા છાણ મેલાવી, શ્રી જિનશાસન થીર થપાવી. ૬૯ શ્રી જિનશાસન સબલે જે ધમ, હીરસૂરિનું મોટું જ કર્મ પહેલું ચોમાસું આગરે રહીઈ બીજું ચોમાસું ફતેપુર કરઈ. ૭૦ પાતશાહી બહાત ફરમાન ભેંજે', ત્રીજું માસું આગરે રહીજે; અકબર શાહનો આગ્રહ જ જાણ, ધન ધન હીર ગુરુની કમાણ. ૭૧ ત્રીજું ચોમાસું આગરે આવેં, સબલ સામઈયું પૂજ્ય પધરાવે; અકબર સામો સાંબેલા તે રીઝ, શ્રી ગુરુ વચને ઘણું પ્રતિબુઝક્યો. ૭૨ પામરી પુસ્તક ભેટશું કીધું, અકબર આગ્રહે કેાઈ ન લીધું; અકબરે આગરે કીધા ભંડાર, જગતગુરુ કીષા મનુહાર. ૭૩ લાખ પિસ્તાલીશ પુસ્તક સંચે, દરશનનાં શાસ્ત્ર પ્રપંચક કરી પારણું પૂજ્ય પાંગરીયા, હજરત સલામ કરી ઉભા રહીયા. ૭૪ પાતશાહ કર બહેનત સન્માન, જે તુમ ચાહે સે ઉનકા કા નામ; શ્રેણીક વાલે શ્રી મહાવીર, અકબર વાલે શ્રી ગુરુ હીર. ૭૫ કેસીય કીધે શ્રી પરદેશી સીધે, શ્રી ગુરુ અકબર તેમ પ્રતિ ; શાન્તિચંદ્ર વાચક પાસે હજુર, તીહાંથી પાંગરીયા હીરવિજયસૂર. ૭૬ મધુર ગુજ૨ પાવન કરતા, શ્રી જિનશાસન માંહ ગહગહતા; મેઘજી શીષ્ય આચારજ લુંકે, ઠાણું સત્યાવીસ નિજ મત કે. ૭૭ પ્રતિમા જુહારી સંસાર તરીયા, હીરગુરુ દરીશણ પામી ગહગહીયા; પંચ મહાવ્રત ઉચરીયા ફેરી, લંકામત પાપ કાઢયો ઢરી. ૭૮ હીરવિજયસૂરિ ગુણ જે ગાઈ, દિન દિન પ્રતાપે કેડિ સવાઈ, વિવાહ માછવ મંગલિક કાજે, એહ સલોકો ભણવ વરરાજે. ૯ આણંદવિમલસૂરિ સીસના શિષ્ય, દેવવિમલ ગુરુ પંડિત પ્રતીખ્ય; તસ સીસ મંગળીક સલેકે ગાયે, વીર વિદ્યાધર આણંદ પા. ૮૦ હીરવિજયસૂરિ તણે સલેકે, સાંભલો લેકે પરીહરા સેક; જે કઈ ભણે ગણે એહ શલોકો, કોડિ કલ્યાણ મંગલીક થક. ૮૧ | ઇતિ શ્રી હીરવિજયસલેકે સંપૂર્ણ છે શ્રી ધર્મનાથ પ્રસાદાત સં. ૧૮૬૫ને પિષ શુદિ ૧૫ રવિવારે શ્રી વૈલાદ નગર લી. ૫. વિદ્યાવિજય ગણું. શ્રી આત્મકમલલબ્ધિસૂરીશ્વરશાસ્ત્રસંગ્રહ ઇડરની હસ્તલિખિત પ્રતિ ૭૩નાં ૫ત્ર ૪ના આધારે આ રાસ અહી આપે છે, Page #181 -------------------------------------------------------------------------- ________________ ક ૧૭૨ પદાવલી-સમુચ્ચય, ભા. ૨ નોંધ –આશ્રી આણંદવિમલસરિના શિષ્ય વાનઋષિ કે જેમનું બીજું નામ વિજયવિમલ છે તેમણે વિ. સં. ૧૬૨૨ પહેલાં ગચ્છાચારપન્ના ની ટીકા, ભાવપ્રકરણ પત્તવૃત્તિ; સં. ૧૯૨૩માં બંધાદયસત્તાપ્રકરણ પજ્ઞ અવચૂર, સં. ૧૬૩૪માં ગચ્છાચારપયાની મેટી ટીકા વગેરે ગ્રંથ બનાવ્યા છે. તે પૈકીની ગચ્છાચારપયન્નાની મોટી ટીકાનું સંશોધન તથા લેખનકાર્ય પં. વિદ્યાવિમલ, પં. વિવેકવિમલ તથા પં. આણંદવિજય ગણીએ કરેલ છે. આ વિવાવિમલ ગણીએ જ પ્રસ્તુત “હીરવિજયસકે” બનાવેલ છે, - કવિ દુલિચંદવિરચિત હીરવિજયસૂરિ–સવૈયા સબે સબે મૃગનેણું ચલી ગુરુવંદનક ગજરાજ ઘટા, કરિ કંકણ ચુડ અલખ તિને વરદાર બિ સિર ઘુટલા; બાવતિ મંગલ ગાતિ સુહાન પૂરણ મોતી કે ચોક છટા, કવિ સૌ કહે ગુરુ હર ભટ્ટારક ઔર કર સબી પટકા, ૮૩ સાવનકે અલગ એ ફરમાણુ કે ગુજરદેશ પઢાઈ જવું, સાહ અકબર આપ કહે ગુરુ હીરવિજેસૂરિ ગાઇયે ન્યું પાપ કે તાપ સંતાપ કરે, પુનઃ બિગસદ ફલ પાઈ ર્યું, કવિ દુલિચંદ કહે ગુરુ હીરવિજયસૂર ધ્યાયી ક્યું. ૮૪ - (એક હિન્દી કવિતાઓના ગુટકામાંથી ઉદ્ભૂતઃ “જન સત્ય પ્રકાશ” ક્રમાંક ૮૪ માંથી ) ભાવનગરની જૈન આત્માનંદ સભાએ પ્રકાશિત કરેલ જૈન અતિહાસિક ગૂર્જર કાવ્યસંગ્રહમાં-(કાવ્ય ૨૦મું) જ. ગુ. આ. વિજયહીરસૂરિશિષ્ય પં. વિજયચંદ્રશિષ્ય પં. નયવિજયશિષ્ય પં. કુઅર વિજયકત “હીરવિજયસૂરિશકો ”; (કાવ્ય ૨૧મું) આ. શ્રી આણંદવિમલસૂરિશિષ્ય પં. શ્રીપતિશિષ્ય પં, હર્ષાનંદ શિષ્ય ઉ, વિવેકહર્ષકૃત“હીરવિજયસૂરિનિર્વાણ રાસ) અને (કાવ્ય ૨૨મું) ઉ. કલ્યાણવિજયશિષ્ય પં. જયવિજય ગણિકૃત હીરવિજયસૂરિ ખાનિ છપાયેલ છે. આ સિવાય પં. હર્ષાનંદ શિષ્ય પં. પરમાણંદ “હીરવિજયસૂરિરાસ” અને કવિ ઋષભદાસે “હીરવિજયસૂરિજાસ” બનાવેલ છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ જગલૂરુ શ્રી વિજયહીરસૂરિ–સવૈયા ગજ ચોરાસી લખ સમલ ઘ ગણ ગેહેંવર, કોડ અઢાર તુરંગ ચપલ ત્યાહા દીસે હેર; નવ નિધિ ચૌદહ રણ સેહેસ ચેસઠ અંતેઉર, અલંબધજા દસ ક્રોડ સેફેસ બહેતરે પરવર; ઇનૂએ કડપાયકન સેહસ બત્રીસા મુગટધર, પાંચમ ચાકી સેલ જિન શ્રી શાંતિનાથ શ્રી શાંતિકર. ૧ સવૈયા જિને હીરબીજેરિ ગોર કીયો, ઉને ઓરસુ ગોર કી ન કી, જિને હીરબજેસૂરિ નામ લી, ઉને ઓરકે નામ લીક ન લી; જિને હીરબીજે સૂરિ ચિત્ત ધરે, ઉને એરકું ચિત્ત ધરે ન ધરે, જિને હીરબીએસૂરિ પાઉ પરે, ઉને એરકે પાઉં પર ન પડે. ૨ હીર જગ ગુરુ સાહી અકબર, દે ઉદયે પ્રેમ ધારન, મનમોહન મૂરત સુંદર સૂરત, તિમિર પાપ બિડાનકું; નિજ દેસ સુખે સમેં ગૌ ભક્, જીવદાન દીયો પ્રથી તારન, સુવિ કહે સાધુ સંગત કરે, ભવદુર્ગત દૂર નિવારનકું. ઉતર ઉભે દેય આંણ સેહે ગોરસિં જે પે, પૂરવ પ્રસિધ પ્રમાણ સકલ વાદી નર કંપે લખણુ ધર્મ સુધ્યાન ચિત્ત નવકારસુ રખે, પરછમ કરું વખાણ હરમજ આદન સેહેર બખે, ગણુદાસ કહે ગેર નરમલો શ્રી વિજેઠાંન પટે ભણે, શ્રી હીરવિજેસૂર વંદતાં ધર્મલાભ હેએ અતિ ઘણે. સૂતન અત્ર આકાસ ગોવિંદ સૂત તપગચ્છ સૂણીએ, એ કલા સેલ સંપૂન્ય આ કલા બહેતર ભણીએ; ઓહ કલા હીણુ ખીણ આ કલા દિન દિન ચઢાતે, ઓહ રાહ જે ઓરડે આહ ભાએ અનંગ ભાડુંતે, આ અમી કોઉને નવ દીયે આ વચન અમૃતરસ વરસે બહુ પ્રાગવાટ સસી ઉવઝાય જે શ્રી સકલચંદ વંદો સહુ. ૫ ધ- આ કૃતિ એતિહાસિક સજઝાયમાલા ભા. ૧માંથી અહીં આપી છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ઉ. શાંતિચંદ્રશિષ્ય ૫'. અમરચંદ્ર વિરચિત શ્રી યુગપ્રધાન—સંખ્યા સજ્ઝાય [ રચનાસવત–વિ. સં. ૧૬૭૦] સમરી સારદ કવિજન માય, શાંતિચંદ્ર ગુરુ પ્રણમી પાય; તેવીસ ઉદય તણા ગણવાર, પભણીશ તેહના વર વિસ્તાર, પહેલે ઉદયે ગણધર વીસ, સુધર્માં આદિ હું નામી સીસ; ખીજે ઉત્તમે ગુરુ તેવીસ, વયસેન ાદિ પ્રણમીસ, અઠ્ઠાણું ગુરુ ત્રીજે જાણુ, પાડિવાયાકિ ગુણની ખાણુ; હસિહાર્દિક ચેાથે સહી, અચોતેરની સંખ્યા' કહી. નદ્રીમિત્ર આદે અણુધાર, પચાતર નમીયે ગુણધાર; નેવ્યાસી ગુરુ છટ્ટે કહ્યા, સુરસેન ગુરુ આદે વહ્યા. સત્તમે ઉદયે એકસા જોય, વિમિત્રાદિક વંદુ સાય; સત્યાસી ગુરુ મહિમનિષાન, શ્રીપ્રભુ આદિ યુગહપ્રધાન, નવમે શ્રી મણિસૂરિ મુનીશ, પ્રમુખ પંચાણું ચિત્ત ધરીશ; દશમે સત્યાસી ગુણવંત, યÀામિત્ર આદિ ભગવત એકાદશમે' ધસિંહ આદિ, šાંતેર નમતાં બહુ જસ વાઈ; સત્યમિત્ર સ્માદિ બારમેં', અઠ્ઠોતેર મુજ મનમાં રમે શ્રીશમ્મિલ પ્રમુખ તેરમે, ચારાણું ગુરુ સહુએ નમે; શ્રી ગુરુ વિજયાન↑ સુનીં, આદ્દે અતેર સેવ શ્રી સુમ'ગલ માંગલકાર, ત્રિકાત્તર સય મહિમાગાર; સાહસ્રમે ગુરુ શ્રી જયદેવ, એકસા સાત નમું નિતમૈવ, એકસા ચાર મુનીશ્વર ચાર, ધમસિ’હાર્દિક સજમધાર; અષ્ટાદશમે શ્રી સુરન્નિ, એકસેાપન્નર ગુરુ કૃતપુન્ન. વિશાખસર નમીયે નિશદૅિશ, યુગપ્રધાન એકસા તેત્તીય; શ્રી ઢાડીન મહીધર ધીર, ઉદય વીસમે એકસાવીસ, ૧ 3 ૪ ७ ૧૦ ૧૧ Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી યુગપ્રધાન સખ્યા જાય શ્રી માથુર ગુરુ આદિ આજ, પંચાણું પ્રણમું ગુરુરાજ પાણિયમિત્ર ગુરુ મહિમાવંત, નવાણું પ્રણમું મહંત. હત્તસૂરિ આદિ વાંકિશ, ત્રેવિસ એ કહીયા મુનીશ, સર્વ મલીને સંખ્યા ધાર, સહસ દેય ને અધિકા ચાર. ૧૩ પહેલા પહેલા મુગતે દેય, એકાવનારી બીજી ય; પંચમ આરે ધમષાર, સંયમ પાલે નિરતિચાર. જિહાં એ શ્રી ગુરુ કરે વિહાર, અઢીયણ માંહિ વિતા તિહાં નહીં મરકી અને દુકાલ, એ ગુરુવાર વધુ ત્રણ કાલ. ૧૫ તેહ સમાન ગુણ રણ નિધાન, વિજયસેનસૂરિ યુગપ્રધાન શાંતિચંદ્ર વાચકનો શિષ્ય, અમરચંદ્ર નએ નિશશિ. ૧૬ Page #185 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી વિનયવિજયવિરચિત શ્રી ગણધરપટ્ટાવલી-સજ્ઝાય [ રચનાસવ-વિ૦ સ૦ ૧૯૧૦ ] દુહા બ્રહ્માણી વાણી દિ, આણી ઋષિક સનેહ; હું સેવક છું તુમ તણેા, મન અધારે તેહ. ગુણુ મેલીશ ગણધર તણાં, જિહાંકે ક્રિસ પવિત્ર; ગ'ગાજળ પરિ નિરમલા, જેહના સરસ ચરિત્ર. ગુરુ પરિવાડી વેલિ, મૂલ નમું મહાવીર; કુલદાયક તેહ જેથી, પસરિ ગૂ'હિર ગંભીર. ઇંદ્રભૂતિ આદિ નમું, ગુરુ ગણધર ગ્યાર; સયલ સૂત્ર જેણિ રચ્યાં, જિનશાસન જયકાર. ગણધર માંહી પાંચા, ના સુધર્માંસ્વામિ; પાટ પરપર જેહની, વર્શી ગુણ અભિરામ, હાલ [તુમ સાથે નહીં એટલું રીખવજી, તર્ક મુઝન વીસારીજીએ દેશી ] વીર તસુઈ પાટિ ર ધારી, સમરું સાહમ સ્વામીજી; ખીજો જંબુ જંગ જયવંત, અતિમ સિવગય ગામીજી, વિજન વંદા ભાવિ ગણધર, સફલ કરી અવતારજી (એ આંચલી). ૬ જેણિ નવ્વાણું કંચન કાડી, આઠઈ અમલા ડીજી; 9400 .se 4406 BUDG સચમસ્તું મતિ જેડીજી. ભૂવિ ૭ તસ પાટિ પ્રભવા ગુણધારી, કીતિ સજી જસ ગારીજી; જખથી ણિ ક્રંચણુ છેાડી, લીધું ચારિત્ર ચારીજી. સય્યભવ તસ પાટિ પ્રગટ્યા, નામ ભલઈ તસ લીધે જી; જિણિ નિજ સુત ઉપગારનઇ હૈતિ, દશવૈકાલિક કીધુંજી. ભવિ શ્રી. યોાભદ્રસૂરિ તસ પાર્ટિ, તિસ પાર્ટિ] હું શ્રી સંભૂતિવિજય અધારી, ભદ્રખાહુ ગુરુ હાઇજી. દોઇજી; **** ભવિ૦ ૮ . સવિ॰ ૧૦ Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગણધરપક્ષવલી-સજાય CS 5 . તસ પાટેિ જિનશાસન દીપક, થૂલભદ્ર અણગાર; શીલવંત ગુણવંત ભાગી, નાગરકુલ શિણગારજી. ભવિ૦ ૧૧ નંદ નરેસર નયરી સુંદર, કેશ્યા મંદિર આયોજી; મંત નઇનુતી આવો જાણી, સામે સબત બનાવે છે. ભવિ. ૧૨ કેશ્યા કૂચ ભૂધર વિચિમ ગઢ, તિહાં જઈ પૂર્યો વાસ; વેણિ કૃપા કબાણ ભમૂહ કિય, બાણ નયણ વિશાલેછે. ભવિ૦ ૧૩ નાસાપુટ બંધક બનાઈ, તમ મુખિ મુગતા ગોલીજી; શ્રવણ પાલિ ગોફણ ગુણ સાંધી, ઝાલિ ચક્ર રહ્યો તોલી જી. ભવિ૦ ૧૪ વેધક વચન કુંભ અતિ તીખા, ભુજગલ ઉલાલી; નેઉર પર વરણ દૂર વજાઈ, કાયરના મદ ગાલઈજી. ભવિ. ૧૫ તેમસંગ ગ્રહી તવ મુનિવર, ધ્યાનફલક કરી લીધુંજી; જિન ઉપદેશ ભલ્લ ઉલાલી, મયણનઈ મહઈશું દીધું છે. ભવિ. ૧૬ ઉઠિ અનાડી હવઈકિહાં જાઈસ, આજ હરુ તુહ્ય પ્રાણજી; નંદિખેણ આદમસુત કેરાં, વાલુ વયર સુજાણ જી. ભવિ. ૧૭ બલ કરિ આગઈ બયલ છેતરીયાં, તેણઈ ન ક તુઝ તાગજી; હું તુઝ મૂલ મરમ સાવિ જાણું, ઈહાં નહી તુઝ લાગઇ. ભવિ. ૧૮ અરણક મુનિ રહનેમી સંભારી, મ કરિસિ મતિ ઉન્માદજી; જંબૂ પ્રમુખ પશુઈ મુનિરાવઈ, મુઝ ઉતાર્યો માદજી. ભવિ. ૧૯ જાણું છઉં હું સવિ માટીપણું, મરમ કસ્યા કહું આજજી; શાતાદિક તારી જગ જીતે, કિસી રહી તુજ લાજ છે. ભવિ. ૨૦ ઈમ અતુલીબળ કામનિકંદી, અકહ કહાંણ કીધીજી; કેશ્યા મનિ ગઢિ ધમ વસાવી, વિજયપતાકા લીધી. ભવિ. ૨૧ ચીરાસી ચઉવીસી સુધી, રાખ્યું અવિચલ નામજી; યુલિભદ્ર મુનિના ચરણુઈ, હે વિનય પ્રણામ છે. ભવિ. ૨૨ દુહા. ૨૩. તસ પાર્ટિ આ મહાગિરિ, બીજા આર્ય સુહસ્તિ; જિણઈ તુલના જિનકલપની, કીધી સાધુ ગભક્તિ. દીક્ષા દેઈ દુમકનઈ જિણઈ સંપ્રતિ નૃપ કીધ; જિન મંડિત પૃથ્વી કરી, ત્રિશુઈ બહુ જય લીધ. ૨૪. Page #187 -------------------------------------------------------------------------- ________________ 19 પકાવી-સુમ, શા. ૨ નામઈ પાટઈ વીરથી, સુસ્થિત સુપ્રતિબુદ્ધ; ક્રેટિ મ`ત્રના જાણુથી, કાટિક નામ પ્રસિદ્ધ ઇંદ્રદિન્ન સૂરીસ, તાક પટ્ટોધર ધીર; દિન્નસૂરિ તસ પટઘણી, રત્નાકર 'સર. પ્રભુથી પાઈ મારમ, દિન્તસૂરિના સીસ; સિદ્ધગિરિ નામઈ હૂઆ, અધિકી જીસ ગીસ. હાલ [ રાગ–રામગિરિ; રામ ભટ્ટ રિ કંઠ, હું ભાવ્યા તુઝ નીર રે—એ દેશી અથવા લલનાની દેશી ] પિન ધિનિગરી નંદન, માત સુનંદાના પુત†; જાતીસમરણ જનમથી, પામ્યા અતિ અદ્ભુત રે. ષિને ધનિરિનદન (એ આંકણી). ૨૫ ૨૬ ૨૭ સયંમ લેવાન'ઈ કારણુઇ, રુદન કરઈ નિતિમે રે; આકુર્ત્તિ માઇ વહેારાવિએ, ધનગિરિઇ તખિવ રે. ધનિ૦ ૨૯ આણિ ગુરુ કર આપીચું, વજ્ર ખરાખર ભાર રે; નામઈ વાઈ મેલાત્રિએ, વાધઈ જિમ સહકાર રે. ધનિ૰ ૩૦ અંગ ઇગીયાર પઢાવિયાં, સુતા પાલણા માંહિ રે; હુપાણિ ચારિત્ર આદર્યું, આણી અધિક ઉત્સાહ રે. ધનિ૦ ૩૧ પુરવ સુરિજન સુરવરÛ, આવી પારખા હૅતે રે; કાહલાપાક દેખાડિઆ, નવિ વિહરઈ સાવચેત રે. ધનિ૰ ૩૨ વિદ્યા ઈં નભેાગામની, તૂઠા દેવ તે વારે રે; ઇમ પરિખા વલી છેતરઇ, વૈક્રિય લબ્ધિ દિ સાર રે. ધનિ૦૩૩ કન્યા રુક્ષ્મણી રાગિણી, કંચણુ ઢાડિ સમેત રે; ધનપતિ તાતઈ આગલિ ધરી,નવિ પરણુÜ પુન્ય હેત રે ધનિ૦ ૩૪ લેઈ સુભિક્ષ દુભિ ક્ષથી,લબ્ધી પેહ વાગ્યે સધ રે; આણી કુલ પરદેશથી, રાખ્યા જૈનના રંગ હૈ, નિ૦ ૩૫ તે શ્રી વયરસ્વામી હુઆ, પ્રભુથી તેરમઇ પાટિ રે; શ્રી વયરસેન સરીસરું, તસ પાટઇં ગુહાટ રે. ધનિ૦ ૩૬ ૨૮ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ શ્રી મહાપટ્ટાવલી-સજાય નિજ ગુરુ વયે તે સંભરી, પિતા સોપારઈ ગામિ રે; ભજનમાં વિખ ભેલ, દીઠે વિવહારી તામ રે. ધનિ૩૭ બાર વરસ પૂરાં થયાં, યાસિ કાલિં સુગાલ રે; ઈમ કહી તેહ ઉગારીયા, વચન ફળ્યાં તતકાળ ૨. ધનિ. ૩૮ વિવહારી વ્યાપારી પુત્રપું, લીઈ સંયમ ભાર રે; પાલી સંયમ નિરમલો, પાપે ભવતણે પાર રે. ધનિ. ૩૯ આચારિય પદ થાપિઆ, તે વ્યાપારઈ અણગાર રે; શાખા યાર તેહથી હવી, જિનશાસન સિણગાર રે. ધનિ. ૪૦ નાગેન્દ્ર ચંદ્ર નિ નિવૃતિ, વિદ્યાધર ગણધાર રે, તેહમાંહિ ચંદ સૂરીસરું, પાટિ પન્નરમાં સાર રે. ધનિ૪૧ સામંતભદ્ર સૂરીસરું, પાટિ સેલમઈ સેવિ રે; સત્રમઈ પાટેિ સુખક, સૂરીસર વૃદ્ધદેવ રે. ધનિટ ૪૨ પ્રદ્યોતનસૂરિ તસ પાટિ, તસ પાટિ શ્રી માનદેવ રે, લઘુ શાંતિ સ્તવ જોડતાં, શાંતિ કરી તતખેવ રે. ધનિ૪૩ માનતુંગસૂરિ તસ પટેલ, ભક્તામર જેણઈ કીધા રે, બેડી તાલાં ઉઘાડતાં, જગી માટે જય લીધ રે. ધનિ. ૪૪ વીરા વીરાય તસ પાટિ, જસદેવ ગણુધર તાસ રે, દેવાનંદસૂરી સરિ કિસ, તસ પાટઈ પ્રકાશ ૨. ધનિ૫ વિક્રમસૂરીસ હવિ હુવા, નરસિંહ તેહના સીસ રે, સમુદ્રસૂરિ પછી હુવા, વલિ માનદેવ સૂરીસ રેધનિટ ૪૬ વિબુધ પ્રભુ તમ પટ ધણી, સુરીસર જયાણું રે, સૂરિ રવિપ્રભ તસ પટેિ, જસદેવ તસ પટી ચંદ રે. ધનિ. ૪૭ જે શાસનના રે રાજીઆ, સૂરિ પ્રવ્રુત્ત જાણિ રે; વલિ માનદેવ સૂરિસરુ, વિમલસૂવિંદ વખાણિ રે. ધનિટ ૪૮ ઉદ્યોતનસૂરી તય પટિ, સૂરિ શ્રી સવદેવ રે, દેવસૂરિ તસ પટધણું, વળી સૂરિ સર્વદેવ રે. ધનિ. ૪૯ શ્રી યશોભદ્ર સુરીસરું, સૂરિ શ્રી નેમિચંદ રે, પાટઇ એ ગુણ ખ્યાલમઈ, દેઈ પછી મુનિ વદ રે. ધનિ૫૦ Page #189 -------------------------------------------------------------------------- ________________ પાવલી-સમુરથય, ભા. ૨ પદ દુહા અજિતદેવ સૂરીસ, વિજયસિંહ વર પટ્ટ; શ્રી મણિરત્ન સૂરીસરુ, સમપ્રભ પરગ. પાટિ ચઉઆલીસમઈ, મહાવીરથી જાણી; શ્રી જગચંદ્ર સૂરીસરું, તપકિરિઆ ગુણખાણી. પર બાર વરસ આંબી કરી, આવ્યા આહડ માંહિ; “તપ” બિરુદ ત્યારિ દીએ, રાણુઈ ધરી ઉત્સાહ. વાદ ચએરાસી જીતીઆ, કીરીઆ કીઓ ઉદ્ધાર; બિરદ ધરાવ્યું “હીરલા”, ધનિ ધનિ એ ગણધાર. ૫૪ શ્રી દેવેંદ્ર સૂરીસરું. તસ પાટઈ શૃંગાર કર્મગ્રંથિ જેણઈ કીયા, ભાખ્યાદિ સુવિચાર. ૫૫ હાલ [ સારદ બુદ્ધિ દાઈ–એ દેશી ] તસ પાટિ ધુરંધર સૂરિ શ્રી ધર્મઘેષ, ઉજેણું માંહિ જેણે કીધે ધમપાષ; જેગી ઈક છ મુનિનઈ વિઘન કરે, જન સર્વ વખણાઈ ગુરુની શક્તિ અનંતે. સુટક ગુરુની સક્તિ અનંત વખાણે, સેમપ્રભ તસ સીસ, સેમતિલક તસ પટ્ટધુરંધર, દેવસુંધરહ ચઈ ઇસ; તસ પાટિં શ્રી સમસુંદર ગુરુ, રાણપુરિ જય વારિ, ધરણે સંઘપતિ દેઉલ કરાવઈ, દેવભવન અનુકારિ. ૫૬ તિહાં બિંબ પ્રતિષ્ઠા શ્રી ગુરુ કીધા રંગ, પાટિ તસ ઉદયા મુનિસુંદર ગુરુ ચંગિક રસંતિક તેણઈ કીધું જગમાંહિ મારિ નિવારિ, શ્રી રત્નશેખરસૂરિ હૂઆ તસ પટધારી. Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગણપલ્લવી-સજઝાય ગુટક હુઆ તસ પટધાર ધુરંધર, મુનિ મધુકર અરવિંદ, જેણુઈ સબલા ગ્રંથ ની પાયા, સરસ સુધારસકંદ; વિધિ શ્રાવકની કીધ ભલેરી, વંદિતાની વૃત્તિ, વાલી આચાર પ્રદીપ નીપા, ઠાઈ પંડિત ચિત્ત. ૨૭ પંડિત ચિત્ત ઠાઈ લક્ષમીસાગર સૂરિ, ઉદયા તમ પાટિં સુમતિ સાધુ શુણપુર; હુઆ હેમવિમસૂરિ પંચાવનઈ પાટઈ, આણુંજવિમલ ગુરુ અજુઆલઈ પુચવાટ પુયવાટ અજુઆલઈ, સહગુરુ કિરિયાનિ ઉદ્ધારઈ, કુમત અંકમાંહિ પડતા પ્રાણિ, વિહાર કરંતા તારઈ, વીરતણું શાસન અજુઆવ્યું, કલિયુગિ કિઉં અછે, વિદ્યાસાગર કરઈ સખાવત, એડ એહ ભલે. તસ પાર્ટિ નાગણ દિનમણિ તેજ નિધાન, પટ્ટધર પ્રગટયા સૂરિ શ્રી વિજયદાન; પ્રતિધ્યા ભવિલન જેjઈ કીધા ઉપગાર, ૫૮ ટક લહું તરી સંસાર મહાજ, રમતાં ગુરુ પદપા, તસ પાટિ શ્રીહીરવિજયગુરુ, ઉદયા ગુણમણિસ, જેjઈ અકબર પ્રતિબોધ્યો, વર્તાઅવી અમ્મારિ, અકર અનીતિ અનેક લાગ્યા, સયલનું હિતકાર, શ્રી હેમસૂરિદઈ...હી દુકર નરેય, પ્રતિબધ્ધ એહમાં અવર જ નહીં લવલેસ આ મોટું અચરજ મુગલ કિઓ મહરવાન, શનિ ધનિ ૨ જગગુરુ જગિ વાગ્યે તુઝ વાન. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પટ્ટાવલી સરચય, ભા. ૧. ૬૦ ત્રુટક જગિ વાળે તવ વાન ઘણેરે, સદ્ગજ નઈ ગિરીનારિ, કર મુંકા યાત્રા કરે, એથકુલ સિણગાર; લંકાને ગ૭પતિ રિષિ, મેઘજી ગુરુ પાસી લઈ દિધ્યા, શ્રી ઉદ્યોતવિજય આરાધું, મેવતણ પરિ સિગ્યા. તે સાથી મુનિવર આવઈ અઠાવીસ, તે સહુની આશા પુરઈ હીર સૂરીસ; જગિ માંહિ હૂઈ એ પણ અચિરજ વાત, પુણ્યઈ કેરા વલી નિસુણે અવદાત. ગુટક વલી જુએ ગુરુની પુણ્ય, ગોપાલ નઇ કલ્યાણ, મલિક સહસકરણના કુંઅર, ઘમ્મ–મમના જાણ; બાર વરિસ કુંવર ગોપાલઈ, અધિકી કીધી વાત, જંબૂ પરિ લીધું એથું વ્રત, દુખ આણંઈ મનિ તાત. ૬૧ અનુમતિ નવિ પામઈ માય બાપની તેહ, લૂખઈ મની વસી આ સિવકુમાર પરિ ગે; પણિ તે વરસે માય બાપ અભાવઈ, દિષ્યાનિ હેતિ રાજનગરમાંહિ આવઈ. ગુટક રાજનગરી આવ્યા ભગની પતિ, સહા હનુઆ આવાસિં; વસતા પુરુષ ઘણુનિ કીધે, સંયમને ઉલ્લાસ; છ મહીના ફુલેકે ફૂરીઆ, ધન છત્રીસ હજાર, રૂપઈએ ત્યારઈ ખરચાણા, દીખ્યામહેત્સવ સાર. જગગુરુનઈ હાઈ સાથ જણ અઢાર, દેઈ બંધવ ભગનિ ત્રિણિ ત્રિભુવનસાર; સાધવી વિમલથી સેમવિજય ઉવજઝાય, શ્રી કીતિવિજય ગુરુ હુ વાચકરાય. ૬૨ Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજ૨૫ાવલી-સજજાય ૧૮૭ ત્રુટક હુઆ વાચક શિષ્ય જેહના, વળી અનેક ઘનેરા, શ્રી કલ્યાણવિજય વાચબુધ, રામભાંણ ગુરુ કેશ; ઈણિ પરિશિષ્ય અનેક ની પાયા, તપ વલિ બહેળા કીધા, ભાદ્રવા સુદિ ઈગ્યારસ દિવસઈ, ઉનામાંહિ સીધા. વલી મોટું અચિરજ જિહાં ગુરુને સંસ્કાર, તિહાં ફલીઆ ડાલઈ વિણ કાલઈ સહકાર; . તસ પાર્ટિ પટોધર પ્રગટયા ગુરુ જેસિંગ, જેણઈ રાજસભાઈ જીત્યા બાદ અભંગ. રૂટક વાદ અભંગ જેણુ બહુ જીત્યા, મોડયા કુમતિ માન; બિંબ પ્રતિષ્ઠાદિક ઉત્સવના, કુણ લઈ તય મન; જેણુઈ ઉસૂત્ર નિવારિ દૂરઈ, વિમલ કિ૭ મુનિપંથ, વિજયસેનસૂરિ શિરોમણી ઉદયે મહાનિગ્રંથ. તસ પાટિ ઉદયાચલ નિરમલ ભાનુ સમાન, શ્રી વિજયદેવસૂરિ ઉદયા યુગહપ્રધાન; શ્રી વીરજિસર સાસન શુભાકાર, ઈણિ પંચમ આરઈ ગુરુ ગોતમ અવતાર. ' ગૌતમ ગણધર સમ એ મુનિવર, લધિવત સેભાગી, ગુણ ગંભીર પુરુષોત્તમ, જનમથકી વૈરાગી; અરીસણ દીઠઈ સવિ દુખ નાસઈ લહીઈ પરમાણું, કેડી વરસ જીવો જગવલલભ, ભવિજન ચનચંદ. ધનિ નિ ઈડરપુર ધનિ પનિ સહ વિરપાલી, ધનિ ધનિ રૂપાઈ સુકુલીણ સુકુમાલ; જેણુઈ જનમ્યાં છપતિ સુવિહિત મુનિ અણગાર, જિનશાસન દીપક એસવંસ સિણુમાર. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પાવલી-સમુરચય, ભા૨ ત્રુટક સવંશ સિણગાર સુલક્ષણ જણ ગુણ આધાર, ખંભનયરમાંહિ પાટિ થા૫ઇ, શ્રી વિજયસેન ગણધાર; શ્રી મહલ સબલ પદમહોત્સવ, ઉન્નતિ કરઈ અપાર, રૂપઆ ચઢત ઈમ તરંગઈ, ખરચઈ સહસ અઢાર. તે ગુરુ જસવંતા વિચરઈ દેસ વિદેય, અનિશિ ઉપગારી ભવિકનઈ દિઈ ઉપદેશ કનડી વિજાપુર સોરઠ પ્રમુખ વિહાર, કીધી દેસઈ ગુજજર મરુધર.. . ગુજજર મરુધર દક્ષણ દેસઈ, બિબ પ્રતિષ્ઠા કીધી, કરિ ઉન્નત જગમાંહિ જિનશાસનિ, શિબિર પતાકા લીધી; ઠામઠામના મોટા નરપતિ, આવી પ્રણમઈ પાય, જીવ અમારી પ્રમુખ દિન દિન પ્રતિ, ધર્મ મહોત્સવ થાય. ૬૭ તસ પાટઈ પ્રત૫ઇ જયવંતા યુવરાજ, શ્રી સૂરિશિરોમણી વિજયસિંહ મુનિરાજ; ગરછમાર ધુરંધર બુદ્ધિઇ અભયકુમાર, મૃતધર સંવેગી ગુણ મહિમા ભંડાર. ગુટકે ગુણ મહિમા ભંડાર મુનીસર, ઉપસમ ૨સ ભરપૂર, દીપાવ્યું જિનશાસન જગમાં, જિમ ગયંગણ સૂર થિર ગંભીર પ્રકૃતિ ઉત્તમ, ખિમાવંત માંહિ લીહ, વીર પરંપર શુભાકારક, વિજયસિંહ મુનીસીહ. ૬૮ મેદનિપુર મંડણ સાફ નથમલ સુજાણ, નાયકદે પણ તસ સુભ કરણિ ખાંણિક તેણઈ જનમ્યા તપગચ્છ મુગટ છત્ર, શ્રી સૂરિ શિરોમણી જંગમ તીરથ ધન્ય. જગમ તીરથ ધનિ એ જેણુઈ, લીધે સંજમભાર, રામારંગ રમરસ છાંડ, જાંણી અથિર સંસાર; Page #194 -------------------------------------------------------------------------- ________________ થી બધપટ્ટાવાજજાય સાત ખેત્રે ધન કરી કનક કુતારથ, નિજ પરમારથ સાધઈ, માતા પિતા ત્રિડું બંધવ સાથઈ, શુભ સંયમ આરાધઈ. ૬૯ ગુણવંત વઈરાગી કનકવિજય અણગાર, દિન થોડઈ પામ્યા શાસ્ત્ર સયલને પાર અનુક્રમઈ પામ્યા પુણ્ય પદ ઉવજઝાય, સુધઈ મનિ સેવઈ શ્રી વિજયદેવસૂરિ પાય. ટક શ્રી વિજયદેવસૂરીસર જાંણી, જેથ્ય સબલ ગુણવંત, ઈડર નગરમાંહિ પટિ થાઈ, જિમ સેહમનઈ ભગવંત દિનિ દિનિ ઉદય અધિક હેઈ સાસનિ, શ્રીગુરુ પુણ્ય પ્રતાપ કુમતિ માન ગલઈ મહિમંડલિં, જય કીતિ જગ વ્યાપઈ. ૭૦ કલિયુગ અનુભાઈ વિજયસિંહસૂરીશ, સુરલોકી પધાય નહી તસ રાગ નિ રીસ; તવ નિજ પટી થાપ્યા શ્રી વિજયદેવ સૂરદઈ, વિજયપ્રભ ગણધાર ગચ્છદીપક આણંદ ઈ. આણંદઈ નિજ પાટિ થાપ્યા, વિજયભ મુનિરાય, કરછ દેશ મંડણ શિવગણ સુત, ભાણીયુઅર યુહાઈ ઓસવંશ ઉન્નતિકર ઉદયે, સીલવંતમાંહિં લીહ, સંવેગી જિનશાસન મોહન, નિરમલ ચિત નિરીહ. કલસ એ વીજિનવર પટ્ટદીપક, માજી૫ક ગુણધર, કલ્યાણકારણ દુઃખનિવારણ, વરણુવ્યા જગિ જયકર; હીરવિજયસૂરિ શીસ સુંદર, કીતિવિજય ઉવજઝાય એ, તસ સીસ એમ નિસદીસ ભાવઈ, વિનય ગુરુગુણ ગાય એ. ૭૨ | ઇતિ શ્રી પટાવલી સઝાય: સંપૂર્ણ, શ્રી રસ્તુ, કલ્યાણમસ્તુ, નોંધ-આ પદાવલીની સજઝાય જનયુગ' માસિકના પુસ્તક ૫, અંક ૪-૫ (વિ. સ. ૧૯૮૬ માગસર-પિષ) ના પૃ. ૧૫૬થી ૧૬૧ ઉપરથી ઉતારીને અહીં આપી છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ મુનિ માલવિરચિત બૃહદ્ગછ-ગુર્નાવલી :લેખનસંવત-વિ. સં. ૧૭૫૧ ] દેહરા. શ્રી આદીશ્વર પ્રમુખ, જિન નમી ત્રિકાલ; જે પાર્લે જિણઆણ મુનિ, તિબ્લેહિ વંદીયે માલ. યુગપ્રધાન પંચમ અરે, દેઈ સહસ ને ચારિક આદિ સુધર્મોસ્વામી તે અ દુપસહ મંઝરિ. યુગપ્રધાન સમ આદી, હેમેં પંચમ કાલિક રેડ સહસ ઈગ્યાર લાખ, તે સંભારે મુનિ માલ. ગુરુ પંચાવન કેડિ લખ, પણ ધન કોડિ સહસ્સ; સંખ્યા ઉપન કેડિઉં, મનિ સભરી અવસ્ય. ચઉમાલીસા કેડિસ્પ, લાખ વલિ તેનીસ સહસ છવીસા ચારિસઈ એગાવઈ મુનીસ, એ સંખ્યા મઝિમ ગણહિં, હસઈ ઈણિ કલિકાલિક સમઈ સમઈ જ અણુતગુણ, હાણિ કહી સંભાલિ. રહગિરિ સાગર જિસ, એ જિણસાસણ જાણિ; ઉત્તિમ મધ્યમ હાઈ બહુ, માલ રતનજઠ ખાણિ. આગમિ આચારજ કહ્યાં, ચારિ કરંડ સમાન; સહિયે નિરતા હિયઈ, જિણવર આ પ્રમાણુ શ્રી જિનવર અનુક્રમે, ઇન્દ્રભૂતિ ગણધાર; સુગુરુ (૧) સુધર્માસ્વામિ મુણિ, (૨) જ બૂસ્વામી કુમાર. સાસન રખવાલે જિલી, જંબૂ તિ ન કે તીનિ રતન અનુપમ દીયા, ચૌરહને પણિ ઈ. ૧૦ (૩) પ્રભુ વર (૪) સર્ક્યુભય નમો, (૫) જસોભદ્ર (૬) સંક્રય (સંભૂઈ); (૬) ભદ્રબાહુ ગુરુ ભૂલભદ્ર, શ્રુતકેવલી છ હુઈ. ૧૧ Page #196 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્ગ-ધ્રુવોવલી ૧૩ (૭) ધૃલભદ્ર ધન ધન્ય ગુરુ, બ્રહ્મચય પ્રતિપાલ; ચૌરાસી ચૌવીસીયે, જય કહિ નમિ સુનિ માલ, (૮) મહાગિરિ અને (૯) સુદ્ધસ્તિ ગુરુ, (૧૦)સુસ્થિત નામ મુર્ણિđ; (૧૧) ઇંદ્રન્નિ ગુરુ (૧૨) સીદ્ધગિરિ, પૂત્ર વિદ્યાક (૧૩) વયરસ્વામિ ઇસ પૂત્રધર, વંતિ દેવ જગીસ; જિનસાસનમડન હુવા, (૧૪) વજ્રસેન તસુ સીસ. તાસ સીસ ચારે પ્રગટ, ચારે. દીપૈ ક્રિષ્ણુ's; ચંદ્ર અને નિવૃત્ત હૂવા, વિદ્યાધર નાગિ દ. ભામા (૧૫) ચંદ્રસૂરિ (૧૬) સાંમતભદ્ર આરણ્યક વાસી, સેત્રુજ અણુસણુ નિમિત્તિ ગુરુ ચઢીયા વિમાસી; આયા દ્વાર'ટા સા ગ્રામ તડ઼ે ચૈત્ય નિવાસી, સવેગી દેવચન્દ્ર નામ ટ્રમ્યો સુહુદાસી, દીધી ઉપસ'પદ્મા તિસહી આચાય થાપ્યો, (૧૭) વડી દેવસૂરિ જુગપ્રસિદ્ધ તસુ નામ સુઆપ્યો'; ગુણુ છત્તીસ વિરાજમાન છપતિ એ કહિયે, (૧૮) પ્રદ્યોતનસૂરિ તારુ પટ્ટિ ગીતારથ વહીયે. જય-વિજય અપરાજિતા એ પદ્માવતિ દેવી, સુગુરુ નામત ચરનકમલ વઇ તે સેવી; (૧૯) માનદેવસૂરિ તાસુ સીય શાંતિસ્તવ કીધો, સ'ધ ઉપદ્રવ તિણી નિવાર જગમાહિ જસ લીધો. આચારજ દૈવીંદસૂરિ બહું પ્રકરણુકારક, જિનસાસન આધાર સાર પ્રગટયૌ ગણુધારક; (૨૦) માનતુ’સૂરિ જિણ કિયા ભક્તામર લયહેર, રાજા ભાજ સભા સમક્ષ સાસન મહિમાકર, તાસ પટ્ટિ (૨૧) શ્રી વીરસૂરિ જિણિ નેમિજિષ્ણુ, રીચે પ્રતિષ્ઠા નાગપુર ગુરુ (૨૩) દેવાન’6; (૨૪) વિક્રમસુરિ મહામુÁિÛ (૨૫) નરસિંહ હુવા ગુરુ, નારસિદ્ધ જિણ યક્ષ કીયૌ શ્રાવક જિમ અણુચરુ. ૧૮૭ ૧૨ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ २० Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પાવલી-સમુરચય, ભા. ૨ તાસુ પટ્ટિ (૨૬) સમુદ્રસૂરિ જિણિ નાગેહપુર, પાશ્વત્ય ઉદાલિ લીએ જે હય દિગમ્બર; પદ્માવતિને બલહ તેને અદ્ધરિધ કીયો, કરિ પ્રભાવના જેન તણી ગુરિ જગ જસ લીયૌ. (૨૭) માનદેવગુરુ સૂરિમંત્ર વીસ કિણિહિ પરિ, અંબાઇ ગિરનારિ જાઈ આરાધી તપ કરિ, સીમંધર જિણ પાસિ ગઈ સૂરિમંત્ર દીયો તિણિ, વિદ્યાગુરુ હરિભદ્રસૂરિ જેહનો ભાઈ પિણી. (૨૮) વિબુધસૂરિ (૨૯) પ્રભુ જયાણંદ આચારજ વકી, (૩૦) રવિપતસૂરિ હુવઉ મહંત નામિ પાપ નિકદ, સાતસુએ દસ (૭૧૦) જિણ સંવત નહૂલનગર જહું, ચિત્યપ્રતિષ્ઠા કરી જેણિ પ્રાસાદ પ્રગટ જવું, (૩૧) જોદેવ (૩૨) પ્રઘુનસૂરિ ગુણવંત ચરણધર (ધરૂ), (૩૩) માનવમૂરિ તાસુ પદિ વલી હુવા સુગુરુ) રેગ અને ઉપધાન તણું વિધિ જિણ મહી લહીયે, વિધિપ્રભા” તિણિ ગ્રંથ કીયો ગછતિ સે કહીયે. ૨૪ (૩૪) વિમલચંદ ગુરુ ચરણ ન અડ સઈ બાવીસઈ (૮૨૨), સ્વર્ણસિદ્ધિની લબ્ધિ હુંતી ઉપગાર જગીસ ચિત્રકટિ ને ગોપાલગિરિઈ જિબિંબ પતીઠા, છત હિંગબરવાલ તિહાં ધન તે જિણ દીઠા. (૩૫) શ્રી ઉદ્યોતનસૂરિ હૂવા તિહુ સે પરિવાર, લોકડીયા વડ હેઠિ જેઠિ આઠમિ રવિવારે; નવસે રાનવે (૯૯૪) વરસિ થાપ્યા બહુ સીસે, વેલી દેખી અમીય તણું સૂરીસ જગસે. (૩૬) સર્વદેવસૂરિ વહ શિષ્ય તિણિ પાટિ ભટ્ટારક, હુવા પ્રસિદ્ધ વડગછ તથા ભવિયણ ઉપગારક; દસદસ (૧૦૧૦) સંવત જેણિ ચંદ્રપ્રભસ્વામી, કરીય થાપના ચાર સૂરિ પદવી વહિ પામી. Page #198 -------------------------------------------------------------------------- ________________ બદુછ-ગુવીવલી રૂપવંત (૩૭) રૂપદેવસૂરિ (૩૮) સર્વદેવ મુનીસર, (૩૦) જસોભદ્રસૂરિ નેમચંદ્ર (૪૦) મુનિચંદ્ર સૂરીસર; બાર વસ્તુ ઉપરાંતિ વિગઈ પરિત્યાગ કીયા તિણિ, આછણ પાણી જાવજીવ આંબિલતપ કી જિણિ. દેહરા દેવસૂરિ વાદી હવ, દીપે ભાગ નિવિષ્ટિ, ગ્યારહ ચૌહરે શુરુ થાયી નિજ પદિ. દક્ષિનથી આ ત, ખમણ પંડિત એક અનહલપુર પાટણ વસે, સિતપટ તહાં અનેક, તિણિસ્ય વાત ન કરિ સકે, દેવસૂરિ વિણ કેઈ; રણ ઝૂઝહિં કેમ સૂરિવિણ, એહ પ્રગટ જગિ જોઈ. છમ્મા ખમણ જિત, કી જૈન ઉદ્યોત પહિરત કે મુનિ વસ્ત્ર તનિ, જે ઈહુ સુગુરુ ન હેત.” ૩૨ ભાસા વિમલચંદ ઉવઝાઇ ભાઈ તસુ પદિ પ્રસૂધી, વ્રતની અર ઉવઝાઈપણ તસુ પછે ન કીધી” (૪૨) માનદેવસૂરિ હુવા વલિ (૪૩) હરિભદ્ર મુનીસર, (૪૪) પૂર્ણભદ્રસૂરિ (૪૫) નેમિચંદ વલિ પ્રગટ સુકર. ૩૩ ગછપતિ (૪૬) શ્રી નયચંદ્રસૂરિ મુનિ રતન વિદીતા, (૪૭) મુનિસેખરસૂરિ જુગપ્રધાન અંતરઉર છતા કાસગ જિણિ માગિ (નામ?) લેયા શુભ મનિ આઈ, ભદ્રિગ બેઠા સેગુંજે કી જિણિ આગ બુઝાઈ. ૩૪ (૪૮) તિલકસૂરિ તસુ પદિ હૂવા (૪૯) ભદ્રેશ્વર ગ૭પતિ, સૂરિ (૫૦) મુનીશ્વરસુ મણિ ભટ્ટારક સુભ મતિ; (૫૦) રત્નપ્રભસૂરિ ગ૭ધાર પરમાર્થ ન જ્યા, એહથી ભારક અને આચારજ હૂવા. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૫ટ્ટારી-સરચય, ભા. ૧ હ૭ નમીયે સુગુરુ (૫૧) મહિંદ્રસૂરિ (પર) રતનાકરસૂર, સૂરિ મેરુપ્રભુ ૫૩) રાજરતન મહિમા ભરપૂરે; સૂરીસર (૫૪) મુનિદેવ (૫૫) રતનશેખર ગુરુ લહીયે, (૫૪) પુન્યપ્રભુસૂરિ (૫૭) સંજમરાજ ગુરુ તસુ પદિ કહી. ૩૬ (૫૮) ભાવસૂરિ (૫૯) ઉદેરાજ ગષ્ટપતિ ગુણઆગર, (૬૦) ભટ્ટારક શ્રી શીલદેવ (૬૧) સુરેન્દ્ર (૬૨) પ્રભાકર; સપરગછ પાઉંતિ જિકે જિણ આગ્યા માલ, આચારજ ઉવઝાઈ સાહુ તે નમે ત્રિકાલ. ગપતિ (૬૩) શ્રી માણિકદેવ ગુણવંત સમિધો, (૬૪) દામોદર (૬૫) દેવસૂરિ હવ જગમાંહિ પ્રસિદ્ધ તાસુ પટ્ટ (૬૬) નરેન્દ્રદેવ મિલિ સંઘહિ કીધો, વેક વિદ્યા ગુણનિધાન પગ બહુલી સૌ, નામ લેહ જે જુગપ્રધાન તિહ સંકટ ભાજે; પ્રાત ઊઠિ જ નામ લેહિ તિહિ નવનિધિ સાજે, છે ઈતિ શ્રી બૃહદગીય ગુર્વાવલી સમા તેતિ ચિરંજીવી દલપતરાઇજી પઠનાર્થી શુભ ભૂયાત Ll નોંધ-આ ગુર્નાવલી બિકાનેર સ્ટેટ લાઈબ્રેરીના ગુટકા નંબર ૧૧૪, લેખનસંવત ૧૭૪૯ થી ૧૭૫૧માં લખેલ, તેના આધારે શ્રીયુત અગરચંદ નાહટા સંગૃહીત અને “જન સત્ય પ્રકાશ” વર્ષ ૭, અંક ૨, પૃષ્ઠ 21 માં પ્રકાશિત છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિવનશિષ્ય શ્રી પ્રેમવર્ધનવિરચિત પુણ્યપ્રકાશરાસ-કળશ [તપગચ્છ સાગરશાખા પટ્ટાવલી; તપગચ્છ વર્ષનશાખા પટ્ટાવલી) ચિનસંવત-વિ. સં. ૧૮૭૦: રચનાસ્થળ-અમદાવાદ) સેહમપાટ પરંપર પ્રગટયા, શ્રી હીરવિજય સૂરદા; બુજ અકબરશાહ નરીંદા, મોહન વેલી કંદાજી. ડાબર સરવર જાળ મુકાયા, છછયા કર છેડાયા; મહીતલમાં સુજસ ગવાયા, અમારિપડ વજડાયા. અઠાવનમેં પાટ સુહાયા, જગગુરુ નામ ધરાયા; વિજયસેનસૂરિ તય પાટે, પંડિત નામ કરાયા છે. વાદી અનેક છત્યા તેણે, સૂરિ ગુણે કરી છાજે; તપગચછ મંડણ દુરિતવિહંડણ, હિનદિન અધિક દીવાજે છે. ૪ તાસ પાટ પધર સુંદર, ભવિયણને ઉપગારીજી; શ્રી રાજસાગરસૂરિ જયવંતા, શુદ્ધ પ્રરૂપણકારી છે. શાંતિદાસ શેઠને કૂઠા, મનવંછિત ફળ પાયા; અગીઆર લાખ ધન ખરચ્યું જેણે, ગુરુ ઉપદેશ સુહાયાજી. વૃદ્ધિસાગરસૂરિ તાસ પટધર, મનમોહન સુખકાર; કીતિલતા આરોપી જગમાં, કહેતાં કિમ લહું પારજી. શ્રી લક્ષ્મી સાગરસૂરિ ગિરુઆ, પ્રબળ વિદ્યાએ પૂરાજી, વૃદ્ધિસાગરસૂરીશ્વર પાટે, ધરમકરણ થયા સૂરાજી. કલ્યાણસાગરસૂરિ શીલવંતા, તત્પટે ગુણવંતા, શ્રી પુન્યસાગરસૂરિ પ્રસિદ્ધ, વિદ્યા ગુણે મહમહંતાજી. દશદશ કાતિલતા આપી, સમતા રસ ભંડારજી; જિનેશ્વર ગુરુએ નયણે નિરખ્યા, ધન તેહનો અવતાર છે. રૂપ અને પમ અંગ બિરાજે, લક્ષણવંત મુર્ણદાજી; દેખત અચરજ પામી મનમાં, પ્રણમે નરના વૃંદાજી. સુધારય વરસી પ્રભુ વયણે, ભવિજન સંશય ભાજી; તટે ઉદયાચળ ઉદય, શ્રી ઉદયસાગરસૂરિ રાજે. ૧૨ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પાલી-સમય, ભા. ૧ આણંદસાગરિ તસ પાટે, ભવિયણને હીતકારી તેહ ગુરુ પાટ પટેધર પ્રગટયા, શાંતિસાગર સુખકારી. ૧૩ સૂરિગુણ તસ અંગ બિરાજે, સેભાગી સિરદારજી; સાગરગચ્છ ગુરુ ભાર ધુરંધર, નિવડે સુખકાર જી. અલહનપુરપત્તન ચોમાસું, સંપ્રતિ સૂરિ બિરાજે છે; એહ રાસની રચના કીધી, સુંદર તેહને રાજે છે. હીરવિજયસૂરીશ્વર શિષ્ય, નગવર્દન ગણી જાણી; લુકામત છોડી ઉપદેશે, ઠાણંગ સૂત્ર સુજાણ જી. ટીક રચના સરસ કરી તીર્ણ, પંડિત પદવી સહેજી; વચનકળા ચતુરાઈ સુણીને, શ્રોતાનાં મન મોહેછે. જ્ઞાનવૃદ્ધિ ગુણ જાણી આચારજ, વદ્દન શાખા ધારીજી; વાસક્ષેપ કરી ગુરુ માથે, આશિષ દે તિહાં સારી છે. તય શિષ્ય કમળવદ્દન ગુરુ ગીરૂઆ, પંડિત પદવી રાજે; તાસ શિષ્ય વાચપદ ધારી, પચવીશ ગુણે કરી છાજે છે. ૧૯ એ શ્રી રવિવન સુખકારી, જ્ઞાનતણા દાતારીજી; ધનવન તસ શિષ્ય પંકાઈ પંડિતમાં અધિકારી છે. વિનયવત વિદ્યાએ પુરા, વિનીતવર્ધન રસ શિષ્યજી તાસ સીષ્ય વિદ્યા અભ્યાસી, શુભ મુહૂત લીએ દીષ્ય. વૃદ્ધિવન ગુરુ ચરણકમળ નમું, જસ ગુણને નહી પાર; લક્ષ્મીસાગરસૂરિને હેતે, આવ્યા તે અણગારજી. તાસ શિષ્ય શુભ લક્ષણધારી, ઉપાધયાય પદ આપે; વૃદ્ધિ કારણ ગવર્તન આવ્યા, દઈ પદવી હીત થાપજી. ૪ શ્રી પ્રીતિવનસાગર, ઉપાધ્યાય પદ ધારીજી; ગચ્છનાયક જાણ સુખદાયક, અધિક ધરે બહુ પ્યાર છે. તાસ શિષ્ય શુભ લક્ષણકારી, વિદ્યાબલ પણ ભારીજી; વિઘાવદ્ધન નામ એ સાચું, શિક્ષા દીએ હિતકારી છે. તસ સેવક મુજ ગુરુ એ રૂડા, હીરવન ગુરુ હીરાજી; તેહ તણે ઉપગાર એ જાણો, મધુરી ભણાવી ગિરાજી. ગુરુવાદિક ગુણ કિમ કહેવાયે, મુજ મતિ નહી અતિ ભારી; બાળલીલાએ રાસ મનાવ્યે, પંડિત લેજે સુધારી. ૨૫ ૧૭ Page #202 -------------------------------------------------------------------------- ________________ ભટ્ટારક શ્રી સિદ્ધસૂરિશિષ્યવિરચિત ઉપકેશ-કવલાંગચ્છ-પટ્ટાવલી [ રચનાસ'વત–વિ. સ. ૧૯૬૦] ।। શ્રી કમલગચ્છાનાં પટ્ટાવલી વિખ્યતે । પ્રથમ પટ્ટ અધિરૂઢ પાર્શ્વજિન જ્ઞાન પ્રકાશક, સજમ શ્રુત સ′પન્ન અખિલ અાન વિનાશક, અહિમાલક પ્રતિપાલ કમઠે કુત્સિત મુનિ ત્રાસક; શરણાગત ભય હરણ ભયે વિજન લય નાશક, વસુદેવ(૮૪) સભ્ય જિનપ′ અવરાજત શુભ જિનયમ ધર; સચ્ચિયા ચરણ સેવન નિત સિદ્ગુરિ શ્રીપૂયર. દ્વિતીય પટ્ટ (ર) શુભદત્ત તૃતીય (૩) હરદત્ત સુજાનહું, ચતુથ (૪) આ સમુદ્ર સકલ ગુન સાગર માંનડું; પંચમ (૫) કેશી ઉંમર, ભૂપ પરદેસિય બુદ્ધે. ૧૪ (૬) સ્વયંપ્રભસૂરિ, યક્ષકે તનમન સુદ્ધે (૭) શ્રીરત્નપ્રભસૂરિ પ સપ્તમ જય ન્નિડું, મંત્રીસુતહિ જિવાય ગચ્છ ઉપકેશ કિન્નડું; કર પ્રસન્ન સચ્ચિયાય ક્રમ` હિંસાદિક સુદ્ધે, લક્ષ તીન સિદ્ધિ વ્યૂહ સદ્ઘ શિષ્યન પ્રતિબુદ્ધે સુ અષ્ટમ પટ્ટ પ્રવિષ્ટ યક્ષ પ્રતિમાધપ્રકાશક, (૮) યક્ષદેવ આચાય સઘજન વિન્ન વિનાશક, નવમ પટ્ટ અધિરૂઢ (૯) કસૂરિ જીનપૂરન, (૧૦) દેવગુપ્તસૂરિસુ પટ્ટ દિગઢાય વિચ્રન, પટ્ટ ઇંકાદશ પૂજ્ય (૧૧) સિદ્ધસૂરિ પુન મરહું, (૧૨) શ્રીરત્નપ્રભસૂરિ ત્રયેાદશ પટ્ટ વિચારહું; (૧૩) યક્ષદેવસૂરિસ (૧૪) કસૂર મનુસ’જ્ઞક, વીરપ્રકૃતિકી વિકૃતિ સ્નાન શુભ વિધિ સનભંજક (૧૫) દેવગુપ્તસૂરિત્રુ પ'ચક્રશ પટ્ટ પ્રમાંનડું, શશિરસ પટ્ટારૂઢ (૧૬) સિદ્ધસૂરિ પુન માંનછું; રપ વસુ સુ ૧૩૦ ૧ 3 Page #203 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી-સમુથ, ભા. ૨ (૧૭) શ્રી રત્નપ્રભસૂરિ સમદશ પટ્ટ વખાનિય, (૧૮) યક્ષદેવસૂરિસ, પટ્ટ અષ્ટાદશ જાનિય. વસુ. ૬ ચંદનંદ પટ્ટ (૧૯) કક્કસૂરિ, ગુનજ્ઞાન પ્રવિજ્ઞહુ, (૨૦) દેવગુપ્તસૂરિસુ વિશ પટ્ટ અઘતતિછિન્નહુ; (૨૧) સિદ્ધસૂરિ પદ એકશિ સિદ્ધસંપત્ત પૂરિય, નેત્રનેત્ર પટ પૂજ્ય વિઝ (૨૨) રત્નપ્રભસૂરિય. વસુ. ૭ (૨૩) યક્ષદેવસૂરિજુ નયનગુન પટ્ટ ભનીજ, અક્ષિવેદ પટ્ટ (૨૪) કકસૂરિ ગુનવન્ત ગની, લોચનશર પટ્ટ (૨૫) દેવગુપ્તસૂરિ સુખદાયક, (૨૬) સિદ્ધસૂરિ ષટવિંશ પટ્ટ મુનિજન ગનનાયક, વસુ. ૮ (૨૭) શ્રીરત્નપ્રભસૂરિવ્યુ વિનવ પટ્ટ પૂજિત જાનિય, (૨૮) યક્ષદેવસૂરિ અષ્ટવિંશતિ પટ્ટ માંનીય; ઉનત્રિશ પટ્ટ (૨૯) કકકસૂરિ ગુન ગંભીરહુ, (૩૦) દેવગુપ્તસૂરિસ પઠ્ઠ ગુનનભ અત(તિ) ધીરહુ વસુ. ૯ શિવેચનશશિ પટ્ટ (૩૧) સિદ્ધસૂરિ સુખકારિય, (૩૨) શ્રી રત્નપ્રભસૂરિ સકલ ભવિજન ભવ હારિય; દ્વાáિશત પટ્ટ પૂજ્ય પ્રખર પંડિત અવધારિય, (૩૩) યક્ષદેવસૂરિસુ દેવગુન પટ્ટ વિચારિય. વસુ. ૧૦ (૩૪) કસૂરિ ચવતીસ પટ્ટ મેઅત પધારિય, જિનબંધન પુન વિપત સેઠ સેમકકી ટારિય; દેવી દર્શન પ્રતખ છેડ ભંડાર સુડારિય, નામ ઉન્ને દ્વાવિંશ, અપર ગણશાખા નિકારિય. વસુ૧૧ (૩૫) દેવગુપ્તસૂરિસુ પટ્ટ ગુનશેખર જાનીય, (૩૬) સિદ્ધસૂરિ ગુનભૂરિ રામરસ પટ્ટ વખાનિય; શિવલોચનમુનિ પટ્ટ (૩૭) કક્રસૂરિ ચિત્ત આનિયા, (૩૮) દેવગુપ્તસૂરિસુ પટ્ટ, પાવકસિદ્ધિ માનિય વસુ. ૧૨ ગુનનિધિ ગુનનિધિ પટ્ટ (૩૯) સિદ્ધસૂરિ સુભ જાનહું, (૪૦) કડકસૂરિ તપ ભૂરિ પટ્ટ વિધિમુખખં વખાનહુ; (૪૧) દેવગુણસૂરિશુ પટ્ટ, વારષિશશિ માનહુ, Page #204 -------------------------------------------------------------------------- ________________ ઉપકેશ-કલાંગ છ– ૫ટ્ટાવલી ૧૯૫ વીણા વાદ્ય પ્રવીન હીનક્રિય કછુક પ્રમાનહ. વસુ. ૧૩ સકલ સંઘ મિલ (૪૨) સિદ્ધસૂરિ મુનિનાયક થપે, વારિધિ લેચન ૫ટ્ટ અખિલ ત૫ તેજ અમૂપે; પટ્ટ વરણુગુન (૪૩) કસૂરિ શ્રાવક અઘહારક, નિજ મુખ પંચ પ્રમાણુ ગ્રન્થ રચ જ્ઞાન પ્રસારક વસુ. ૧૪ વેદવેદ પટ્ટ (૪૪) દેવગુપ્તસૂરિ દુઃખહર્તા, પ્રજ્ઞા ટીકા સુગ્રન્થ નવપદ પર કર્તા, વારિધિબાંણ સુપટ્ટ (૪૫) સિદ્ધસૂરિ સિદ્ધિધતાં, સાગરરસ પટ્ટ (૪૬) કસૂરિ મુદમંગલ ભર્તા, વસુ. ૧૫ હરિભુજમુનિ ૫ટ્ટ (૪૭) દેવગુપ્તસૂરિ ગુરુ જ્ઞાનિયા, વરણસિદ્ધિ પદ (૪૮) સિદ્ધસૂરિ બહુ બુદ્ધિ નિધાનિય; નિરધિનિધિ પટ્ટ (૪૯) કસૂરિ જાનિય ગુનખાનિય, તારા ચરણ ચિત લાય, નામ નિત સ્વમુખ વખાનિય, વસુ૦૧૬ (૫૦) દેવગુમસૂરિ, ૫ટ્ટ પંચાયત લિને, તવ ભેંસા નિજ ભક્ત સત લખ ધન વ્યય કિને; તાતા કેટિન કેટ દ્રવ્ય તાકો ગુરુ કિન્નો, સરશશિ પટ્ટારૂઢ (૫૧) સિદ્ધસૂરિ પુન ચિન્ન, વસુ. ૧૭ (૫૨) કરકસરિ બાવન્ન પટ્ટ પૂજિત જબ ધારે, નૃપવચ હેમાચાર્ય, શિષ્ય નિર્દયી નિકારે, (૫૩) દેવગુણસૂરિ પટ્ટ તેપન્ન વિરાજે, લક્ષ દ્રમ્મ નિજ ત્યાગી સાધુ સાજન સવ સાજે. વસુ. ૧૮ બાંણ પક (૫૪) સિદ્ધસૂરિ, પૂરનગુન પૂજહું, બાણમાણ પટ્ટ કક્રસૂરિ કરતકી કુંજ હું, જિન કિય કેટ મરેટ પ્રગટ અત્યંત સુમિત, (૫૬) દેવગુપ્તસૂરિ પત્રિરસ પટ્ટ અલોભિત. વસુ. ૧૯ સાયકમુનિ ૫ટ્ટ (૫૭) સિદ્ધસૂરિ શરનાગત ત્રાતા, (૫૮) કક્કસૂરિ શરસિદ્ધિ પટ્ટ ગુનજ્ઞાન વિધાતા; (૫૯) દેવગુપ્તસૂરિસુ પટ્ટ ઈષનિધિ સિદ્ધિદાતા, રસનભ પટ્ટારૂઢ (૬૦) સિદ્ધસૂરિ જગખ્યાતા, વસુ. ૨૦ Page #205 -------------------------------------------------------------------------- ________________ પદાવલી-સમુરચય, ભા. ૨ વિધુ પડ્ડારૂઢ (૬૧) કસૂરિ જિનમંડન, (૬૨) દેવગુપ્તસૂરિશુ પટ્ટ રસ મુજ અઘખંડન; રાગરાંમ પટ્ટ (૬૩) સિદ્ધસૂરિ પૂરન ગુનવતતું, શાઅવેદ પટ (૬૪) કકસૂરિ જપ તપ જયમન્વહુ. વસુ. ૨૧ (૬૫) દેવગુણસૂરિસુ પટ્ટ રસશર શુભ ધારિ૯, તીર્થાટન કર દેશ લાટિ ભકતનકે તારિઉ; દર્શનદર્શન પટ્ટ (૬૬) સિદ્ધસૂરિ જખ લિના, આદિનાથકે પૂજ્ય પ્રતિષ્ઠાપન જિન કિન્ના. વસુ. ૨૨ રસષિ પટ્ટારૂઢ (૨૭) કાકરિ તપ ધારિય, તિન કિય ગચ્છપ્રબંધ સકલ સાધુન સુખકારિય; (૬૮) દેવગુપ્તસૂરિસુ પટ્ટ ષટવસુ બુદ્ધિવારિધિ, (૨૯) સિદ્ધસૂરિ મુનિરાજ પટ્ટ વડભાગ રાગનિધિ. વસુ. ૨૩ મુનિનભ પટ્ટાફટ (૭૦) કક્કસૂરિ બુદ્ધિસાગર, ઈતિ વિનાશન કરન શરન ભય હરન ય નાગર; (૭૧) દેવગુપ્તસૂરિસ પઠ્ઠ ઋષિરસા સુજાનિય, સ્વરચન પદ (૭૨) સિદ્ધારિ દુઃખ મોચન માંનીય. વસુ. ૨૪ દ્વીપદેવ પટ્ટ (૭૩) કસૂરિ જપ તપ ધારિય, (૭૪) દેવગુણસૂરિસુ પટ્ટ ઋષિક વિચારિય; તાલુત્રિલોચનવદન (૭૫) સિદ્ધસૂરિ પટ માનહુ, (૭૬) કક્કરિ ગુનભૂરિપદ મુનિરસ પહિચાન હુ. વસુ ૨૫ (૭૭) દેવગુપ્તસૂરિશુ પટ્ટ પુનિ મુનિમુનિ મત્રિય, ષિવસુ પટ્ટાફટ (૭૮) સિદ્ધસૂરિ ચિત અનિય; તનિધિ પટ્ટપ્રવિણ (૭૯) કાકરિ ચિત લાવહુ, દિગજનભ પટ્ટ (૮૦) દેવગુપ્તસૂરિ ગુન ગાવહુ. વસુ. ૨૬ સિદ્ધિઅવનિ પદ (૮૧) સિસૂરિ સંતનકુલભૂષન, ભૂધરભૂજ પટ્ટ (૮૨) કક્કસૂરિ પૂરનતપ પૂષન; વિષિલોચનગુન (૮૫) દેવગુપ્તસૂરિ ૫ટમંડન, પાવન પૂજ્ય પ્રતાપ, ભવિજન ભયખંડન. Page #206 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-લાઇ-પટ્ટાવતી ૧૯૭ વસુદેવ (૮૪) મુખ્ય જિષ્ણુ પટ્ટ, અવરાજત શુભ જિનયમ ધર; સચ્ચિયાય ચરણ સેવન નિયત, સિદ્ધસૂરિ શ્રી પૂછ્યુંવર. ૨૭ દાહા-સારા સિદ્ધસૂરિ શ્રી પૂજ્યવર, કામલ ગચ્છાધીશ, વિચી યહ પટ્ટાવવી, જાસુ વચનધર શીસ. જો નર ચા પટ્ટાલી, પઢહુ સુનહિ ચિત પાર; સે। પાવત સસારમેં, શીઘ્ર પકારથ ચાર, ગનિયત બહુ ગ્રંથ મહીં, વધુ ગતીતે 'કુ; યામે તે ઋ રીતતે, ઝુનિગન ગનેા નિશંક, ચૈત્ર શુકલ તૃતીયાસ દિન, ચંદનરસભ્યેામ (૧૯૬૦) લિખી યહ પટ્ટાવલી, વત્સર વાસર લેામ. ।। ઈતિ સંપૂર્ણ : Page #207 -------------------------------------------------------------------------- ________________ મુનિરાજ શ્રી દર્શનવિજાવિરચિત કહપસૂત્રવર્ણિત સ્થવિરાવલી (રાગ-ગઝલઃ નન્દ કે લાલા હે મતવાલા) શ્રી મહાવીરકી પાટ પરંપરા, સૂરિ મુનિકે નમો નમ: નિર્ગન્ય કટિક ચંદ્ર વનૌકર, તપસ્વી મુનિકે નમે નમે. (ટેક) પાંચ ગણધર સ્વામી સુધમાં ૧, કેવલી જ ખૂકે ૨ નમો નમ: પ્રભવ ૩ શય્યભવ ૪ શ્રી યશોભદ્રો પ, સંભૂતિરિકે ૬. નમે નમે. શ્રી૧ સ્થૂલભદ્રજી ૭ સુહસ્તિસૂરિ ૮, સુસ્થિતસૂરિકો ૯ નમો નમ: ઈન્દ્રદિન ૧૦ દિન ૧૧ સિંહગિરિજી ૧૨, વ્રજ વામી ૧૩ નમો નમ. શ્રી. ૨ વસેન ગુરુ ૧૪ પુખ્યગિરિ ૧૫, લુમિત્રો ૧૬ મે નમે ધનગિરિ ૧૭ શિવભૂતિ ૧૮ ભદ્ર ૧૯ નક્ષત્ર ૨૦, રક્ષસૂરિકે ૨૧ નમો નમે. શ્રી. ૩ નાગ ૨૨ જેહિલ ૨૩ શ્રી વિષ્ણુ ૨૪ કલાક ૨૫, શ્રી સંપલિતકે ૨૬ નમો નમ: સૂરિ ૨૭ સંપાલિત ૨૮ હતિ ૨૯, અમરિકે ૩૦ નમો નમો. શ્રી ૪ હસ્તિ ૩૧ શ્રીધર્મ ૩૨ શ્રીસિંહ ૩૩ શ્રીધમ ૩૪, જખ્ખ ૩૫ નંહિત ૩૬ નમે નમે; દેશી ગણિજી ૩૭ સ્થિરગુપ્તસૂરિ ૩૮, કુમારગુસકે ૩૯ નમો નમે. શ્રી. ૫ શ્રી દેવર્ષિક્ષમાશ્રમણ ૪૦, પૂવવેદીકે નમે નમ ચારિત્ર દીન જ્ઞાનકે સ્વામી, ન્યાયી મુનિ ના નમે. શ્રી. ૬ Page #208 -------------------------------------------------------------------------- ________________ મુનિરાજ શ્રી દર્શનવિજયજીવિરચિત ગુરુવંદન (રામ-શ્રી સિદ્ધગિરિકે વંદન) મહાવીરકે પાટકે વંદન હ, પટધારી મુનિકે વંદન હો (ટેક) પંચમ ગણધર સુધમ ગણી, શ્રી જે બૂસ્વામી પ્રભવ મુણિ; શ્રી શભા યશોભદ્ર ગણી, સંભૂતિ ગણિ સ્થૂલભદ્ર મુણિ. મ. ૧ સુહસ્તિસૂરિ સુસ્થિતસૂરિ, શ્રી ઈન્દ્રદિન ગણિ દિનસૂરિ શ્રી સિંહસૂરિ શ્રી વજુસૂરિ, શ્રી વજન ગણિ ચંદ્રસૂરિ. મ. ૨ સામન્તભદ્ર બડે દેવસૂરિ, પ્રદ્યતન શ્રી માનદેવસૂરિ શ્રી માનતુંગ ગુરુ વીરસૂરિ, જયદેવ વ દેવાનન્દસૂરિ. મ૩ વિક્રમ નરસિંહ સમુદ્રસૂરિ, શ્રી માનવ વિબુદ્ધસૂરિ, જયાનન્દ રવિ જશદેવસૂરિ, પ્રદ્યુમ્ન માન વિમહેન્દુસૂરિ. મ૦ ૪ બડ ગરછ શ્રી ઉદ્યોતસૂરિ, સર્વદેવ દેવ સર્વદેવસૂરિ યશોભદ્રસૂરિ મુનિચન્દ્રસૂરિ, શ્રી અજિતદેવ શ્રી સિંહસૂરિ. ૫૦ ૫ શ્રી સોમપ્રભ મણિચન્દ્રસૂરિ, તપગરમેં શ્રી જગચંદ્રસૂરિ, દેવેન્દ્રસૂરિ ધર્મઘોષસૂરિ, શ્રી સેમિપ્રભ સંમતિલકસૂરિ. મ૦ ૬ શ્રી દેવસુન્દર સેમસુન્દરજી, મુનિસુંદરજી હશેખરજી; લહમીસાગર સુમતિ ગણિજી, શ્રી હેમવિમલસૂરિ મુણિછ. મ૦ ૭ આનન્દવિમલ વિજયદાના, શ્રી હીરસૂરિ જગગુરુ માના; શ્રી સેન-વ-સિંહ-સૂરિ જાના શ્રી સત્યવિજય ગણિ મુનિરાના મ૦ ૮ કપૂર-ક્ષમા-જિન-વિજય ગણી, શ્રી ઉત્તમ-પદ્મ-વિજયજી ગણી; શ્રી રૂપ કીતિ કરતૂર ગણિ, ગુરુ દાદા શ્રી મણિવિજય ગણી. મ૦ ૯ શ્રી બુદ્ધિવિજય શ્રી મુક્તિ ગણિ, શ્રી વિજયકમલ સૂરીશમણી; શ્રી વિનયવિજયજી સ્થવિર ગુણી, ચારિત્રવિજય” પૂજ્ય મુનિ. મ. ૧૦ ભારતમેં આજ મુનિ વિચરે, શત આઠ સદા પ્રતિબંધ કરે; શ્રી દર્શન જ્ઞાન વ ન્યાય ધરે, સબ ઇનકે શ્રી કલ્યાણ કરે. મ. ૧૧ Page #209 -------------------------------------------------------------------------- ________________ પદાવલી સ મ ર ય ભા. ૨ પૂરવણી Page #210 -------------------------------------------------------------------------- ________________ પુરવણી પૃષ્ઠ ૩-કડી ૧૯ : ચાર મંગળ ઃ અંગકે મયાન શ્રીરી, મનજી ગૌતમપ્રમુઃ । મંગલ સ્થૂલમપ્રાઘા, જૈનધમં†ડવુ મંગરુમ્ ।। આમાં ત્રીજા મગળ તરીકે આ. સ્થૂલિભદ્રસૂરિનું નામ છે. પૃષ્ઠ ૪, કડી ૧ : (ચરણુ પહેલું) આ॰ શ્રીભદ્રબાહુસ્વામીના ૪ શિષ્યા– ૧ વિર ગાદાસ, ૨ સ્થવિર અગ્નિદત્ત, ૩ સ્થવિર્યનુહૃત્ત, ૪ વિર સામદત્ત, (કલ્પસૂત્ર-સ્થવિરાવલી). (ચરણુ ખીજું) આ॰ શ્રીસંભૂતિવિજયસૂરિના ૧૨ શિષ્યા— આ નંદનભદ્ર, આ ઉપનંદનભદ્ર, આ૦ તિથ્યભદ્ર, આ યશેાભદ્ર, આ॰ સ્વમભદ્ર, આ મણિભદ્ર, આ પૂર્ણભદ્ર, આ સ્થૂલભદ્ર, ખા ઋન્નુમતિ, આ જંબૂ, આ॰ દીભદ્ર અને આ॰ પાંડુભદ્ર. (ચરણ ત્રીજી) આ॰ શ્રીસંમૂતિવિજયની ૭ શિષ્યાએ— યક્ષા, યક્ષદિના, જૂતા, ભૂતદિન્ના, સેણા, વેણા, રણા. આ સાતે આ સ્થૂલિભદ્રની બહેના હતી, વિદુષી હતી અને ખા॰ સંભૂતિવિજયજીની શિષ્યા બની હતી. (કલ્પસૂત્ર—સ્થવિરાવલી). પૃષ્ઠ ૪, કડી ૧ : આ મહાગિરિજીના શિષ્યા વિર ઉત્તર, સ્થવિર અલિસહ, વિર ધનાઢવ, સ્થવિર શ્રી આદ્રવ્ય, સ્થવિર કૌડિન્ય, સ્થવિર નાગ, સ્થવિર નામમિત્ર, વિર ષલૂક રાગુપ્ત ત્રરાશિક. ( કલ્પસૂત્ર-સ્થવિરાવલી ) પૃષ્ઠ ૪, કડી ૬, આર્ય મહાગિરિજીતી વાચક પરંપરા--- આર્યમહાગિરિ, આર્ય બહુલ-લિસ્ટ,, આય આય' સ્વાતિ, શ્યામાયૅ, આર્ય જીતધર, શાંડિલ્ય (સ્ક`દિલ), આર્ય સમુદ્ર, આય મંગુ, આ ધર્મ, આય' ભગુપ્ત, આય' વજ્રસ્વામી. ( નંદીસૂત્ર-સ્થવિરાવલી) પૃષ્ઠ ૪, કડી ૧૧ : આ સંડિલસૂરિ— આ આચાર્યનાં સંડિલ, પાંડિલ્ય, ખ'લિ, સ્કંદિલ એમ વિવિધ નામેા મળે છે. નંદીસૂત્ર પટ્ટાવલીમાં આ નામના એ આચાર્યો ખતાવ્યા છે. ૧ આ॰ સંન્નિ-જે વિદ્યાધર વંશના ભારમા વાચક છે અને યુગપ્રધાનમાંના ૧૩ મા યુગપ્રધાન છે. તેએ વીર સૈ॰ ૩૭૬ થી ૪૧૪ સુધી યુગપ્રધાનપદે હતા. રક Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પટ્ટાવો-સરણય, ભા. ૨ ૨ આ૦ ખદિલ–જેઓ વિદ્યાધર વંશના ૧૮ મા વાચક છે, તેઓ વિ. સં. ૮૫૦ પહેલાં વિદ્યમાન હતા. તેમણે ઉત્તરાપથના મુનિઓનું સમેલન મેળવી માથરીવાચના કરી હતી. (પ્રભાવચરિત્ર, હિમવંતસ્થ૦) પણ ૫, કડી ૧૨. આર્ય શુમિત્રસૂરિ પરંપરા– ૧ ગણધર સુધર્માસ્વામી, ૨ કેવળા શ્રી જંબુસ્વામી, ૩ આ. પ્રભવસ્વામી, ૪. આ૦ શય્યભવસૂરિ, ૫ આ૦ યશભદ્રસૂરિ, ૬ આ સંભૂતિવિજય, ૭ આ રસ્થૂલિભદ્રસ્વામી, ૮ આ૦ સુહસ્તિસૂરિ, હું આ સુસ્થિતસૂરિ, ૧૦ આ૦ ઇન્નિસૂરિ, ૧૧ આ૦ દિસરિ, ૧૨ આ૦ સિંહગિરિજી, ૧૩ આર્ય વજસ્વામી, ૧૪ આ૦ રથ, ૧૫ આ૦ પુષ્ય ગિરિજી, ૧૬ આ ફલ્યુમિત્રજી, ૧૭ આ૦ ધનગિરિ, ૧૮ બાળ શિવભૂતિ, ૧૯ આ૦ ભદ્ર, ૨૦ આ નક્ષત્ર, ૨૧ આ. રક્ષ, ૨૨ આ૦ નાગસૂરિ, ૨૩ આ૦ જેહિલ, ૨૪ આ. વિષ્ણુ, ૨૫ આ૦ કાલક, ૨૬ આ સંપલિત, ૨૭ આ૦ વૃદ્ધ, ૨૮ આ૦ સંધપાલિત, ૨૯ આ૦ હસ્તિ, ૩૦ આ૦ ધામ (શ્રાવકગોત્રી), ૩૧ આ. સિંહ, ૩૨ આવ ધર્મ, ૩૩ આ. જંબૂ, ૩૪ આ૦ નંદિત, ૩૫ દેશિગણી ક્ષમાશ્રમણ, ૩૬ સ્થિરગુપ્ત ક્ષમાશ્રમણ, ૩૭ સ્થ૦ કુમારધર્મ, ૩૮ દેવાધગણિ ક્ષમાશ્રમણ (કલ્પસૂત્ર સ્થ૦) પુષ્ટ ૫, કડી ૧૩ઃ આ૦ સુહસ્તિસૂરિના ૧૨ શિષ્ય, ૬ ગણે, ૨૪ શાખાઓ, અને ૨૭ કુલ– ૧. આ૦ રહણ. તેનાથી ઉદ્દે કણ નીકળ્યો. ક શાખાઓ-ઉબરિજ્યિા , માસ પૂરિયા, મઈપત્તિયા, પુરણપત્તિયા. ૬ કલે-નાગભૂય, સેમસૂઈય, ઉલ્લગ, હFલિજ, નંદિજ, અને પરિહાસય. ઉદ્દેવગણ અને નાગભૂત કુલને કનિષ્ક સં. ૭ ને શલાલેખ મળે છે. ૨. આ૦ જસભદ્ર. તેનાથી ઉડુવાડિયગણ નીકળ્યો. ૪ શાખાઓચંપિનિજયા, ભજિયા, કાન્ડિયા, અને મેહલિજિયા. ૩ કુભદ્રજસિય, ભદ્રગુત્તિય, અને જસભદ્ર , . આ૦ મેહરણ. સંભવ છે કે, આ૦ ઘનસુંદર આ ગુણસુંદર અને આ૦ ગુણાકર તે આ આચાર્યના જ બીજાં નામો હેય. ૪. આ કામિવુિં. તેનાથી વસવાડિયગણ નીકળે. ૪ શાખાઓ– સાવિયા, રજપાલિયા, અંતરિજિયા અને ખેમિલજિયા. ૪ કયો– ગણિય, મેહિય, કામયિ, અને ઈન્દપુરમ. ૫-૬. આ સુદિય, આ૦ સુપરિબુદ્ધ. તેથી કેડિયગણ નીકળે. Page #212 -------------------------------------------------------------------------- ________________ પુરણી ૨૦૩ ૪ શાખાઓ–ઉચ્ચાનાગરી, વિાહરી, વર્કરી, અને િિમલ્લા. ૪ કુશે!— ખંભલિજ્જ, વથલિજ્જ, વાણિજ્જ, અને પદ્મવાડણુ. ૭. આ॰ રખિય ૮. આ રાગુત્ત. ૯. આ॰ સિગુત્ત. તેનાથી માણવગણુ નીકળ્યા. ૪ શાખાએ— કાસવજ્જિયા, ગાયમિયા, વાસિક્રિયા, અને સેારઢિયા. ૩ કુન્ના—ઈસગુત્ત, પ્રસિદ્ધત્તિ, અને અભિજયન્ત. ૧૦. આ૦ સિરગુત્ત. તેનાથી ચારગણુ નીકળ્યા. ૪ શાખાઓહારિયમાલાગારી, સંકાસીઆ, ગવૈયા, અને વજ્રનાગરી. ૭ કુશ્નેશવડ્થલિજ્જ, પીધમ્મિય', હાલિ, પુસમિત્તિજ્જ, માલિજ્જ, અવેડય, અને કર્ણાસહ. ૧૧. આ અંભગણી. ૧૨. આ॰ સામગણી. આ સિવાય આ ભદ્રબાહુના શિષ્ય આ ગાદાસથી ગાદાસગણુ નીકળ્યા. ૪ શાખા---તામલિત્તિયા, કાડીરિસિયા, પ ુવણિયા અને દાસીખડિયા. તથા આ મહાગિરિના શિષ્ય ખા॰ ઉત્તર અને આ અલિસ્સહથી ઉત્તર લિસ્સહ ગણુ નીકળ્યે!. ૪ શાખાએ—કાસમ્બિયા, સાવિત્તિયા, કાડ બાણી અને ચંદાનાઞરી. આ બન્ને ગણાનિ જુદાં કુચે નથી. આ રીતે ૮ ગણુ, ૩૨ શાખાઓ અને ૨૭ કુàા નવાં, (૩૯૫સૂત્ર—સ્થવિરાવલી ) - પૃષ્ઠ ૬, કડી ૧૦: મુનિવિહાર. મૌય સમ્રાટ્ સંપ્રતિએ પેાતાના રાજ્યના વિસ્તાર આંધ્ર અને દ્રાવિડ સુધી વધાર્યો હતા અને અનાર્ય દેશ સુદ્ધામાં જૈનધર્મને પ્રચાર કરાવ્યેા હતા. આ સુહસ્તિસૂરિના શ્રમણા ૬ ગણે, ૨૪ શાખાએ અને ૨૭ કુલેમાં વહેંચાઈ ગયા હતા. એટલે જૂના જૈન વસ્તીવાળા દેશે અને નવા જૈન વસ્તીવાળા દેશામાં શ્રમણેાએ પેાતાના ધર્મપ્રચાર સતત રીતે ચાલુ રાખ્યા હતા. આ ઋષિગુપ્તના પરિવાર સેારઠમાં વિચરતા હતા. “વીરવ’શાવલી”માં લખ્યું છે કે—પુનઃ સંપ્રતિએ ઉત્તરદિસ મરૂધરિ ધંધાણીનગરિ શ્રીપદ્મપ્રભસ્વામીને પ્રાસાદંભ નિપજાવ્યે.. વીજાગિરિ પાસને પ્રાસાદ નિપજાવ્યેા, બ્રહ્માણીનગરિ શ્રીહમીરગઢિ· શ્રીપાસ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪. પાવલી-સમુરલય, ભા. ૨ પ્રાસાદ બિંબ નિપજાવ્ય. ઇલોરગિરિ શિખરે શ્રીનેમિબિંબ સ્થા, તે દક્ષિણ દિસે જાણવો. પૂર્વ દિસિ હિષ્ણુમિરે શ્રી સુપાસને પ્રાસાદબિંબ નિપજાવ્યો. પછિમેં દેવપત્તને પુનઃ ઇડરગઢ શ્રી શાંતિનાથને પ્રાસાદબિંબ નિપજાવ્યો. બહતકલ્પસૂત્ર” ઉ૦ ૧, સુ૫૦ નિયુક્તિ ગાથા ૩૭૫ થી ૩૨૮૯ માં લખ્યું છે કે–સમ્રાટુ સંપ્રતિએ પોતાના રાજ્યમાં ગરીબો માટે દાનશાળાઓ સ્થાપી, રથયાત્રાઓમાં પોતે જ હતિ. તેના સામંત રાજાઓ પણ પિતપોતાના રાજ્યમાં રથયાત્રામાં જતા હતા. સમ્રાટું સંમતિએ સીમાડાના રાજાઓને બોલાવી સમ્યકધારી બનાવી તેના દેશમાં એકથા. વેશધારીઓને મોકલી મુનિમાર્ગ ખેલાવ્યો અને પછી સાચા સાધુ મોકલી ત્યાં જૈનધર્મને પ્રચાર કરા. ૫૪ ૬, ઢાળ ૩, કડી ૧ અને પૂર્ણ ૨૭, ઢાળ ૧૪મી પૂરી: આ૦ કાલિકસૂરિ. શ્રીકાલિકાચાર્ય અપરનામ શ્યામાચાર્ય ચાર થયા છે. ૧ વીર સં. ૩૨૦ થી ૩૩૫ માં થયા, જે આ સ્વાતિસૂરિના શિષ્ય હતા. તેમણે ઇદને પ્રતિબોધ કર્યો અને પ્રજ્ઞાપના સૂત્રની રચના કરી. ૨. વીર સે. ૪૫માં જે થયા, જેમણે અવિનયી શિષ્યને ત્યાગ કરી તેમને સન્મા સ્થાપ્યા. નિમિત્તશાસ્ત્રના બળે ઇરાનના શાહીઓને પ્રતિબોધી જૈનધર્મી બનાવ્યા. સતી સાધ્વી આયી સરસ્વતીના શિયલની રક્ષા માટે વ્યભિચારી ગભિલ રાજાને ઉછેદ કરાવ્યો. ઈદ્રિને પ્રતિબોધ કર્યો અને ભા. શુ ? ને દિવસે સંવત્સરી પર્વ સ્થાપ્યું. ૩. વીર સ. ૭૨૦ માં થયા, જે આ વિષ્ણુસૂરિના શિષ્ય હતા. ૪. વીર સં. ૮૮૦ થી ૯૯૩ માં થયા, જે આ. ભૂતદિનમણિના શિષ્ય હતા. આ. દેવર્ધિગણના સમકાલીન હતા. માધુરી વાચનાના ધારક હતા. તેમણે વલભીની આગમ વાચનામાં પૂરી સહાય કરી. વડનગરમાં શ્રીસંઘ સમક્ષ કલ્પસૂત્ર વાંચી સંવત્સરીને દિવસે કલ્પસૂત્ર વાંચવાની મર્યાદા સ્થાપી અને વલભીવંશના રાજા ધરસેનને શોક દૂર કરાવ્યો. - આ પ્રમાણે ચાર કાલિકાચા થયા છે. શ્રી કાલિકાચાર્ય કથાઓમાં . આ ચારે આચાર્ય દેવોનું મિશ્રત ચરિત્ર મળે છે. (પદાવલી સમુચ્ચય ભા. ૧, પૃષ્ટ ૧૯૮ ૪). Page #214 -------------------------------------------------------------------------- ________________ પુર્ણ ૨૦૫ અધ્યાપક ડોલરરાય રંગીલદાસ માંકડ પશ્ચિમી ક્ષત્ર” માં લખે છે કે–એમના સંબંધમાં એક બીજી વાત નેંધવા જેવી છે. કાલકાચાર્ય ગબિલ ઉપર પિતાનું અંગત વેર વાળવાને પરદેશીઓને હિન્દમાં લાવ્યા એવો દોષ એમના પર મૂકી શકાય, પણ મળે છે તે પુરાવા ઉપરથી એમ લાગે છે કે કાલકાચા પિતાના પ્રભાવથી આ પશીઓને હિન્દી અને આર્ય બનાવી દીધા હતા, તે એટલે સુધી કે શરૂઆતના ક્ષત્રપ તે સ્પષ્ટપણે જૈન ધર્મના અનુયાયીઓ થયા હોય એમ લાગે છે. આ વાત નીચેના મુદ્દાઓથી સ્પષ્ટ છે (૧) ઉપવાતને લેખ બતાવે છે કે એ જેનધર્મ માનતો. (૨) દામજીંદથી કે રુદ્રસિંહ વખતને એક ટક શિલાલેખ મળ્યો છે. તેનાં અમુક વચનો " કેવળજ્ઞાન સંપ્રાપ્તિ ” વગેરેના પરથી મુનિશ્રી વિજયેન્દ્રસૂરિએ બતાવ્યું છે કે, આ ક્ષત્રપોએ જનધર્મ અપનાવ્યો હતો. (૩) જન ગ્રન્થોમાં આ શકોને જૈન જ ગણવામાં આવ્યા છે. દા. ત. કલકકથામાં આ શકાને “ જનધર્મપ્રભાવકાઃ” કહ્યા છે. આવી રીતે આ ક્ષત્રપોએ અહીં આવીને જૈનધર્મને રવીકાર કર્યો હતો. તે કાલકાચાર્યની અસરને લીધે જ હતું તે દેખીતું છે અને કાલકાચા પાડેલા આ આર્ય હિન્દી સંસ્કારે ચષ્ટનના વંશમાં ખૂબ ફાલ્યા ક્યા લાગે છે કેમકે એનો પૌત્ર રુદ્રદામાં તો શુદ્ધ આર્ય કેળવણી પામ્યો હતો અને ખરેખર આર્ય હિન્દી હતો. મળે વિદેશી એવા આ શકે હિન્દીમાં આવીને હિન્દી બની ગયા. પિતાના નામેામાં પણ સંસ્કૃત શબ્દ (જય, રુદ્ર) વાપરવા મંડયા. પિતાના લેખોમાં સંસ્કૃત ભાષા વાપરવા મંડ્યા અને પિતાની આખી સંસ્કૃતિને હિન્દી બનાવવા મંડયા. એ બધું કાલકાચા આ વિદેશીને પણ શુદ્ધ સંસ્કૃતિ આપવાની અખત્યાર કરેલી નીતિને વિજય બતાવે છે. (“ઈતિહાસ સમેલન નિબંધસંગ્રહ પૃષ્ઠ ૫) પૃષ્ઠ ૭, કડી ૫ નમહંતની સમજુતિઃ નહિંત સિદ્ધાચારજઆને સંપૂર્ણ પાઠ નીચે પ્રમાણે છે. नमोऽहं सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः । પ્રાકૃત નવકાર મંત્રનાં પાંચ પદોનું આ સંક્ષિપ્ત રૂપાંતર છે. પૃષ્ઠ ૭, કડી ૧૫ઃ સ્મિન હર૦ આ સંપૂર્ણ બ્રેક નીચે પ્રમાણે છે હિમન મૃતોડવ રતામાયા , सोऽपि त्वया रतिपतिः क्षपितः क्षणेन । Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પટ્ટાલી-સસુરણય, ભા. ૨ विष्यापिता हुतभुजः पयसाऽथ येन, पीतं न किं तदपि दुर्धरवाडवेन ॥ ११ ॥ પૃષ્ઠ ૮, કડી ૧૮: વિક્રમ સંવત : વીર સં૦ ૪૭૧ થી વિક્રમ સંવત શરૂ થાય છે. પ્રસ્તુત પદાવલી રાસમાં આ બન્ને સંવતે આપ્યા છે. વીર સં. ૪૭૦ સુધીની ઘટનાઓમાં વિરસંવત અને ત્યાર પછીની ઘટનાઓમાં મોટે ભાગે વિક્રમ સંવત આપ્યા છે. વીર સં. ૪૭૦ પછીની ઘટનાઓમાં આ૦ શ્રીવજીસ્વામીનું સ્વર્ગ ગમન, ચંદ્રગછનું બિરુદ ઈત્યાદિ. કેઈ કોઈ સ્થાને તો ચાલુ કડીઓમાં એક વધુ ચરણ ઊમેરીને એટલે પુનરુક્તિ કરીને બને સંવત પણ દર્શાવ્યા છે. આ રાસમાં વિક્રમ સંવત માટે માત્ર સંવત શબ્દ જ વાપર્યો છે. | પૃષ્ઠ ૧૦, હાથી ૫, કડી ૨ : અણમિસ નયણ મણુકજ સાહણ. આની સંપૂર્ણ માથા નીચે પ્રમાણે છે. अणिमिसनयणा मण-जसाहणा पुप्फदामअमिलाणा । व उरंगुलेण भूमि, न छिवंति मिणा विति ॥ ११९ ।। (મલધારી આ૦ હેમચંદ્રસુરિ શિષ્ય કૃત “ બહસંગ્રહણ”) પૃષ્ઠ ૧૧, કડી ૧૦ : સંવત એકસે આઠ વધે." અહીં સંવત શબ્દથી વિક્રમ સંવત સમજો. પૃષ્ઠ ૧૩, કડી ૧૬ઃ ઊઠ હાથઃ ગુજરાતીમાં સાડી એક માટે દોઢ, સાડી બે માટે અઢી, સાડી ત્રણ માટે ઉંઠ (ઉઠા) અને સાડાચાર માટે ઢસાશબ્દો વપરાય છે. અહીં “ઉંઠ હાથ” શબદથી એ સૂચન છે કે, હે રુકિમણ ! તું મારાથી સાડી ત્રણ હાથ દૂર રહીને મારી વાત સાંભળ. પૃષ્ઠ ૧૩, કડી ૨૨ : આ કડીના પહેલા ચરણમાં વીર સંવત આપ્યો છે અને પછી તે જ ચરણની પુનરુક્તિ કરી તેમાં જ વિક્રમ સંવત આપે છે. આ રીતે આ કડીમાં ચારને બદલે પાંચ ચરણે છે, પરંતુ વાચકે તે બન્ને ચરણોને એક ચરણરૂપે માની, એક જ રાગે પુનરુક્તિ કરીને બોલવાં. પૃષ્ઠ ૧૫, કડી ૧૪: આ કડીના ત્રીજા ચરણમાં વીર સંવત આપે છે અને પછી તે જ ચરણની પુનરુક્તિ કરી તેમાં જ વિક્રમ સંવત આપ્યો છે, આ રીતે આ Page #216 -------------------------------------------------------------------------- ________________ પુરવણી THE CONTENT કડીના ઉત્તરાર્ધમાં મેને બદલે ત્રણ ચરણા થાય છે. કિન્તુ વાચકે બન્ને ચરણાને એક ચરણ રૂપે માની એક જ રાગમાં પુનરુક્તિ કરીને ખેલવા. પૃષ્ઠ ૧૫, કડી ૨. પ્રાચીન ૮૪ ગચ્છે. tr 33 પ્રાચીનકાળમાં ૮૪ ગછે। હતા. તે દરેકની પ્રરૂપણા અને સમાચારી એક જ હતી. તેનાં પૂરાં નામેા મળતાં નથી પરંતુ કેટલાંએક નામેા નીચે પ્રમાણે મળે છે. નિર્ગન્થગચ્છ, કૅટિકગણુ, ઉર્દૂ, ઉડ્ડાડિય, વેસવાડિય, ચારણ, માનવ, ગે।દાસગણુ, અલિસગણુ, નાગેદ્રગચ્છ, ચંદ્રગચ્છ, નિવૃતિગચ્છ, વિદ્યાધરગચ્છ, આરણ્યકગચ્છ (વિપીનચ્છ, વિહરૂકગણુ), મલ્લવાદીગચ્છ, કાલિકાચાર્યગચ્છ, હારીલગચ્છ (હારિજમચ્છ), કૃષ્ણુથિંગચ્છ, ઉપદેશગચ્છ, કાર ટાગચ્છ, દ્વિવંદનીકગચ્છ, મઝિમા શાખા ( હષઁપુરીય ) બ્રહ્મદીપિક (વરમાણુગચ્છ), રાજગચ્છ ( ધર્મધેાગચ્છ, સુરાણાગચ્છ ) ચૈત્રપુરીગચ્છ, ધનેશ્વરગચ્છ, મોઢેરાગચ્છ, ચૈત્યવાસીગચ્છ ભટેવરાગચ્છ, કુર્યપુરીયગચ્છ, વાયડગ, ભાવડારગચ્છ, સંડેર ગચ્છ, હૃત્યુ ડીંગચ્છ, પૂર્ણતલગચ્છ, હર્ષપુાયગચ્છ, વાગચ્છ વગેરે. ૨૦૭ વડગચ્છ થયા પછી ઉપરમાંના કેટલાએક ગચ્છા સમયના પ્રવાહમાં નાશ પામ્યા છે અને કેટલાએક ગચ્છા ખીજું નામ પામ્યા છે. એ રીતે વડગમાંથી ખીજી રીતે જ ૮૪ ગ ́ા થયા છે, જેની યાદિ આગળ આપી છે. પૃષ્ઠ ૧૬, કડી ૮ : આ કડીના પહેલા ચરણને એવડાવી વીર સંવત અને વિક્રમ સંવત એમ એ સંવત આપ્યા છે, એટલે કડીમાં ચારને બન્ને પાંચ ચરણા બન્યાં છે. વાચકે તે બન્ને ચરણેાને એક જ ચરણુ માની એક જ લયમાં પુનરુક્તિ કરીને માલવાં. પૃષ્ઠ ૧૮, કડી, ૧૫ : આ કડીના પહેલા અને બીજા ચરણમાં વીર સંવત આપ્યા છે અને પછી તે બન્ને ચરણેાની પુનરુક્તિ કરી તેમાં જ વિક્રમ સંવત આપ્યા છે. આ રીતે આ કડીમાં ચારને બદલે છ ચરણા છે. પરંતુ વાયકે તે ચારે ચરણાને બે ચરણુરૂપે માની એક જ લયમાં પુનરુક્તિ કરીને મેલવિ. અહીં એ વિશેષતા છે કે, 'વળા' એવે શબ્દ વાપરીને વિક્રમ સંવત આપ્યા છે. આથી ગ્રંથકારને ચરણા વધારીને પશુ અને સંવતા રાખવા ઇષ્ટ છે, એમ નક્કો થાય છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પાવલી-સમુથ, ભા. ૨ પૃ૪ ૨૩, કડી ૪, અને પૃ૪ ૨૪, કડી ૩: તાળાં ૪૮, ૫ ૪૮ આ૦ માનતુંગરિએ ધારાનગરીમાં ભેજ રાજાની જેલમાં “ભક્તામર સ્તોત્ર'નાં ૪૪ પધો બનાવી ૪૪ તાળાં તેડયાં હતાં. એટલે ભક્તામર સ્તોત્ર વસ્તુતઃ ૪૪ શાકવાળું છે. તેની પ્રાચીન ટીકા તથા પ્રબંધચિંતામણિ વગેરેમાં તેનાં ૪૪ પદ્યો બતાવ્યાં છે. - કલ્યાણુમંદિર સ્તોત્રની સરખામણીમાં પણ તેનાં ૪૪ લો જ વ્યાજબી છે પરંતુ દિગમ્બર આચાર્ય ચાર પ્રાતિહાય વિભૂતિનાં ચાર નવાં પદ્યો બનાવી તેમાં દાખલ કર્યો છેતેમજ બીજા એક દિગમ્બર આચાર્ય એ જ ચાર પ્રાતિહાર્યનાં બીજાં જ ચાર નવાં પડ્યો બનાવી તેમાં દાખલ કર્યા છે. આ રીતે દિગમ્બર સમાજમાં ભક્તામર સ્તોત્રનાં ૪૮, અને પર પધો મનાય છે. પરંતુ આ આઠે પદ્યો પિતાની કૃત્રિમતાને જાહેર કરે એવી કેટિનો છે. તે ૪૪ પદ્યોની શૈલીનાં નથી, એમ વાંચનાર સહેજે સમજી શકે તેમ છે. કવિ બહાદુર દીપવિજ્યજીએ આ રાસમાં એ માન્યતાના આધારે ભક્તામરનાં ૪૮ પદ્ય બતાવ્યાં છે. પણ ખરી રીતે ભક્તામર સ્તોત્રમાં ૪૪ પદ્યો જ છે. ( વિશેષ માટે જુએ, “ જૈન સત્યપ્રકાશ” ક્રમાંક ૮૫, પૃ. ૨૫). પૃષ્ઠ ૨૪, કડી ૭: દિગમ્બરના બે મતો વિ. સં. ૧૬૯માં દિગમ્બર મત નીકળ્યો, જે આજીવક, ત્રરાશિક, અદ્ધિક અને બેટિક મતના એકમ રૂપે છે. આ અહંબલિએ આ મતને સિંહ સંધ, નંદિ સંધ, સેન સંઘ અને દેવ સંધ, એમ જ વિભાગમાં વ્યવસ્થિત કર્યો હતો. ત્યાર પછી દિગમ્બર સંપ્રદાયમાંથી મૂળ સંઘ, દ્રાવિડ સંઘ, યાપનીય સંધ, કાષ્ઠા સંઘ, માથુર સંઘ, તારણ પંથ, ભટ્ટારક, તેરહ પંથ, ગુમાન પંથ અને સમૈયા પંથ એમ વિવિધ પંથો નીકલ્યા છે. આજે દિગમ્બરમાં ૧ વીશપંથી અને ૨ તેરહપંથી એમ બે મુખ્ય મત છે. વિશપંથી જેને શ્રાવના સિંદૂરપ્રકરણ ૨૦ કર્તવ્યને માને છે. તેઓ પ્રાચીન દિગમ્બર જેને છે. તેથી તેમાંના ૧૩ કર્તવ્યોને માને છે. તેઓ વિ. સં. ૧૬૮૦ માં નીકળ્યા. ( વેતામ્બર-દિગમ્બર સમન્વય ભાગ ૩ જે.) પૃષ્ઠ ૨૮, કડી ૩ઃ આ૦ શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ આ કડીમાં નવું ચરણુ વધાર્યા વિના જ ચાલુ ચરણમાં વીર સંવત અને વિક્રમ સંવત એમ બે સંવર્ત આપી શ્રી જિનભદ્રગણિનો સમય બતાવ્યું - - - - Page #218 -------------------------------------------------------------------------- ________________ પુરવણી ૨૦૯ છે પણ અહીં વિક્રમ સં૦ ૫૪૫ આપ્યા તેને બદલે વિ॰ સં૦૬૪૫ જોઇએ. પૃષ્ઠ ૨૯, કડી ૩ : શીસેાદિયા વંશાવલી : રાજા કનકસેન વિ૦ × ૨૦૦, તેણે સૌરાષ્ટ્રના વાલાક પ્રદેશમાં રાજ્ય સ્થાપ્યું, ચોથી પેઢીએ રાજા વિજયસેને વલભી શહેાર અને વરાટ (ધેાળકા) વસાવ્યાં, કુલ સાત પેઢી રાજ્ય ચાલ્યું, વિ. સ૦૩૭૫ (ટાડરાજસ્થાન). પછી શિલાદિત્ય રાજા થયે, જે વાલાકરાજ પણ કહેવાય છે. યુ. સ. ૧ થી ૬૦, મ્લેચ્છેએ વલભી ભાંગ્યું અને શિલાદિત્ય મૃત્યુ પામ્યા, વીર સં૦ ૮૪૫, વિ૦ સં૦ ૪૩૫ (જૈન ઈતિહાસ). આ રાજાથી મુખ્ય એ શાખાએ ચાલી છે. ૧. મૈત્રક, ૨. શાસેદિયા. મૈત્રકવ’શ-શિલાદિત્ય મૂળે સૂર્યના પુત્ર છે. સૂર્યનું બીજું નામ મિત્ર' છે, એટલે તેના વંશ તે મૈત્રકવ શ ૧. "$ , મૈત્રકવ’શની પાંચ-છ પેઢીએ ગુપ્તવ'શના સેનાપાંત તરીકે રહેલી છે. એટલે તેનું ખીજાં નામ સેનાપતિ ” વશ પણ છે અને ત્રીજું નામ “ વલભીવશ ” છે. વલભીવશે ગુ. સ. ૧૮૦ થી ૪૫૦ સુધી વલભીનું રાજ્ય કર્યું છે. તેની રાજાવલી આ પ્રમાણે છે. "" rr ૧ ભટ્ટા, ૨ ક્રોસિ'હ, ગુ. ૨૦૦, ૩ પહેàા ધ્રુવસેન, ૪ ગ્રુહસેન ૩. ૨૫૦, ૫ ખીજો ધરસેન ગુ. ૨૮૦, ૬ પહેàા શિલાદિત્ય ગુ૦ ૨૮૫ ૭ પહેàા ખરગ્રહ, ૮ ત્રીજો ધરસેન, ૯ બીજો ધ્રુવસેન, ૧૦ ચેાથેા ધરસેન ગુ૦ ૩૩૧, ૧૧ ત્રીજો ધ્રુવસેન, ૧૨ ખીજે ખરગ્રહ, ૧૩ ખીન શિલાદિત્યને પુત્ર ત્રીજો શિન્નાદિત્ય, ગુ॰ ૩૭૦, ૧૪ ચેાથા શિલાદિત્ય, ૧૫ પાંચમા શિલાદિત્ય ૩૦ ૪૨૦, ૧૬ છઠ્ઠો શિલાદિત્ય, ૧૭ સાતમા શિલાદિત્ય, ગુ૦ ૪૫૦ વિ॰ સં૦ ૮૨૫. ( ‘ ગુજરાતના ઐતિહાસિક લેખા' ભા॰ ૧, ૨, ૩.) ૨. શાસેાદિયાવંશ—જેનાં ખીજાં નામેા ગિઠàાત, આઠડિયા, રાવલ, શીસેાદિયા, રાણા વગેરે વગેરે છે; તેમાં આજે શીસેાદિયા નામ પ્રસિદ્ધ છે તે શીસે।દા કે એવા ગામથી મૂળ ગાદીએ આવ્યા ઢાય માટે શીસેાદિયા કહેવાયા એમ વિદ્વાનેાની ધારણા છે. એના શબ્દાર્થીના વિચાર કરીએ તે શાસેાદિયાનું સંસ્કૃતરૂપ શૌÎતિા:-શીĪા: થાય. જેમ બ્રાહ્મણા બ્રહ્માજીના મુખમાંથી નીકળ્યા મનાય છે તેમ શીસાક્રિયા પણ બ્રહ્માજીના ૨૭ Page #219 -------------------------------------------------------------------------- ________________ શe પકાવીસ , ભા. ૨ મસ્તિષ્કમાંથી નીકળ્યા છે એમ તેના શબ્દાર્થ ઉપરથી તારવી શકાય છે. એતિહાસિક ઉલલેખ મળે છે કે, વલભીવંશનો શિલાદિત્ય રાજા બ્રાહ્મણ સંતાન છે. તેની પરંપરામાં ભટ્ટાર્ક અને બાપા રાવલ વગેરે થયા છે અને બાપા રાવલના વંશજો તે શોંદિયા છે, એટલે કે શીસોદિયા તે બ્રાહ્મણ જ્ઞાતિમાંથી ઊતરી આવેલ રાજવંશ છે. અને તેથી જ શાસોદિયા એ તેઓનું સાર્થક નામ છે. શીરોદિયાની વંશાવલી, વિવિધ સાધન દ્વારા આ પ્રમાણે તૈયાર થાય છેઃ - ૧ ભટ્ટાર્ક યાને પહેલો બાપા રાવલ, ગુ. સં. ૧૯૦, ૨-ધરભદ, છે ગુહસેન, ગુહિલ, ગુહદત્ત, પ્રહાદિત્ય, તેના વંશજો ગહિલોત તથા ગોહેલ કહેવાયા, ગુસં. ૨૫૦, ૪ ભેજ, તે ઈડરને રાજા બન્ય, ૫ મહેન્દ્ર, ૬ નાગાદિત્ય. ટોડ જેમ્સ લખે છે કે, ઇડરના ભીલોએ નાગાદિત્યને મારી તેના કુટુંબને નસાડી મૂક્યું. ૭ શિલાદિત્ય ૮. અપરાજિત, ૯ બીજો મહેક, ૧૦ કાલજ, બીજે બાપા રાવલ, જે ઈડરથી નાસી મેવામાં આવ્યો, નાગદામાં મોટો થયો અને ચિરાડના મૌર્ય રાજાને મારી ચિત્તોડને રાજા બન્યો. ૧૧ ખુમાણ પહેલો, ૧૨ ભરૂટ, ૧૦ ભતૃભટ પહેલો, ૧૪ સિંહ, ૧૫ બીજે ખુમાણ. ૧૬ મહાયક, ૧૭ ત્રીજો ખમ્માણ, ૧૮ બીજે ભર્તુ ભટતેને મહાલક્ષ્મી નામની રાઠોડ પુત્રી રાણી હતી, ૧૯ અલટ વિ. સં. ૧૦૧૦, ૨૦ નરવાહન, ૨૧ શાલિવાહન, ૨૨ શક્તિકુમાર વિ. સં. ૧૦૭૪, ૨૭ અંબાપ્રસાદ, ૨૪ શુચિવમ, ૨૫ નરવર્મા, ૨૬ કાર્તિવમ, ૨૭ ગરાજ, ૨૮ વેરાટ, ૨૯ વંશપાલ, ૩૦ વૈરસિંહ, ૩૧ વીરસિંહ વિ. સં. ૧૧૬૪, ૩૨ અરિસિંહ, કેક ચૌડસિંહ, ૩૪ વિક્રમસિંહ, ૩૫ રાણે રણસિંહ, તેનાથી રાવલ અને રાણા એમ બે શાખાઓ ચાલી વિ. સં. ૧૨૧૧, ૩૬ શ્રેમસિંહ, ૩૭ સામંતસિંહ, ૩૮ કુમારસિંહ, ૩૮ મથનસિંહ, ૪૦ પદ્ધસિંહ, ૪૧ જેત્રસિંહ વિ. સં. ૧૨૭૦ થી ૧૦૦૮, ૪૨ તેજસિંહ, ૪૩ સમરસિંહ સં૦ ૧૩૫૬, ૪૪. ભુવનસિંહ, ૪૫ જયસિંહ, ૪૬ લમસિંહ, મૃત્યુ સં. ૧૭૬૦, ૪૭ અજયસિંહ, ૪૮ ભ્રાતા અરિસિંહ, મૃત્યુ સં. ૧૭૬૦, ૪૯ હમીરસિંહ, ૫૦ ખેતસિંહ, ૫૧ લક્ષરજ, પર મોકલસિંહ વિ. સં. ૧૪૮૫, ૫૩ રાણે કુંભ, મૃત્યુ સં. ૧૫૩૦, ૫૪ રાયમલ, મૃત્યુ. સં. ૧૫૭૫, ૫૫ સંગ્રામસિંહ, ૫૬ રત્નસિંહ, ૫૭ વિક્રમજીત, ૫૮ ઉદયસિંહ, ૫૯ રાણે પ્રતાપ, ૬૦ અમરસિંહ, મૃત્યુ વિસં૧૬૭૭, ૬૧ કર્ણસિંહ, Page #220 -------------------------------------------------------------------------- ________________ પુરવણુ ૨૧૧ (રાણકપુરમાં કૈલોક્યદીપકપ્રાસાદને શિલાલેખ: જુઓ–પ્રકાશકઃ ખડગવિલાસ પ્રેસ બાંકિપુર (પટના) ના હિંદી ટોડરાજસ્થાનમાં પં. ગૌ૦ હી. ઓઝાની ટિપ્પણી.) શીદિયા વંશના રાજાએ જૈનધમ કે જૈનધર્મપ્રેમી હતા, તે અંગે નીચે મુજબ કેટલાએક ઉલ્લેખ મળે છે. ૧૧ ખુમાણ–તેના વંશમાં થયેલ સમુદ્રકુમાર દીક્ષા લઈ જૈનાચાર્ય બન્યા. તેમણે દિગંબરોના હાથમાં જતા નાગદા તીર્થોને બચાવી રક્ષણ કર્યું હતું. (ગુર્વા, લો૦ ૩૯) ૧૩ ભભટ–તેણે ભટેવરને કિલ્લો બનાવ્યો, તેમાં જ ગોહિલવિહાર બનાવી તેમાં બુડામણીના હાથે ભ૦ આદિનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. ચિતોડગઢ પર ગોમુખ કુંડની જૈન ગુફામાં ભ૦ આદિનાથની પ્રતિમા છે. તેને પરિકરના લેખથી સમજાય છે કે, આ પ્રતિમાની ભટેવર ગચ્છના આ૦ આભ્રદેવસૂરિએ અંજનશલાકા કરી હતી. એટલે કે ગોહિલરાણુના વંશજે જૈનધર્મી હતા. આજે પણ એવી લોકમાન્યતા છે કે, “મેવાડમાં નવે કિલ્લો બને કે ત્યાં ભ૦ આદિનાથનું દેરાસર બને.” ભટેવર કિલ્લાના ઉકા ગોહિલવિહારથી અને કુંભારાણુના એક ફરમાનથી પણ એ વાતને સમર્થન મળે છે. ૧૭ ખુમાણુ–તેને બ્રાહ્મણે પ્રત્યે અત્યંત તિરસ્કાર હતો. તેણે ઘણું બ્રાહાણેને મેવાડમાંથી કાઢી મુકાવ્યા હતા. એટલે આ બ્રાહાણુધર્મી કે શિવધામ નહતો. ૧૯ અલટ–આ રાજા વિ. સં. ૧૦૦૦ લગભગમાં થયેલ છે. તે આ નનયુરિને ઉપાસક હતો તેની રાજસભામાં વેતામ્બર દિગમ્બરોને શાસ્ત્રાર્થ થયો થતે જેમાં વેતાંબર આ૦ પ્રદ્યુમ્નસૂરિ અને તર્કપંચાનન આ અભયદેવસૂરિએ દિગમ્બરાચાર્યજીને જીતી પિતાનો શિષ્ય બનાવ્યો હત ને વિજય મળ્યો હતો. અને તેના જ પ્રતીકરૂપે શ્રીસંધ તરફથી ચિત્તોડના કિલામાં મેટો કીર્તિસ્તંભ ઊભો કરવામાં આવ્યો હતો. જેને સં. ૧૪૮૫ માં રાણું મોકલસિંહના આદેશથી સં. ગુણરાજે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આજે પણ એ સ્તંભ ચિત્તોડના કિલ્લામાં જૈનધર્મની કીર્તિ ફેલાવતે અગપણે ઊભો છે. અલટ રાજની રાણું હર્ષદેવીએ હર્ષપુર વસાવ્યું, જે આજે અજમેર પાસે હાંસોટ નામથી પ્રસિદ્ધ છે. ત્યાંથી હર્ષપુરીય ગચ્છને પ્રાદુર્ભાવ થયે છે. અલટ રાજાની એક Page #221 -------------------------------------------------------------------------- ________________ સર પટ્ટાવલી-સુશ્રુત, ભા. ૨ રાણીને રેવતીના રામ હતેા, જે સાંડેરકચ્છની હસ્તકુંડી શાખાના આ॰ અલભદ્રસૂરિના વાસક્ષેપથી મટી ગયા હતા. આ રાજા જૈનધર્મી હતા. તેના ખીજો પુત્ર ભુવનપાલ આ॰ વધમાનસૂરિના ઉપાસક હતેા. ૩૫ રાણા રણસિંહ—સંગ્રામસિદ્ધ અને સમર્રાસહુ એ તેના જ બીજાં નામે છે. રાણા રસિંહથી શાસાદિયા રાજાએ રાણા” તરીકે ઓળખાય છે. તેના સમય વિ૰ સં. ૧૨૧૧ છે. તેને એક કરસિદ્ધ નામે પુત્ર હતા. તેના પુત્ર ધીસિંહૈ સં. ૧૨૨૯ ની આસપાસમાં જૈનધર્મ સ્વીકાર્યો હતા, જેનાથી શીસેાદિયા એસવાળ” વશની સ્થાપના થઈ છે. શીસાદિયા આસવાળા મેવાડની નત્યમાં ભૂલાનગરમાં રહેતા હતા. લાનગર દર્દનપન થતાં તેમાંનું એક કુટુંબ અમદાવાદ આવી વસ્યું, જે આજે નગરશેઠના કુટુંબ તરીકે પ્રસિદ્ધ છે, ભૂલાનગરની પાસેના પ્રદેશમાં પાંચમની તિથિ માટે “ પાંચમના કામમાં પંચાત પડે ” એવી માન્યતા છે એ જ રીતે નગરશેઠના કુટુંબમાં પણ પાંચમના દિવસ અશુભ ક્ષેખાય છે, તે માટે એવી દંતકથા મળે છે કે, શાસેાદિયા વંશની એક કુમારિકા પાંચમને દિવસે શુભકામ માટે જતી હતી, તેને રસ્તામાં ખૂબ જ પજવણી થઈ અને રસ્તામાં જ તેનું મૃત્યુ થયું ત્યારથી શીસાક્રિયા આસવાળા પાંચમને દિવસે કાઈ પણ જાતનું શુભ કામ કરતા નથી. પાંચમ માટેની આ માન્યતા ભૂલાવતી નગર અને નગરશેઠના કુટુંબને પ્રાચીન સંબંધ હાવાનું પુરવાર કરે છે. ઘેાડાં વર્ષો પહેલાં ભૂલાનગરનું ખેાદકામ થયેલ છે, તેમાંથી અનેક જિનપ્રતિમાએ મળી આવી છે, જે આજે રાહિડાના દેરાસરમાં વિદ્યમાન છે. ૪૧ રાણા જૈત્રસિંહ--આ રાણાનાં જયતલ, જયમલ, જસિંહ અને જયંતસિંહ એમ. વિવિધ નામે મળે છે. તેના સમય વિ. સં. ૧૨૭૦ થી ૧૩૦૯ મળે છે. તેણે છ લડાઇઓમાં વિજય મેળવ્યેા હતેા. તેણે વિ.સં. ૧૨૮૫ માં આડમાં હીરલા આચાર્ય શ્રીજગચ્ચ કે સૂરિને “તપા”ના બિરુદથી શાભાન્યા હતા. ત્યારથી તપગચ્છ એ નામની શરૂઆત થઈ છે. આ રાણા અને તેની રાણી પરમ જૈન બન્યાં હતાં. ત્યારખાદ પણ તેની ત્રણ પેઢી સુધી રાણીઓએ જૈનધમ નું પાલન કર્યું હતું. પર રાણા મેાકલસિંહ—તેણે ચિત્તોડ પરના જૈન કીર્તિસ્ત ંભના સ. ૧૪૮૫માં સ, ગુણરાજ પાસે જર્ણોદ્ધાર કરાવ્યા હતા. ખાજે પણુ ચિત્તોડના કિલ્લામાં ભ॰ મહાવીરસ્વામીના મંદિર પાસે તે જૈન કીર્તિસ્તંભ વિદ્યમાન છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ પુરાણી ૨૧૩ ૫૩ રાણા કુંભાજી--તેણે વિ. સં. ૧૪૯૬માં રાણકપુરના ત્રોક્ય દીપક પ્રાસાદમાં બે પાષાણુ સ્તંભ કરાવ્યા છે. જે તેવા જ સ્વરૂપમાં આજે પણ વિદ્યમાન છે. તેના પૌત્ર રાણા રાયમલજીએ દેવકુલપાટણને વિકસાવ્યું છે, જ્યાં આજે ચાર મેટાં જિનાલયે છે. ૫૯ રાણું પ્રતાપસિંહ–જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિ મોગલ બાદશાહ અકબરને પ્રતિબધી જજીવેરો માફ કરાવી ગુજરાત તરફ આવતા હતા ત્યારે રાણા પ્રતાપે લગભગ વિસં. ૧૬૪૩ માં તેઓને મેવાડ. પધારવા નિમંત્રણપત્ર પાઠવ્યા હતા, જે પત્રમાં રાણાજીએ પોતાના રાજવંશને તપગચ્છના આચાર્યોના ઉપાસક તરીકે ઓળખાવેલ છે. એક દોહરો મળે છે કે શદિઆ સંડેસરા, ચઉદ્દસીયા ચઉહાણ, ચિત્યવાસીયા ચાવડા, કુલગુરુ એહ પ્રમાણ એટલે શસેદિયા સાંડેરક ગચ્છના ઉપાસકે હતા, અને રાણું જત્રસિંહ પછી તપાગચ્છના ઉપાસક બની રહ્યા હતા. એકંદરે શાદિયા વંશના અનેક રાજાએ જૈનધર્મી કે જનધર્મ પ્રેમી બન્યા છે. (જૈન સત્યપ્રકાશ, ક્રમાંક. ૭૩, ૭૪, ૭૫, ૧૫૮, ૧૫૯, ૧૬).. પુષ્ટ ૨૯, કડી ૧૧ અને પુષ્ટ ૩૮ કડી ૨, ૫ઃ સાંડેરકગચ્છની પાવલી મારવાડમાં સાંડેરાવ ગામથી આ ગછ નીકળ્યો છે, જેમાં અનેક માભાવિક આચાર્યો થયા છે. તેની પરંપરા આ રીતે મળે છે– (૧) આ ઈશ્વરસૂરિ. તેમને મુડારાની બદરીદેવી પ્રત્યક્ષ હતી. (૨) આ૦ યશોભદ્રસૂરિ. તેમને સં૦ ૯૫૭માં જન્મ, સં૦ ૯૬૮માં સૂરિપદ, સં. ૧૦૧૦ માં ચોરાશીવાદને જય અને સં. ૧૦૨૯ કે ૧૦૩૯ માં સ્વર્ગવાસ થયેલ છે. પીંડવાડા પાસે પિલાઈ ગામના વ્ય. પુણ્યસારની પત્ની ગુણસુંદરના તે પુત્ર હતા. છ વર્ષે દીક્ષા લીધી. તેમને બદરીદેવી પ્રત્યક્ષ થઈ હતી. તેમણે મુડારામાં જ આચાર્ય થયા પછી જાવાજીવ સુધી છ વિગઈને ત્યાગ કર્યો હતે. અને હમેશાં આઠ કાળિયા માત્ર આહારના આંબેલમાં કરતા હતા. તેમને મંત્ર, યંત્ર, અંજનપિકા, ગગનગામિની વિવા, આઠ મહાસિદ્ધિઓ વગેરે અનેક વિદ્યા પ્રાપ્ત થઈ હતી. તેમણે આહડ, કરહેઠા, કવિલાણ, સાંભર, અને ભેસરમાં એક જ દિવસે એક જ મુહૂર્ત પ્રતિષ્ઠા કરાવી હતી. મેવાડ નરેશ અલ્લટરાજ અને Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ૫વલી-સમુથ, ભા. ૨ ગૂર્જરેશ્વર મૂળરાજ વગેરે અનેક રાજા, મહારાજા, મંત્રીઓ, ઉપાસકે તેમના ભકત હતા. તેમને બચપણમાં નિશાળમાં પિલાઇના કેશવ બ્રાહ્મણ સાથે કો થો હતો. આ કેશવે યોગી થઈ આચાર્ય મહારાજને મારવા ઘણા પ્રયત્નો કર્યા. આચાર્ય મહારાજે તે સર્વ પ્રયત્નોને પોતાના વિદ્યાબળથી નિષ્ફળ બનાવ્યા. તેને શાસ્ત્રાર્થમાં પણ હરાવ્યો અને વિદ્યાબળથી વલભી કે ખેડબ્રહ્માથી ભગવાન ઋષભદેવનું દેરાસર એક જ રાતમાં લાવી નાડલાઈમાં સ્થાપિત કર્યું. આ સિવાય બીજા અનેક ચમત્કાર તેઓએ બતાવ્યા હતા. તેઓ નાડલાઈમાં જ સ્વર્ગસ્થ થયા હતા. (૩) આ૦ શાલિસરિ. તે ચેહાણવંશના સર્વ વિદ્યાપારંગત અને બદરીદેવી સેવિત હતા. (૪) સુમતિસૂરિ, (૫) શાંતિસૂરિ, (૬) ઈશ્વરસૂરિ, (૭) શાલિસૂરિ સં૦ ૧૧૮૧, (૮) સુમતિસૂરિ, (૯) શાંતિસૂરિ, સં. ૧૨૨૯ માં શીસોદિયા ઓસવાળ બનાવ્યા, (૧૦) ઈશ્વરસૂરિ, તેમના ઉપદેશથી સં. ૧૨૪૫-૧૨૯૧માં આબુ-લૂણસહીમાં મંત્રી યશવીરે ૩ દેરીએ કરાવી પ્રતિષ્ઠા કરાવી. (૧૧) શાલરિ (૧૨) સુમનસુરિ (૧૩) શાંતિરિ (૧૪) ઈશ્વરસૂરિ. તેમણે જીવવિચાર વિવરણ, લલિતાગ ચરિત્ર, શ્રીપાલ પાઈ, પભાષાસ્તોત્ર-સટીક, નંદિ ણમુનિ ગીત, યશોભદ્રસૂરિ પ્રબંધ, મેવાડસ્તવન– સટીક, સુમિત્રચરિત્ર વગેરે ગ્રંથે બનાવ્યા હતા. તથા સં. ૧૫૯૭ ૧૦ શુ૦ ૬ શુક્રવારે પુનર્વસુ નક્ષત્રમાં નાડલાઈની સાયર જિનવસહીમાં ભગવાન શ્રી ઋષભદેવની ફરી પ્રતિષ્ઠા કરી હતી. આ૦ યશભદ્રસૂરિના બીજા શિષ્ય આ બલિભદ્રસૂરિ યાને આ વાસુદેવરિથી હસ્તિફડી મચ્છ શરૂ થયે, જેમાં અનુક્રમે વાસુદેવસૂરિ, પૂર્ણભદ્રસૂરિ, દેવસૂરિ અને બલિભદ્રસૂરિ-એ ચાર નામના જ આચાર્યો થયા છે. બીજા ઉલ્લેખ પ્રમાણે વાસુદેવસૂરિ, પૂર્ણભદ્રસૂરિ, વીરસૂરિ અને દેવસૂરિ એ ચાર નામના આચાર્યો થયા છે. એક રાસમાં બહાઋષિ, કૃષ્ણઋષિ, ખિમાઋષિ અને યશોભદ્રસૂરિને ગુરુભાઈ બતાવ્યા છે તે ઠીક નથી. યશોભદ્રસૂરિ ગુરુ છે. તેને બોલાપિ, શાલિભદ્રસૂરિ, બલિભદ્રસૂરિ વગેરે શિષ્યો હતા. બહાઋષિનું તપસ્વી નામ જ ખિમાઋષિ છે. અને કૃષ્ણપિ બેહાઋષિના શિષ્ય થાય છે. આ યશોભદ્રસૂરિનું ચરિત્ર ઉપર આવી ગયું છે. ખિમાઋષિ અને કૃષ્ણઋષિનું ચરિત્ર આ પ્રમાણે છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ ચિત્તોડ પાસેના વડગામના બેહાએ દુઃખી થતાં કર્મની વિચિત્રતા સમજ આ૦ યશોભદ્રસૂરિ પાસે દીક્ષા લીધી. નામ તો બેહાઋષિ હતું પણ તેઓ મહાન તપસ્વી અને ક્ષમાભાવથી ઉપસર્ગો હતા તેવાથી ખિમાષિના નામથી પ્રસિદ્ધ થયા છે. તેમને તપસ્યાના પ્રભાવે દેવસહાયક હતે. અનેક લબ્ધિઓ ઉત્પન્ન થઈ હતી. તેમણે તપસ્યાના પારણું માટે વિકટ અભિગ્રહ લીધા હતા, જે દરેક પુરાયા છે અને પારણું થયું છે. આવી રીતે તેના ૮૪ અભિગ્રહોની સંખ્યા મળે છે. ધારાપતિ મુંજનો ભાઈ સિંધુલ તે તેને ખાસ ભક્ત હતા. તેણે ગુરુમંદિર બનાવી ખિમાઋષિના ચરણોની પાદુકાની સ્થાપના કરી હતી. તેમની ૩૦ વર્ષે દીક્ષા અને ૯૦ વર્ષ સ્વર્ગગમન થયેલ છે. કૃષ્ણઋષિ તેમના શિષ્ય થાય. જે ધારાનગરીના યુવરાજ સિંધુલના માનીતા રાવત (રાજપૂત) હતા. ખિમાધિએ પહેલવહેલો અભિગ્રહ એ કર્યો હતો કે-“ રાવત કર્યું સ્નાન કરી છૂટા કેશ રાખી ઉદ્વિગ્ન મનને હોય અને એકવીશ પુલાનો આહાર આપે તો ખિમાઋષિ પારણું કરે” તેમને આ અભિગ્રહમાં ૩ મહિના ને ૮ દિવસના ઉપવાસ થયા હતા. નવમે દિવસે સિંધુલે રાવત કૃષ્ણને કાઢી મૂક્યો હતો. તેથી તે તેના છૂટા કેશ કરી ખિન્નમને ઊભો હતો, ત્યાં જ ઋષિ પધાર્યા, કૃષ્ણ ભાલાની અણીથી પુલ્લા ઉપાડી ઋષિના પાત્રમાં નાખ્યા. ગણતરી કરી તે ૨૧ પુલ્લા હતા. આ પ્રમાણે અભિગ્રહ પૂરો થતાં ખિમાઋષિએ પારણું કર્યું. ઋષિએ એક પછી એક આવા ૮૪ અભિગ્રહ કર્યા હતા. રાવત કૃષ્ણને આ અભિગ્રહનું જ્ઞાન થતાં આશ્ચર્ય થયું. તે ઋષિની પાછળ પાછળ ગયો. તેણે ઋષિને પોતાનું આયુષ્ય પૂછયું ત્યારે છ મહિનાનું આયુષ્ય બાકી છે એમ જાણી ખિમાઋષિ પાસે દીક્ષા લીધી. દીક્ષા થતાં દેવોએ કુસુમવૃષ્ટિ કરી, તેનું નામ કૃષ્ણઋવિ પાડવામાં આવ્યું. કૃષ્ણ ત્રાષિ છ મહિનાનું ચારિત્ર પાળા સ્વર્ગે ગયા. આ. શ્રીયદેવસૂરિના શિષ્ય કૃષ્ણઋષિ થયા. તેઓ પણ ઘણું મહાન તપસ્વી લબ્ધિસંપન્ન અને પ્રાભાવિક હતા. જેનાથી કૃષ્ણર્ષિ ગચ્છ નીકળે છે, તે કૃષ્ણઋષિ આ કુણષિથી બે સદી પૂર્વે થયા છે. ખિમાઋષિના ગુરુભાઈ આ બલિભદ્રસૂરિ પણ મોટા પ્રભાવક થયા છે. તેમને પાલીના સૂર્યમંદિરના અધિષ્ઠાયક પાસેથી અંજન કુપિકા, સ્વર્ણસિદ્ધિ, આકાશગામિની વિદ્યા વગેરે મળ્યાં હતાં. જુનાગઢને રાણે Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પી -પુરણમ, ભા. ૨ ખેંગાર (સં. ૯૧૬ ) બૌદ્ધ બની ગયો હતો, જેને યાત્રા કરવા દેતે ન હતા. એક મોટો સંઘ જૂનાગઢ ગ અને યાત્રા વિના ૧૨ વર્ષ સુધી ત્યાં જ પડ્યો રહ્યો. આ બલિભદ્રસૂરિએ આકાશ માગે ત્યાં આવી રાજાને જૈનધર્મી બનાવી, બોદ્ધોને હઠાવી ગિરનારને ફરી જૈનતીર્થ બનાવ્યું તથા સંઘને યાત્રા કરાવી. મેવાડના રાણુ અલટે બલિભદ્રસૂરિને આચાર્ય બનાવી વાસુદેવસૂરિ નામ આપ્યું તેની પરંપરા તે હસ્તિકુંડી ગ૭ કહેવાય છે. શાદિયા વંશના ક્ષત્રિ અને એસવાલો સાંડેરક ગચ્છના ઉપાસક હતા. તે માટે દેહરે પણ મળે છે કે – શાસદિઆ સંડેસરા, ચઉદ્દસીયા ચઉહાણ; ચિત્યવાસીયા ચાવડા, કુલગુરુ એ પ્રમાણ. ૧ મેસાણાથી પાટણ અને કંબઈ તીર્થ જતી રેલવે લાઈનમાં મણુંદરોડ સ્ટેશન છે, ત્યાંથી દોઢ માઈલ દૂર સંડેર ગામ છે. આ ગામ પણ પ્રાચીન છે, જો કે તે સાંડેરકગચ્છનું ઉત્પત્તિ સ્થાન નથી કિન્તુ તેને સાંડેર ગચ્છ સાથે વિશેષ સંબંધ હશે એમ લાગે છે. આ. શ્રી જ્ઞાનવિમલસૂરિએ સં. ૧૭૪૯માં આ સંડેર ગામમાં જ મહાપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજની આજ્ઞા પ્રમાણે ક્રિહાર કરી સંગીમાર્ગ સ્વીકાર્યો હતો. (શા. જે. આ. વિજયધર્મસૂરિ સંશોધિત “અ૦ રાસસંગ્રહ ભા. ૨ જે તથા “શ્રી જૈન સત્ય પ્રકાશ” ક્રમાંક ૧૫૮, ૧૫૯, ૧૬૦.). સાંડેરક ગચ્છના જૈન ગોત્રો-મુંબલીયા, ભંડારી, ચૂતર દુધેરિયા, ઘારેલા, કાંકરેચા, બહેરા, શીસોદિયા વગેરે ૧૨ જાતિ. આ સાંડેરાવ ગચ્છની જાતિઓ છે. કેઈ સાંડેરાવ ગચ્છના મહાત્મા પિતાની વહી આપના ખરતર ગચ્છના મહાત્માને આપી ગયા, ત્યારથી તે મહાત્મા આમાંની કેટલીક જાતિની વહી લખે છે. મલબાર ગચ્છના જૈનગાત્રો-પગારિયા, (ગોલિયા કેડારી સિંઘી), કોઠારી, ગિરિયા, બંબ, ગેહલડા, ખીમસરા વગેરે. (મલબાર ગચ્છના કુલ ગુરુની વહીના આધારે) પૃષ્ઠ ૩૦, કડી ૧૫ નગરશેઠ શાંતિદાસજીની વંશાવલીઃ ૧. પદમશાહ–જે હરપાલના વંશમાં થયા છે. આ વંશ પ્રથમ મેવાડની નૈઋત્ય સીમા પર આવેલ ભૂલાનગરમાં (હિડા પાસે) હતો. તે નગરને નાશ થતાં તે અમદાવાદ આવી વસ્યો અને કુલ્યો ફાલ્યો, રેડિડાના પ્રદેશમાં અને શિસેદિયા ઓસવાલોમાં પાંચમને દિવસ આજે Page #226 -------------------------------------------------------------------------- ________________ કુશ્કી ૨૦ પશુ નૈષ્ટ મનાય છે. ભૂલાનગરની પ્રાચીન જિનમૂર્તિએ આજે શહિડામાં વિરાજમાન છે. ર. વત્સાશાહ ૩. સહસ્રકિરણ ૪. નગરશેઠ શાંતિદાસ—તે તીવ્ર બુદ્ધિવાળા શ્રેષ્ઠ ઝવેરી અને રાજમાન્ય પુરુષ હતા. તેમની પાસે અઢળક ધન હતું, જે ગુરુકૃપાથી મળ્યું હતું. શેઠે ગુજ્જીને વાચકપદ અપાવવા નિરધાર કર્યાં કિન્તુ આ॰ શ્રીવિજયસેનસૂરિએ સાક્ મના કરી. પછી શેઠે ચેડાં વર્ષોં ખાદ ખંભાતના નગરરોઠ મારક્ત આ. શ્રીવિજયદેવસૂરિ પાસેથી યુક્તિથી વાસક્ષેપ મેળવ્યા અને ૫. મુક્તિસાગરજીને સં. ૧૬૭૯માં ઉપાધ્યાય પદ તથા સં. ૧૬૮૬ માં અમદાવાદના ભ૦ મહાવીરસ્વામીના દેરાસરમાં આચાય પદ આપ્યું. તેમણે સં. ૧૬૯૪માં સરસપુરમાં ચિતામણિ પાર્શ્વનાથનું દેરાસર બનાવ્યું હતું. જેને ઔરગઝેમે તેાડી નાખ્યું. આથી શાંતિદાસે ન્યાય મેળવવા માટે કેટ દિલ્હી સુધી ખૂબ લાગવગ વાપરી જહેમત ઊઠાવી અને તેથી બાદશાહ શાહજહાંએ સં. ૧૭૦૦માં રાજ્યના ખરચે ફરીવાર તે બનાવી આપ્યું, જે ચિંતાણુ પાર્શ્વનાથની મૂર્તિ આજે ઝવેરીવાડા-વાણુપેાળમાં વિરાજમાન છે. તેમનું મૃત્યુ સં. ૧૭૧૫માં થયું હતું. તેમને પુનજી વગેરે પાંચ પુત્રા હતા. ૫. નગરશેઠ લક્ષ્મીચ’૬૭. ૬. નગરશેઠ ખુશાલચંદજી. તેમણે મરાઠાઓની ફોજે અમદાવાદને ધેરા બાલ્યા ત્યારે પ્રજાનું તન-ધનના ભાગે રક્ષણ કર્યું હતું. ળસ્ત્રરૂપ પ્રજાએ શેઠને સરકારની જમાબંધી સિવાય રૈયતની નિસબતમાંથી સેંકડે ચાર આના લેવાના હક્ક બાંધી આપ્યા હતા. તેમનું મૃત્યુ સં. ૧૮૦૫ માં થયું હતું. ૭. નગરશેઠ વખતચંદજી. પાલીતાણાના ઢાઢાર ઉનડજી તેમને બહુ માનતા હતા. 'પની સરકારના ગાર્ડન સાહેમે પેશવાના સુબા બાપુજી પતિને ભગાડી અમદાવાદમાં પ્રવેશ કર્યો, અને શહેરને લૂટવાને હુકમ કર્યો ત્યારે, સં. ૧૮૩૬ મ. શુ. ૮ ના દિવસે આ નગરશેઠ તથા કાઝ શેખ મહમ્મદસાહ તથા દીવાન મિયાં મીરાએ સાહેબને સમજાવી લૂંટ બંધ ખાવી હતી. તેને ઈચ્છાભાઈ વગેરે સાત પુત્ર! હતા, તે પૈકીના પુત્ર માતીચંદશેઠની પરંપરામાં અનુક્રમે તેહભાઇ, ભગુભાઈ, દલપતભાઈ સરદાર લાલભાઇ અને શેઠ કસ્તુરભાઇ થયેલાં છે, તેમાંનાં છેલ્લા તે આજે .. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પીરસાય, ભા. ૨ બાહાશ કાર્યકર્તા, બુદ્ધિવાન અને તેજરવી ઉદ્યોગપતિ છે. શેઠ વખતચંદનું મૃત્યુ સં. ૧૮૭૦માં થયું હતું. ૮. નગરશેઠ હેમાભાઈ-પાલીતાણાનું રાજ્ય તેને ત્યાં ઈજારે હતું. તેમણે શત્રુંજયતીર્થને ઘણું સમૃદ્ધ બનાવેલ છે. ટૂંકે વગેરે બંધાવેલી છે. તેમના વંશવારસદારો માટે શત્રુંજયતીને રોપા કર માફ હતો. તેમણે પ્રજા ઉપયોગી કામોનિશાળ, કન્યાશાળા, હોસ્પીટલ વગેરેમાં ઘણું મદદ કરી છે. તેમનું મૃત્યુ સં. ૧૯૧૪માં થયું હતું. તેમના બેન ઉજમબાઈએ સં. ૧૯૨માં તપાગચ્છાધિરાજ પૂ. શ્રી મૂલચંદજી મહારાજના ઉપદેશથી પિતાનું ઘર જૈન ધર્મશાળા તરીકે સમર્પિત કર્યું. ૯. નગરશેઠ પ્રેમાભાઈ. તે બહુ બાહોશ હતા. રાવ બહાદુર હતા. આજ સુધી અમદાવાદની જકાતની રકમ નગરશેઠ ખુશાલચંદના વંશવારસદારોને મળતી હતી. અંગ્રેજ સરકારે તેને બદલે રૂપિયા ૨૧૩૩ બાંધી આપ્યા. શેઠજીએ લોકશાહી પદ્ધતિએ શ્રી જૈનસંઘના પ્રતિનિધિ ૨૫ આણંદજી કલ્યાણજીની પેઢી” ની સ્થાપના કરી. સીવીલ હોસ્પીટલ, હેમાભાઈ ઇન્સ્ટીટયૂટ, નગરશેઠ પ્રેમાભાઈ હેલ, ગુજરાત કોલેજ, મુંબઈ મેડિકલ કોલેજ, મ્યુઝિયમ રાણીબાગ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, (ગુજરાત વિદ્યાસભા) વગેરે લોકાપાગી જાહેર સંસ્થાઓ સ્થાપી, મદદ કરી. ધર્મશાળાઓ અને દેરાસરો બંધાવ્યાં. તે તપગચ્છાધિરાજ પૂ. શ્રીમુક્તિવિજયજી ગણિ મહારાજ અપનામ શ્રી મૂળચંદજી મહારાજના અનન્ય ઉપાસક હતા. તેમનું મૃત્યુ સ. ૧૯૪૩માં થયું હતું. તેમને ૧ માયાભાઈ, ૨ લાલભાઈ અને ૩ મણભાઇ એમ ત્રણ પુત્રો હતા. ૧૦. નગરશેઠ મણિભાઈ. તે નગરશેઠ પ્રેમાભાઇના ત્રીજા પુત્ર થાય. તે બહુ પરગજુ હતા. તેમણે સં. ૧૯૫૬ના દુકાળમાં ગરીબોને અનાજ વગેરેની અને પશુઓને ઘાસ પાણી વગેરેની મદદ કરી બચાવ્યાં હતાં. તે એવા દયાવાન હતા કે આ કામમાં બીજા પર ભરોસો ન રાખતાં જાત મહેનતથી કામ લેતા હતા. તેમને ૧ કસ્તુરભાઈ અને ૨ ઉમાભાઈ-એમ બે પુત્રો હતા. ૧૧. નગરશેઠ ચમનભાઈ. તે શેઠ લાલભાઈના પુત્ર થાય. જાહેરહિતની બાબતમાં ખૂબ ઉત્સાહથી કાર્ય કરતા હતા. તેમણે નાની ઉમરમાં જ પ્રજા પર સુંદર છાપ પાડી હતી. અમદાવાદમાં કસાઈખાનાના વિરોધમાં મોટી હડતાલ પડી ત્યારે શેઠે જ સરકારને અને પ્રજાને સમજાવી બન્ને વચ્ચે સમાધાન કરાવ્યું હતું અને કસાઈખાનું બંધ રખાવ્યું હતું. Page #228 -------------------------------------------------------------------------- ________________ પુ તેમનું મૃત્યુ સં. ૧૯૬૮માં થયું હતું. તેમના પરિવારમાં આજે નગર શેઠાણું મહાલક્ષ્મી બેન તથા પુત્ર શેઠ બાબાસાહેબ વગેરે વિદ્યમાન છે. ૧૨ નગરશેઠ કસ્તુરભાઇ તે નગરશેઠ મણિભાઈના મોટા પુત્ર થાય. તે તીક્ષણ બુદ્ધિવાળા અને બાહોશ કાર્યકર્તા હતા. તેમણે સં. ૧૯૯૦માં અમદાવાદમાં નગરશેઠના વંડામાં મોટું “મુનિસમેલન” કરાવ્યું હતું અને સરળતાથી કાર્ય પાર પાડયું હતું. તેમનું મૃત્યુ સં. ૨૦૦૪ પ૦ વ. ૩ બુધવારે તા. ૨૮-૧–૪૮ થયું. તેમના પરિવારમાં આજે નગરશેઠાણી માણેકબેન તથા પુત્રો શેઠ પ્રિયકાંત બાર. એ. લે. અરુણભાઈ, જગદીશભાઈ વગેરે વિદ્યમાન છે. ૧૩. નગરશેઠ વિમળભાઈ, તે નગરશેઠ મયાભાઈના પુત્ર થાય, તે સ્વભાવે શાંત અને પરોપકારી છે. હાલ નગરશેઠ તરીકે તેઓ વિદ્યમાન છે. તેમના પરિવારમાં માતાજી મુક્તાબા, લઘુબંધુ સારાભાઈ, નગરશેઠાણું લલિતાબેન, પુત્ર અરવિંદભાઈ તથા શેઠાણું પદ્માબેન વગેરે વિદ્યમાન છે. અમદાવાદમાં આજે શીસેદિયા ઓસવાલ નગરશેઠ કુટુંબનાં લગભગ દોઢસો ઘર વિદ્યમાન છે. શેઠ કસ્તુરભાઈ લાલભાઈ દલપતભાઈ શેઠ નેમચંદ કેશવલાલ ઘેલાભાઈ, શેઠ જેસંગભાઈ લીલચંદ, શેઠ રમણલાલ સારાભાઈ ડાહ્યાભાઈ (શ્રી સારાભાઇને સ્વ૦ ૧૯૯૪ અ. શુ. ૧) વગેરે નગરશેઠ શાંતિદાસ શેઠના જ વંશજો છે. નગરશેઠ કુટુંબના નબીરાએ શેઠ વાડીલાલભાઈએ “શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પીટાલની, શેઠ ભોળાભાઈએ “શેઠ ભોળાભાઈ જેસંગભાઈ વિદ્યાભવન”ની અને શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ “શેઠ લાલભાઈ દલપતભાઈ કેલેજ”ની સ્થાપના કરી છે. એકંદરે અમદાવાદના નગરશેઠનું કુટુંબ બહુ પ્રસિદ્ધ છે. તેના નબીરાએ મોટી મોટી સખાવતો કરી છે. લોકોપયોગી સંસ્થાઓને જન્મ આપ્યો છે અને અનેક રીતે જનતા ઉપર ઉપકાર કર્યો છે. (“પુણ્યપ્રકાશ-રાસ” તથા “જૈન સત્ય પ્રકાશ” ક્રમાંક ૧૫૮, ૧૫૯, ૧૦) પૃષ્ઠ ૩ર, કડી ૧૫ઃ કવિરાજ આ ઉલ્લેખ ઉપરથી નક્કી થાય છે કે, ઉદેપુરના રાણું ભીમસિંહે શ્રીદીપવિજયજીને “કવિરાજ'નું બિરુદ આપ્યું હતું, અને બીજા ઉલ્લેખો ઉપરથી નકકી થાય છે કે, ગાયકવાડ નરેશે તેમને “કવિ બહાદુર'નું Page #229 -------------------------------------------------------------------------- ________________ પાવલીસરણય, ભા. ૨ બિરુદ આપ્યું હતું. ગ્રંથકારે જુદે જુદે સ્થાને પોતાને માટે આ બન્ને વિશેષણ વાપર્યો છે. ૫૪ ૩ર, કડી ૧ : સંવત પાંચ : દ્વારા ૧૫ ક. ૩ માં બાપા રાઉલનો સં(ગુ. સં.) ૧૯૧ આપ્યો છે. તેની પરંપરામાં રાઉલ શક્તિકુમાર થયેલ છે. અહીં તેને સં૦ ૫ બતાવ્યું છે અને તરત જ આ૦ હરિભદ્રસૂરિનું વર્ણન શરૂ કરી ઢા૧૮ દુહા ૮ માં આ. હરિભદ્રસૂરિનો સ્વર્ગવાસ સં૦ ૫૮૫ બતાવ્યો છે. હવે આ બન્નેને પરસ્પર સંબંધ મેળવીએ તો સં૦ ૫ તે સં. ૫૦૫ માટે વપરાયો હોય એમ લાગે છે. ગ્રંથકારની આ ખાસ વિશિષ્ટ શૈલી છે. દ્વારા ૧૫ ક૦ ૭ માં પણ ગ્રંથકારે સં૦ ૧૧ બતાવ્યો છે અને તેને પરસ્પર સંબંધ જોઇએ તે સં. ૧૨૧૧ને સંવત થાય એ સ્પષ્ટ વાત છે; અહીં પણ એ જ રીતે સં૦ ૫ થી સં૦ ૫૦૫ લેવા એ વ્યાજબી માન્યતા છે. પૃષ્ઠ ૩૬, કડી ૩ઃ વાચક ઉમાસ્વાતિ મહારાજ ઃ સ્વાતિ નામના ત્રણ આચાર્યો થયા છે. ૧. સ્વાતિસૂરિ તેઓ આ બહુલ પછીના વાચનાચાર્યું છે. હારિય ગાત્રના હતા. તેમને સત્તા સમય વીર સં૦ ૩૪૦ લગભગમાં આવે છે તેમની પછી આવ શ્યામાચાર્ય વાચકવંશના આચાર્ય થયા છે. (“નંદી ત્રસ્થવિરાવલી' ગા. ૨૬). ૨. વાચક ઉમાસ્વાતિજી–તેઓ પ્રયાગના કૌભીષણિ સ્વાતિ બ્રાહ્મણના પુત્ર આ૦ શેષનંદી શ્રમણના શિષ્ય, વાચનાચાર્ય મૂલના વિદ્યાશિષ્ય અને ઉચ્ચાનાગર શાખાના વાચનાચાર્ય હતા. તેમનો સત્તા સમય વીર સં૦ ૩૦૦ લગભગ છે. તેમણે “તત્વાર્થસૂત્ર' વગેરે ૫૦૦ ગ્રંથ બનાવ્યા છે. આ૦ હરિભદ્રસૂરિ અને દિગમ્બરાચાર્ય પૂજ્યપાદ વગેરેએ તેમના તત્વાર્થસત્ર પર ટીકા બનાવી છે. (“જૈન સત્યપ્રકાશ'. ક્રમાંક) ૩. ઉમાસ્વાતિ–તેઓ શ્રીજિનભદ્રમણિ ક્ષમાશ્રમણ પછીના યુગપ્રધાન છે. તેમને સતાસમય વીર સં. ૧૧૧૫ થી ૧૧૯૦ છે. તેમણે ચૌદશે પાખી વ્યવસ્થિત કરી છે. (“દુસ્સમકાલસમણુસંધથયે', “ક પ્રકાશ” વગેરે). પૃષ્ઠ ૩૭, કડી ૧૨ ઃ ચોરાશી ગચ્છઃ જેની નેધિ નીચે પ્રમાણે મળે છે ઓસવાલ, જીરાવલા, વડગચ્છ, પુનમિયા, ગંગેરા, કારંટા, આનપુરા, ભરૂઅચ્છા, ઉઢવીયા, ગુદવિયા, ઉદ)કાઉઆ, ભિન્નમાલ, ભુડાસીયા, Page #230 -------------------------------------------------------------------------- ________________ પુરાવા દાસવિ(૨)આ, છપાલ, ઘેરવાલ, મગોડી, બ્રાહ્મણીઆ, જાલેરા, બેકડિયા, મુડાહરા, ચિડા, સારા, કુચડીયા, સિદ્ધાંતીયા, રામસેનીયા, આમિક, મલધાર, ભાવડાર, પલ્લીવાલ, (નાગરાલ), કરંટવાલ, નાગેન્દ્ર, ધર્મોષ, નાગોરી, ઉછતવાલ, નાણાવાલ, સારક, અંડવરા, સુરાણું, ખંભાતી, વડોદરીયા, પાર, માંડલીયા, કોઠીપુરા, જાગલા(ડા), છાપરીયા, (બાવરાવાલ), બેરસડા, દ્વિવંદનીક, ચિત્રવાલ, વેગડા, વાયડ, વિજાહરા, કુતગપુરા, કાછલિયા, રૂદ્રોલી, (રૂદ્રપાલીય) મહાદેવ)કરા, કપુરસીયા, પૂર્ણતલ, રેવઈયા, ધંધુકા, થંભણ, પંચવલહીયા, પાલણપુરા, ગંધારા, ગુલિયા, સાધપુનમીયા, નગરકોટીયા, હીંસારીયા, ભટનેરા, છતહરા, સારડીયા), જગાયન, ભીમસેન, આતા)ગડીયા, કંજા , સેવંતરીયા, વાઘેરા, વાવ)હેડીયા, સિદ્ધપુરા, ઘેઘા(ધોરા, નિગમ, સંજના(તી), બારેજા, (બરવા), મુરડવાલ, (સુરંડવાલ, નાગઉલા. ૧૨ મતાનિ–આંચલિક, પાયચંદ, બીજા, આમિક, કાજા, તપ, (વડગચ્છ), લુંડા, પાટણયા, સાકર, કોથલા, કઠુઆ, આત્મમતી. ( ) મતાંતરાણિ. (“જૈનસાહિત્યસંશોધક” ખં૦ ૩ અં૦ ૧ “પટ્ટાવલી સમુચ્ચય' ભા. ૧ પૃ. ૨૦૩). પૃષ્ઠ ૩૮, કડી ૧ થી ૪: આ૦ યશોભદ્રસૂરિ. આ ચારે આચાર્યોનું વર્ણન અને પટ્ટાવલી દ્વારા ૧૫ કડી ૧૧મીની પુરવણીમાં (પૃ૪ ૨૧૩)માં આપેલ છે. કરંટવાલનચ્છ ઉપકેશગચ્છની શાખા છે. તેમજ કૃષ્ણપિંગચ્છ પણ ઉપકેશગચ્છની શાખા હેવાનું વિક્રમની તેરમી સદીમાં ઉપકેશગચ્છની પટ્ટાવલીમાં સૂચન મળે છે. કૃષ્ણર્ષિગચ્છના આચાર્યોના ઉલ્લેખ પ્રમાણે કૃષ્ણવિંગ૭ ચંદ્રકુલના હારિવંશને પેટાગચ્છ છે. કરાવવામાં જીરાવલા પાર્શ્વનાથના દેરાસરના શિલાલેખોમાં સં. ૨૪૮૩ georfઉં તપ અe guષામવૃરિ ઇત્યાદિ ઉલેખ છે. સંભવ છે કે, આ પરંપરામાં આ૦ શ્રીજગચંદ્રસૂરજની ઉપસંપદા હશે. પૃષ્ઠ ૩૯, કડી ૭ઃ આ૦ શ્રી અભયદેવસૂરિની પરંપરા (૧) આ૦ ઉaોતનસૂરિ. (૨) આ૦ વર્ધમાનસૂરિ. તેઓ કોટિગણુના ચાંદ્રકુલની વજશાખામાં થયા છે. (૩) આ જિનેશ્વરસૂરિ–આ. બુદ્ધિસાગરસૂરિ. તેઓ બનારસના પંડિત કૃષ્ણના શ્રીધર અને શ્રીપતિ નામના પુત્રે હતા. તેઓ Page #231 -------------------------------------------------------------------------- ________________ પાવલી-રાસુરચય, ભા. ૨ ધારાનગરીમાં ગયા જ્યાં શેઠ લક્ષ્મીપતિને ત્યાં જમતા હતા. એકવાર તે ઘરમાં આગ લાગતાં લેણદેણને હિસાબ નાશ પામ્યા, જ્યારે આ બન્ને વિદ્વાનેએ પિતાની યાદ પ્રમાણે તેની સાચી નોંધ કરાવી. શેઠે તે બન્નેને બુદ્ધિશાળી જાણી આ૦ વર્ધમાનસરિને પરિચય કરાવ્યો. અને તે બન્નેએ યોગ્ય ગુરુ પામી દીક્ષા લીધી તથા સૂરિપદ મેળવ્યું; જેમનાં નામ આ જિનેશ્વર અને આ૦ બુદ્ધિસાગર રાખવામાં આવ્યાં. આ જિનેશ્વરસૂરિએ સં૦ ૧૦૮૦માં જાબાલિપુર (જાલોર)માં હારિભદ્રીય “અષ્ટપ્રકરણવૃત્તિ, છઠા પગરણ ગા૦ ૧૧૧, પંચલગી પગરણ માત્ર ૧૦૧, પ્રમાલક્ષણ ધો૪૦૫, તેની વૃત્તિ ૪૦૦૦, સં. ૧૯૯૨માં આશાપલ્લી (અમદાવાદ)માં લીલાવઈકહા ગા૦ ૧૮૦૦૦, સં. ૧૦૯૬ વૈશાખમાં જાબાલિપુરમાં ચૈત્યવંદન વિવરણ થો૧૦૦૦, અને સં૦ ૧૧૦૮ કા૧૦ ૫ ડીંડીઆણુકમાં કહાકોસ પગરણ ગા૦ ૩૦ તેની કહાવિવરણ વૃત્તિ વગેરે સંઘે બનાવ્યા છે. આ બુદ્ધિસાગરસૂરિએ સં. ૧૦૮૦માં જાબાલીમાં પંચગ્રંથી વ્યાકરણ - ૮૦૦૦ની રચના કરેલ છે. આ જિનેશ્વરસૂરિને આ જિનચંદ્રસૂરિ, આ અભયદેવસૂરિ અને આ ધનેશ્વરસૂરિ વગેરે શિષ્યો હતા. અને તેમની પાટે અનુક્રમે આ જિનચંદ્રસૂરિ આ૦ અશોકચંદ્ર અને આ૦ હરિસિંહ વગેરે થયેલ છે. આ૦ જિનચંદ્રસૂરિએ સં. ૧૧૨૫માં “સંગરંગશાલા કહા ગા૧૮૦૦૦, દિનચર્યા ભ૦ ૩૦૦ અને ઉપદેશસંગ્રહ' બનાવેલ છે. આ૦ ધનેશ્વરસૂરિનું બીજું નામ જિનભદ્રસૂરિ છે. તેમણે સં૦ ૧૦૯પમાં ચાવલીમાં “સુરસુંદરીચરિય’ રચ્યું. - (૪) આ અભયદેવસૂરિ.' તેમણે નગીકૃતિ વગેરે અનેક વૃત્તિ. ગ્રંથો તથા મૂળમ્ર બનાવ્યા છે. સં. ૧૧૩૫ અથવા ૧૧૩માં સ્વર્ગે ગયા. તેમણે પિતાની પાટે આ૦ વર્ધમાનસૂરિને સ્થાપ્યા હતા, જેમણે સં. ૧૧૪૦માં “મણેરમા કલા, સં. ૧૧૬૦માં આદિનાચરિયું અને સં. ૧૧૭૨માં ધર્મરત્નકરંડક-સવૃત્તિ'ની રચના કરી છે. ૧. વડગચ્છના (૮) આ૦ અભયદેવસૂરિ શિષ્ય (૫) આ૦ જિનભદ્રસૂરિ શિષ્ય (૬) આ૦ શાંતિપ્રભસૂરિ શિષ્ય (૭) આ૦ હરિભદ્રસૂરિ શિષ્ય (૮) આ પરમાણંદસૂરિએ સં. ૧૩૧૦માં “સત્તરિસયયંત્ર”ની પ્રતિષ્ઠા કરી. (“આરાસણાના શિલાલેખ”) - ૨. આ અભયદેવસૂરિના સહોદરે પણ દીક્ષા લીધી હતી, જેમનું નામ આવે દેવચંદ્રસૂરિ છે, એ ક સ આ૦ હેમચંદ્રરારિના ગુરુ છે. (ઠાણપગરવૃત્તિ', Page #232 -------------------------------------------------------------------------- ________________ yusof ૨૧૩ (૫) આ પ્રસન્નચંદ્રસૂરિ. તેઓ આ જિનેશ્વરસૂરિના શિષ્ય (?) હતા. આ. અશોકચંદ્ર તેમને સૂરિપદ આપી આ અભયદેવસૂરિની પાટે સ્થાપ્યા હતા અને તે જ સમયે આ દેવભદ્રને પણ સૂરિપદ આપ્યું હતું. (૬) આ દેવભદ્રસૂરિ તેઓ ઉ૦ સુમતિના ગુણચંદ્રમણ નામના શિષ્ય હતા. તેમણે “સંગરંગશાલારાધન, સં. ૧૧૩૯માં મહાવીરચરિયું, સે. ૧૧૫૮માં ભરૂચમાં હારયણકેસો અને સં૦ ૧૧૬૮માં ભરૂચમાં સિરિપાસનાલ્યરિય, પ્રમાણુપ્રકાશ, અનંતજિન થયું, થંભણાપાસ થયું, વીતરાગ સ્તવન' વગેરે બનાવ્યાં છે. તેમણે સં. ૧૧૬૭માં ચિડમાં આ જિનવલ્લભને સૂરિપદ અને સં. ૧૧૬૯ના વૈશાખમાં આ૦ જિનદત્તને સૂરિપદ આપ્યું હતું. (૭) આ તેમણે પ્રભાચંદ્રસૂરિ, વીતરાગસ્તંત્રનું વિવરણ રચ્યું હતું. પૃષ્ઠ ૪૦, કડી ૧૩: “દેવજી” અહીં “દેવજી” તે આ વાદી દેવસૂરિનું ટૂંકું નામ છે. આ. વાદી દેવમરિની શિષ્યપરંપરા (નાગોરી તપા). (૪૧) આ વાદી દેવસૂરિ. તેમને સં. ૧૧૪૩માં મડામાં પિરવાડ કુટુંબમાં જન્મ, સં. ૧૧૫રમાં ભરૂચમાં આ૦ મુનિચંદ્રસૂરિ પાસે દીક્ષા, સં. ૧૧૭૪માં સૂરિપદ, સં. ૧૦૨૬માં સ્વર્ગગમન. તેમણે પોતાની પાટે ૨૪ આચાર્યોને સ્થાપ્યા, ૩૫૦૦૦ ઘરને નવા જન બનાવ્યા, સં. ૧૧૮૧ વ. શુ. ૧૫ દિવસે ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહની સભામાં દિગમ્બરચાર્ય કુમુદ્રચંદ્રસૂરિને હરાવી જયપતાકા મેળવી, જેના ઉપલક્ષમાં સિદ્ધરાજ જયસિંહે એક લાખ સેનયા ખરચી ભ૦ આદિનાથનું દેરાસર કરાવી તેમાં સં. ૧૧૮ના વ. શ૦ ૧૨ પ્રતિષ્ઠા કરાવી. આચાર્યશ્રીએ “પ્રમાણનય તત્ત્વાકાલંકાર’ મૂળ સૂત્ર ૩૭૪ અને તેની ઉપર “ સ્યાદવાદરત્નાકર” મહાગ્રંથની રચના કરી. સં. ૧૨૦૪માં ફોધિ તીર્થમાં તેમજ આરાસણમાં પ્રતિકાઓ કરાવી. નાગારમાં દિગમ્બર ગુણચંદ્ર સાથે શાસ્ત્રાર્થ કરી, તેને પણ હરાવ્યો હતો. નાગોરને રાજા આહણદેવ આચાર્યશ્રીને ભક્ત હતા, તેથી તેણે આચાર્ય મહારાજને નાગરમાં રાખ્યા હતા. આ જ કારણે તેમની શિષ્ય પરંપરા “ નાગરીશાખા” તરીકે વિખ્યાત હતી. આચાર્યશ્રીની પરંપરા (1) બહગચ્છ, (૨) નાગરીશાખા, સં. ૧૨૮૫ પછી તપગચ્છ સાથે સંબંધ હોવાથી નાગોરીતા તરીકે જાહેર થયેલ છે. (૩) ભિન્નમાલ વડમચ્છ, (૪) જીરાપલ્લીવડગચ્છ અને (૫) મડાહડગરછ ઇત્યાદિ અનેક Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ પટ્ટાલી-સરય, ભા. ૧ શાખામાં વિસ્તાર પામેલી છે. જીરાવાલાના દેરાસરમાં વડગચ્છ અને છરાપહલીગચ્છના શિલાલેખો છે. (૪૨) આ પદ્મપ્રભસૂરિ “ભુવનદીપક'ના કર્તા.(૪૩) આ પ્રસન્નચંદ્રસૂરિ. (૪૪) આ૦ ગુણસમુદ્રસૂરિ સ્વ. સં. ૧૩૦૮. (૪૫) આ૦ જયશેખરસૂરિ. તેમણે ક્રિોદ્ધાર કર્યો હતો, સંભવ છે કે તેમનાથી “ નાગરીત પા” શાખા ચાલી હશે. (૪૬) આ વસેનસૂરિ. (૪૭) આ૦ હેમતિલકસૂરિ, તેઓ ભાટી રાય અને દુલમીરાયના ગુરુ હતા. (૪૮) આ૦ રત્નશેખરસૂરિ. (૪૯) આ૦ પૂર્ણચંદ્રસૂરિ. (૫૦) આ હેમચંદ્રસૂરિ. (૫૧) આ૦ રત્નસાગરસૂરિ (૫૨) આ૦ હેમસમુદ્રસૂરિ. આ સમયમાં ઉ૦ પદ્મસુંદર થયા છે, જેમને સમ્રાટ અકબર બહુ માનતો હતો અને જેમને અકબરે ગામ તથા પાલખી આપ્યાં હતાં. તેઓ વિદ્વાન હતા, વાદી હતા. તેમણે “પ્રમાણસુંદર (ન્યાય), રાયમલ્લાન્યુદય મહાકાવ્ય, પાર્શ્વનાથ મહાકાવ્ય, ધાતુપાઠ અને જબૂચરિયં” વગેરે ગ્રંથો બનાવ્યા છે. (૫૩) હેમરનસૂરિ. (૫૪) સોમરત્નસૂરિ. સં. ૧૫૪૫ થી ૧૫૭૯. (૫૫) રાજરત્નસૂરિ (જયસ્વામ). (૫૬) ચંદ્રકીર્તિસૂરિ. તેમણે “સારસ્વત-ટીકા, શારદીયનામમાલા, ગીતામણિ (વૈદક) વગેરે ગ્રંથ બનાવ્યા છે. (૫૭) હર્ષકીર્તિસૂરિ (ઉ. પદ્મચંદ્રજી). તેમણે “સારસ્વત-ટીકા' પ્રથમાશે લખી હતી. . ૧૬૬૮માં “ કલ્યાણ મંદિર સ્તોત્ર-વૃત્તિ, વવકસારોદ્ધાર” વગેરે ગ્રંથો બનાવ્યા છે. નાગોરી તપગચ્છના જેન ગોત્ર–૧. ગહલાણી, નવલખા, ભૂતેડિયા, ૨. પીપાડા, હીરણ, ગામડ, શીસેદિયા, ૩. લીવાલ, વેગાણી, ૪. હિંગડ, લાંગા, ૫. રામસેની (સેની), ૬ ઝાબક, ઝમ, ૭, છલાણી, છજલાણી, ઘડાવત, ૮. હોરાઉ, કેલાણી, ગોખરૂ, ધરી, ૧૦. જેગડ, ૧૧. કારિયા, સામડા, ૧૨. લોઢા, ૧૩ મૂરિયા, મીઠા, ૧૪. નહાર, ૧૫. જડિયા (“નાગરીત પાના મહાત્માની વહીના આધારે). ૪૮ થી ૫ ને કામ કરાવવાના સં૦ ૧૪૯૨ના શિલાલેખ પ્રમાણે આપ્યો છે. પદાવલીમાં તે (૪૮) આ૦ રત્નશેખર, (૪૯) આ૦ હેમચંદ્ર, (૫૦) આ૦ પૂર્ણચંદ્ર, (૫) આ૦ હેમહંસ, (૫૨) આ૦ રત્નસાગર એ કમ મળે છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ (૪૧) આ વાદી દેવસૂરિ, (૪૨) આ ભદ્રેશ્વરસૂરિ, (૪૩) આ વિજયચંદ્રસૂરિ, (૪૪) આ૦ માનભદ્રસૂરિ, (૪૫) આ ગુણભદ્રસૂરિ. તેમને બાદશાહ મહમ્મદે તેમની કોક રચનાથી પ્રસન્ન થઈ અયુત સેનૈયા આપવા ધાર્યું, કિન્તુ તેમણે સ્વીકાર્યું નહીં અને શુદ્ધ સાધુ માર્ગની સ્થાપના કરી. તેઓ વ્યાકરણ, છંદ, સાહિત્ય-અલંકાર, નાટક અને ન્યાયના અજોડ અભ્યાસી હતા, (૪૬) આ૦ મુનિભદ્રસૂરિ. તેમને બાદશાહ પીરોજશાહ ખૂબ માનતો હતો. તેમણે આ વાદી દેવસૂરિએ રચેલ “શાંતિનાથ-મહાકાવ્યના આધારે સં. ૧૪૧૦ માં “શ્રી શાંતિનાથમહાકાવ્ય બનાવ્યું. (૪) આ૦ વાદીદેવસૂરિ, (૪૨) આ૦ જયપ્રભસૂરિ, (૪૩) આ૦ રામભદ્રસૂરિ, તેમણે “પ્રબુદ્ધરહિણેય-નાટક તથા કાલિકાચાર્ય-કથા' બનાવેલ છે. જાલોરમાં ચૌહાણ સમરસિંહ રાજા હતા, ત્યારે તેના ભંડારી પાસના પુત્ર-૧ યશવીર અને ૨ અજયપાલ મંત્રીઓ હતા. મંત્રી અજયપાલે જાલોરમાં ભ૦ આદીશ્વરનું મંદિર બનાવ્યું હતું, તેમાં યાત્રોત્સવ પ્રસંગે આ “પ્રબુદ્ધરહિણેય’ નાટક ભજવાયું હતું. (૪૧) આ વાદી દેવસૂરિ, (૪૨) આ. વિજયચંદ્રસૂરિ, (૪૩) આઇ માણિજ્યસૂરિ, સં. ૧૩૮૪. (૪૧) આ વાદી દેવસૂરિ સત્તાનીય ભિન્નમાલ વડગચ્છ. (૧) આ૦ વીરદેવસૂરિ, (૨) આ૦ અમરપ્રભસૂરિ, (૩) આ૦ કનકપ્રભસૂરિ. તેમના ઉપદેશથી સં. ૧૫૫૧ વ. શુ૬ શુક્રવારે પુનર્વસુ નક્ષત્રમાં માંડવગઢની દક્ષિણ તળેટીમાં આવેલા તારાપુરમાં શ્રીમાલી વહોરા ગોપાળે ભ૦ શ્રી સુપાર્શ્વનાથને પ્રાસાદ કરાવ્યો. ('જન સત્ય પ્રકાશ' ક્રમાંક : ૨૫) મડાહડગચ્છ, થારાપદ્રગેછ અને પિપલગચ્છ પણ વડગચ્છની જ શાખાઓ છે. (આબૂ' ભા. ૫, લેખાંક ૬૬, ૨૭૮). બગચ્છના થારાપદ્રીયગછમાં વાદિવેતાલ શાંતિસૂરિ થયા. તેઓ ચંદ્રકુલના થારાપદ્રગચ્છના આ૦ જયસિંહરિના શિષ્ય હતા. તેઓ મહાતાર્કિક આ૦ અભયદેવસૂરિ પાસે ન્યાય ભણ્યા હતા અને આ સર્વદેવસરિ પાસે આગમ ભણ્યા હતા. તેમણે આ૦ ગુણસેનસૂરિના કહેવાથી પાટણમાં ભિલ્લમાલવંશીય મંત્રી શાંતુની વસતીમાં રહી “ઉત્તરાધ્યયનસૂત્ર-ટીકા બનાવી અને અંગવિજા'ને ઉદ્ધાર કર્યો સ્વર્ગ સં. ૧૦૯૬. તેમની પરંપરામાં આ૦ શાંતિસૂરિ થયા. તેમણે આઠ શિષ્યને આચાર્યો બનાવ્યા અને પિતાના ગચ્છનું “પિપ્પલમછ” એવું નામ રાખ્યું (સં. ૧૨૨૨). ચક્રેશ્વરીદેવીએ તેમની પૂજા પ્રવર્તાવી હતી, અને તેમણે સિદ્ધ શ્રાવકને નમસ્કાર કરવા Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ પાવલી-સમુથ, ભા. ૧ યોગ્ય બનાવ્યા હતા. તેમની પાટે અનુક્રમે આ. વિજયસિંહ આ દેવભદ્ર આ૦ ધર્મષસૂરિ, આ શીલભદ્ર (આ પરિપૂર્ણદેવ), આ. વિજયસેન, આ૦ ધર્મદેવ, આ ધર્મચંદ્ર, આ ધર્મરત્ન, આ ધર્મતિલક, આ ધર્મસિંહ, આ ધર્મપ્રભારિ થયા છે. પૃષ્ઠ ૪૦, કડી ૨ઃ પૂર્ણતલગચ્છ પદાવલી૧ ખાદ્રદેવસૂરિ, જે નિત્ય વિહારી હતા. ૨ આ૦ દત્તરિ, જે રાજાઓથી સેવાતા હતા. આ૦ યશોભદ્રસુરિ. તેઓ વાગડદેશના રત્નપુર નગરના રાજા હતા. તેમણે હિંદુઆણા જઈ ત્યાં ચોવીશ દેવકુલિકાવાળું મોટું જિનાલય બનાવી આ દત્તરિ પાસે દીક્ષા લીધી. શાસ્ત્રાભ્યાસ કરી આચાર્યપદ મેળવ્યું. વૃદ્ધાવસ્થામાં ગિરનાર તીર્થમાં જઈ ૧૩ દિવસનું અનશન કરી સ્વર્ગગમન કર્યું. તેમને ઘણું રાજાઓ ગુરુ તરીકે માનતા હતા. ૪ આ પ્રદ્યુમ્નસૂરિ. તેમણે “ઠાણય–પગરણું બનાવ્યું. ૫ આ૦ ગુણુસેનસૂરિ. તેઓ સિદ્ધાંતવિશારદ નિષ્ઠિકશીલધારી અને મોટા ઈ દ્રિયજેતા હતા. તેમની પ્રેરણાથી વાદિવેતાલ આ૦ શાંતિરિએ ઉત્તરાધ્યયનસૂત્ર પર “શિષ્યહિતા” નામની ટીકા રચી હતી. ૬ આ૦ દેવચંદ્રસૂરિ. તેઓ નવાંગીટીકાકાર આ૦ અભયદેવસૂરિના સહેદર હતા અને આ૦ ગુણુસેનસૂરિ પાસે દીક્ષા લઈ શાસ્ત્રજ્ઞાન મેળવી તેમની પાટે આવ્યા હતા. તેમણે સં૦ ૧૧૪૬માં “ઠાણુંગપગરણું” પર ટીકા, સં. ૧૧૬૦માં સતિનારિય” ગ્રં૦ ૧૨૧૦૦, અપભ્રંશ ભાષામાં “સુલતાખાણું” કડવક ૭, તથા “કાલિકાજજકલા' ગ્રં૦ ૩૬૦ રમ્યાં છે. ૭ ૦ ૦ આ. શ્રી હેમચંદ્રસૂરિ. તેઓએ ગૂર્જરચક્રવર્તી મહારાજા કુમારપાળને ઉપદેશ આપી જૈન રાજા બનાવ્યો. અનેક ગ્રંથની રચના કરી. ૮ આ૦ રામચંદ્રસૂરિ. તેમણે નવવિલાસ નાટક, વ્યાલંકાર-સવૃત્તિ, નાટયદર્પણ–સવૃત્તિ, સત્ય હરિશ્ચંદ્ર નાટક, નિર્ભયભીમવ્યાયેગ, રાધવાન્યુય, યાદવાળ્યુદય, મલિકામકરંદ, રોહિણમૃગાંક, વનમાલા, કુમાર વિહારશતક, “સુધાકલશ મીન્યાસ, બત્રીશીઓ, સ્તો, સ્તવને, ઈત્યાદિ ૧૦૦ પ્રબંધ રચ્યો છે, પૂર્ણતલગચ્છમાં આ વર્ધમાનસૂરિ શિષ્ય આ શાંતિસૂરિ થયા છે. તેમણે વિવિધ કઠીન સંસ્કૃત ગ્રંથ પર ટીપ્પન-ટીકાઓ રચેલી છે. પૃષ્ઠ ૪, કડી ૨ઃ શાહીરી ઃ Page #236 -------------------------------------------------------------------------- ________________ પુરવણ ૨૭ અહીં આ૦ હેમચંદ્રસૂરિના પિતાનું નામ “ચાચિક અને માતાનું નામ ચાહીરી' જણાવેલ છે. પરંતુ “પ્રભાવક ચરિત્ર' વગેરેમાં તેમની માતાનું નામ “પાહિની” આપેલ છે. એટલે “પાહિની” નામ બરાબર છે. પૃષ્ઠ ૪૨, કડી ૧૯ : “નમનરૂપ સાંહમી રહી રે” : અહીં સૌરાષ્ટ્રમાં નગ્ન પમણીને સામે રાખી મંત્રારાધન કર્યાનું સૂચન કરેલ છે. પરંતુ “પ્રભાવકચરિત્રમાં આ ઘટનાને આ રીતે ઉલ્લેખ નથી. તેમાં તે જણાવ્યું છે કે, સમચંદ્ર મુનિએ ગીતાર્થની અનુમતિથી ગિરનાર પર નાસિકાના અગ્રભાગે દૃષ્ટિ સ્થાપી ધ્યાન કર્યું. આથી તેમને સરસ્વતી દેવીએ પ્રત્યક્ષ થઈ ઇચ્છિત વરદાન આપ્યું. વળી “વીરવંશાવલી'માં લખ્યું છે કે, આ દેવચંદ્રસૂરિ, ઋષિ સોમચંદ્ર અને આ મલયગિરિજી એ ત્રણેએ કુમારિયા ગામમાં ભવ્ય ઋષભદેવના દેરાસરના ભોંયરામાં દિગમ્બર થઈ સામે નગ્ન પહ્મણને ઊભી રાખી. તેણીના સ્વામી શ્રીમાળી શેઠને હાથમાં નાગી તલવાર આપી અને વિકાર થાય તે તેનું માથું કાપી નાખવું એવી ભલામણ કરી ધ્યાન કર્યું. આથી મંત્રાધિષ્ઠાયક દેવ હાજર થયો અને તે ત્રણેને અનુક્રમે ૧ વીરવશ્ય થશે, રાજાને પ્રતિબોધ કરી શકશે. ૨ અને ૩ સિદ્ધાંતની ટીકા બનાવી શકશે એવાં વરદાન આપી ચાલ્યો ગયો. ત્યાર પછી આ દેવચંદ્રસૂરિ શિષ્ય સાથે વિહાર કરી ગિરનાર પધાર્યા. પૂર્ણ ૪૬, કડી ૩. “તીન તવા ગુરે ધિયા” : અહીં ગુરુજીએ ત્રણ લોઢાના તવા વીંધ્યાનું સૂચન છે. પરંતુ આ ઘટના પ્રભાવક ચરિત્ર વગેરેમાં મળતી નથી. એટલે આ ઘટના કેટલી સાચી છે, તેને નિર્ણય થઈ શકે તેમ નથી. પૃષ્ઠ ૫૧, કડી રપ : “બારમેંહે ઓગણપચાસમેં રે”: અહીં કઇ સ૦ શ્રીહેમચંદ્રસૂરિને સ્વ. સંવત સં. ૧૨૪૯ બતાવ્યા છે, તે બરાબર નથી, સં. ૧૨૨૯ જોઈએ. | પૃષ્ઠ પર કડી ૨: અંચળગચ્છ પટ્ટાવલીઃ " (૩૫) આ૦ ઉલ્લોતનરિથી વડગ૭ કહેવાયો. (૩૬) આ સવદેવસરિ, તેઓ શંખેશ્વર તીર્થમાં વધુ રહેતા, તેથી તેમને “શંખેશ્વરગચ્છ કહેવાય. (૩૭) આ૦ પવદેવસૂરિ તેઓ આ સર્વદેવસૂરિના લઘુ ગુરુભાઈ હતા. (૩૮) આ ઉદયપ્રભસૂરિ. આ સમયથી કુલગુરુઓએ જેનોની વંશાવલી લખવાની શરૂઆત કરી. આ આચાર્યું અનેક કુટુંબોને પ્રતિબોધી જેન બનાવ્યા હતા. આ સમયે શંખેશ્વરમચ્છમાં નાણુને “નાણકગ અને નાડેલને વલભીમ એક બે ભાગ પડયા. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પટ્ટાથોસાય, ભા. ૧ (૩૮) આ પ્રભાનંદસરિ. વીરવંશાવલીમાં આ આચાર્યનું નામ સૂચવ્યું નથી. આ નાણુ ગચ્છના આદિ આચાર્ય છે. (૪૦) ધર્મચંદ્રસૂરિ. (૪૧) આ૦ વિનયચંદ્રસૂરિ. (૪૨) આ૦ ગુણસાગરસૂરિ. (૪૩) આ૦ વિજયપ્રભસૂરિ. (૪૪) આ૦ નરચંદ્રસૂરિ. (૪૫) આ૦ વીરચંદ્રસૂરિ. તેઓ પાલખીમાં બેસતા હતા. વઢવાણમાં સ્વર્ગે ગયા. (૪૬) આ૦ જયસંઘસૂરિ તેમના ગુરુ ભાઇ તિલકમુનિથી પાટણમાં તિલકશાખા' નીકળી. (૪૭) આ૦ આર્યરક્ષિતરિ. તેમને સં૦ ૧૧૩માં દત્રાણામાં જન્મ, સં. ૧૧૪૬માં દીક્ષા, સં. ૧૧૫લ્માં રિપ૬, સં. ૧૧૬માં ભાલેજમાં ફરી વાર સૂરિપદ, અને સં. ૧૨૩૬માં પાવાગઢમાં સ્વર્ગ. તેમનું બીજું નામ ઉ૦ વિજયચંદ્ર પણ હતું. તેમણે ૨૧ ઉપવાસ કરી કાલીને આરાધી સં. ૧૧૬૯માં ૭૦ બોલ પ્રરૂપી “વિધિપક્ષગચ્છ સ્થા. જેનું સં. ૧૨૧૩માં અંચળગછ એવું બીજું નામ પડયું. પાવાગઢની દેવી મહાકાલી આ ગચ્છની અધિષ્ઠાયિકા હતી. આ આચાર્યું અનેક જન ગાત્રો બનાવ્યાં છે. (૪૮) આ૦ જયસિંહસૂરિ. આ વાદી દેવસૂરિએ દિગમ્બર વાદી ભ૦ કુમુદચંદ્રને છે ત્યારે આ આચાર્ય તેઓના સહગી હતા. તેમના ઉપદેશથી હસ્તિકુંડીના રાજાએ સં. ૧૨૦૮ માં પોતાના નગરમાં ભ૦ મહાવીરસ્વામીનું ભવ્ય મંદિર કરાવ્યું હતું. આ સમયે સં. ૧૨૧૭થી “હર્ષશાખા' નીકળી. આ આચાર્યે ઘણુ નવા જેને બનાવ્યા છે અને જુદા જુદા ગ્રંથ ઉ૫ર ટીકા રચી છે. (૪૯) ધર્મઘોષસૂરિ. સ્વ. સં. ૧૨૬૮. તેમણે “શતપદી' ગ્રંથ રચ્યો છે. (૫૦) મહેદ્રસરિ. તેમણે પ્રાકૃતમાં તીર્થમાલા' તેની ઉપર ૩૦૦૦ પ્રમાણ ટીકા, “શતપદીનું વિવરણ અને ગુરુગુણષત્રિશિકા વગેરે ગ્રંથ બનાવ્યા છે. (૫૧) સિંહપ્રભસરિ. તેમને સં. ૧૨૮૩માં જન્મ, સં. ૧૨૪૧ માં દીક્ષા, સં. ૧૩૦૯ભાં સૂરિપદ અને સં. ૧૩૧૩માં સ્વર્ગ. (૫૨) આ અજિતસિંહરિ. સ્વ. સં. ૧૩૩૯ (૫૩) આઇ દેવેંદ્રસૂરિ. (૫૪) આ૦ ધર્મપ્રભસૂરિ. (૫૫) આ સિંહતિલકસૂરિ. (૫૬) આ૦ મહેદ્રપ્રભસૂરિ. (૫૭) આ૦ મેરૂતુંગસૂરિ. તેમણે સં. ૧૪૩૮માં “અંચલગચ્છની પટ્ટાવલી' બનાવી. તેમજ બાલબધ વ્યાકરણ ભાવકર્મ પ્રક્રિયા, શતકભાષ્ય Page #238 -------------------------------------------------------------------------- ________________ પુરણું ૨૨, જેન મેઘદૂત, નમુત્યુનું ટીકા, સુશ્રાદ્ધકથા, ઉપદેશમાલાની ટીકા વિચારશ્રેણિ' વગેરે બનાવ્યાં છે. આ સમયમાં “શેખરશાખા નીકળી. (૫૮) જયકીર્તિસૂરિ. સ્વર્ગ સં. ૧૫૦૦, આ સમયે કીર્તિશાખાનીકળી. (૫૯) જયકેસરિરિ. સ્વર્ગ સં. ૧૫૪૨. (૬૦) સિદ્ધાંતસાગરસૂરિ. સ્વર્ગ સં. ૧૫૬૦. (૧) ભાવસાગરસરિ. (૬૨) ગુર્ણનિધાનસૂરિ. (૬૩) ધર્મમૂર્તિસૂરિ. તેમણે સં. ૧૬૧૪માં શત્રુંજય ઉપર કિયાધાર કર્યો. તેમણે પાવાપુરી, સમેતશિખરજી વગેરે યાત્રાઓ કરી હતી. તેઓ આગરા ઘણીવાર પધાર્યા હતા. તેમના ઉપદેશથી લોઢાસંઘપતિ કુરપાલ સોનપા આગરામાં બે મંદિર તથા ઉપાશ્રય વગેરે બનાવ્યા હતા. વર્ગ સં. ૧૬૭૦. (૬૪) આ૦ કલ્યાણસાગરસૂરિ. તેમના ઉપદેશથી શેઠ વર્ધમાન પદ્વસિંહ, શેઠ રાયસિંહ વગેરેએ જામનગરમાં વિશાળ જિનાલય બનાવ્યાં. આ આચાર્યો સં. ૧૬૭૧ના વેસ૩ના દિવસે આગરામાં શેઠ કુરપાલ અને શેઠ સોનપાલનાં બે દેરાસરમાં ભ૦ શ્રેયાંસનાથ અને ભ૦ મહાવીરસ્વામી વગેરે મૂર્તિઓની અંજનશલાકા પ્રતિષ્ઠા કરી. આગરામાં અંચલગચ્છનો ઉપાશ્રય કરાવ્યું અને પૂર્વદેશની કલ્યાણક ભૂમિઓને જીર્ણોદ્ધાર કરાવ્યો. આગરાની ઉક્ત જિન પ્રતિમાઓની ગાદીમાં બાદશાહ જહાંગીરનું નામ હતું. આ માટે કોઈના ભંભેરવાથી બાદશાહને ગુરસે ચડ્યો, જેને યુક્તિપૂર્વક સમજાવી શાંત કરવામાં આવ્યો હતો. તેઓ સં. ૧૭૧૮ ની અખાત્રીજે સ્વર્ગ ગયા. (૬૫) અમરસાગરસરિ. તેમણે સં. ૧૬૯૧માં “વર્ધમાન-પદ્ધસિંહ ચરિત્ર' બનાવ્યું. (૬૬) વિદ્યાસાગરસૂરિ. (૬૭) ઉદયસાગરસૂરિ. (૧૮) કીર્તિસાગરસૂરિ. (૬૯) પુણસાગરસૂરિ. (૭૦) રાજેદ્રસાગરસૂરિ. (૭૧) મુક્તિસાગરસૂરિ. (૭૨) રત્નસાગરસૂરિ. (૭૩) વિવેકસાગરસૂરિ. સ્વ. સં. ૧૯૪૮. (૭૪) ભ૦ જિદ્રસાગરસૂરિ. (૬૪) આ૦ કલ્યાણસાગરસૂરિ. સ્વર્ગ સં. ૧૭૧૮, (૬૫) મહેલ રત્નસાગરજી, (૬) ઉ૦ મેઘસાગરજી, (૬૭) ઉ૦ વૃદ્ધિસાગરજી, (૧૮) ઉ૦ હીરસાગરજી, (૧૯) પં. સહજસાગર, (૭૦) પં. માનસાગર, (૭૧) પં. રત્નસાગરજી, (૭૨) ૫૦ ફતેહસાગરજી, (૩) શ્રીદેવસાગરજી, (૭૪) Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ પકવલી-સરણય, ભા. ૨ શ્રી સ્વરૂપસાગરજી, (૭૫) મુનિ શ્રીગૌતમસાગરજી. તેમણે સં. ૧૯૪૬માં પાલીમાં ક્રિોદ્ધાર કર્યો. તેઓ આજ વિદ્યમાન છે. અંચલમછીય મોટી પટ્ટાવલી' વગેરે) પૃષ્ઠ ૪૦, કડી ૯ અને ૫૪ ૫૧, કડી ૩: કલ્યાણકમત તથા ખરતરગચ્છ પરંપરા– (૧) આ જિનવલભસૂરિ. તેમણે છ કલ્યાણકની પ્રરૂપણ કરી. સ્વ. સં. ૧૧૬૭, (૨) આ જિનદત્તસૂરિ. તેમનાથી સં. ૧૨૦૪ “ખરતરગચ્છ શરૂ થયો. (૩) આ જિનચંદ્રસૂરિ. સ્વ. સં. ૧૨૨૩, (૪) આ. જિનપતિસરિ, (૫) આઇ જિનેશ્વરસૂરિ, (૬) આ જિનપ્રધસૂરિ, (૭) જિનચંદ્રસૂરિ, (૮) આ જિનકુશલસરિ, (૯) આ જિનપદ્મસૂરિ, (૧૦) આઇ જિનલબ્ધિસૂરિ, (૧૧) આ જિનચંદ્રસૂરિ, (૧૨) આ જિનદયસૂરિ, (૧૩) આ જિનરાજસૂરિ, (૧૪) આ જિનભદ્રસૂરિ, (૧૫) આ જિનચંદ્રસૂરિ. સ્વ. સં. ૧૫૩૦, (૧૬) આ જિનસમુદ્રસૂરિ, (૧૭) આ જિનહંસસૂરિ, (૧૮) આ૦ જિનમાણિજ્યસૂરિ, (૧૯) આ જિનચંદ્રસૂરિ. જન્મ સં. ૧૫૯૫, આ સં. ૧૬૧૨, સ્વ. સં. ૧૬૭૦, (૨૦) આ જિનહિંસસૂરિ, (૨૧) આ જિનરાજરિ, (૨૨) આ જિનરત્નસૂરિ, (૨૩) આ જિનચંદ્રસૂરિ, (૨૪) આ જિનસુખસૂરિ, (૨૫) આ૦ જિનભક્તિસૂરિ. સ્વ. સં. ૧૮૦૪, (૨૬) આ જિનલાભસૂરિ. સ્વ. સં. ૧૮૩૪, (૨૭) આ જિનચંદ્રસૂરિ, સ્વ. સં. ૧૮૬૫, (૨૮) આ જિનહર્વસૂરિ. સ્વ૦ સં. ૧૮૯૨, (૨૦) આ જિનસૌભાગ્યસૂરિ. સ્વ. સં. ૧૯૧૭ (૩૦) જિનસિંહરિ. સ્વ. સં. ૧૯૩૫ બીકાનેર, (૩૧) જિનચંદ્રસૂરિ, (૩૨) જિનકીર્તિસરિ. * પૃષ્ઠ પી, કડી ૪ : “આમિકગચ્છ તેની પદાવલી આ પુસ્તકમાં પૃષ્ઠ ૧૫૮માં આપી છે. પૃષ્ઠ ૫૧, કડી ૫ : “કલાગચ્છ' કલાગચ્છ તે ઉપકેશગચ્છનું બીજું નામ છે. તેની પઢાવલી પૃઇ ૧૯૩ માં આપી છે. પૃષ્ઠ પર, કડી ૪: “પડવાઈસૂરિ”: વડગચ્છની પદાવલી આ પુસ્તકમાં પૃ૪ ૧૮૬માં આપી છે. પૃષ્ઠ પર, કડી ૭ : “ગઇયા” : જાનાં શહેરે દટ્ટણપટ્ટણ થઈ ગયાં હોય ત્યાંથી ગધેડાની છાપવાળા જાના સિક્કા નીકળે છે, જે “ ગયા” તરીકે ઓળખાય છે. અને આ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ સિક્કાઓ ગર્દભસેનના છે એવી માન્યતા છે. આહેડના ટીલાઓમાંથી ગ્રંથકારના સમયે ગઈયા મળતા હતા; એમ આ ઉલ્લેખ પરથી સમજી શકાય છે. ૫૪ ૫૩, ઢાળ ૨૪ : વસ્તુપાલ (ભાષાવાર્તિક) : આ ઘટનામાં કુમારદેવીએ વિધવાવિવાહ કર્યાનું સૂચન છે? પરંતુ તે વાત વસ્તુપાલના સમકાલીન વિદ્વાનોના કાઈ ગ્રંથમાં લખાયેલ નથી. જેમકે—કવિ સંમેશ્વરકૃત “કાર્તિકૌમુદી' અને “સુરત્સવ”ને છેલ્લો સર્ગ, ઉલાસરાઘવ’ના સગ્ગત કે (સં. ૧૨૮૨), “ગિરનાર પ્રશસ્તિ ” આબૂ પ્રશરિત' (સં. ૧૨૮૮) આ જયસિંહરિફત “હમ્મીરમદમર્દન', વતુપાલ પ્રશસ્તિ કાવ્ય,' આ ઉદયપ્રભકૃત “ધર્માલ્યુદયકાવ્ય', સુકૃતકૃતિકોલિની' અરિસિંહકૃત "સુકૃતસંકીર્તન' (સં. ૧૨૮૫), આ બાલચંદ્રકૃત “વસંતવિલાસ કાવ્ય,” આ૦ જિનપ્રભકત “તીર્થકલ્પ' આ૦ રાજશેખરકૃત “ચતુર્વિશતિ પ્રબંધ” સં. ૧૪૦૫, આ જિનહર્ષકત “વસ્તુપાલચરિત્ર” સં. ૧૪૯૭ વગેરે, વગેરે. મંત્રી વસ્તુપાલની વંશાવલી: (૧) પિરવાડ મંત્રી ચંડપ, (૨) મંત્રી ચંડપ્રસાદ, (૩) મંત્રીશર મંત્રી સેમ, મંત્રી સેમ તે સિદ્ધરાજને કોષાધ્યક્ષ હતા. તે અરિહંત ભગવાન, આ૦ હરિભદ્ર અને ગૂર્જરેશ્વર સિદ્ધરાજને જ માનતો હતો. તે ધર્મપ્રિય, ગુણવાન, વિદ્વાન અને દાની હતી. તેને સીતા નામે પત્ની હતી. (૪) આસરાજ. તે દંપતિ આભની પુત્રી કુમારદેવીને પરણ્યો. તેને ૧. લુણિગ, ૨. માલદેવ, ૩. વસ્તુપાલ, ૪. તેજપાલ, એમ ૪ પુત્રો અને જા, માઊ, સાઊ, ધનદેવી, સેહગા, વય, અને પરમલ, એમ ૭ પુત્રીઓ હતી. માલદેવને લીલાદેવી તથા પ્રતાપદેવી પત્ની અને પુત્ર પૂર્ણસિંહ, પુત્રવધૂ આહણદેવી અને પૌત્ર પેથડ હતો. મંત્રી વસ્તુપાલને પત્ની લીલાદેવી અને વેજલદેવી, પુત્ર જેત્રસિંહ. મંત્રી તેજપાલને પત્ની અનુપમાદેવી અને સુહડાદેવી. અનુપમાદેવી પુત્ર લૂણસિંહ. ૧૨૯૬માં ભરૂચને હાકેમ હતો. તેને પત્ની રયણાદેવી લખમાદેવી અને પુત્રી ગીરીદેવી હતાં. તેજપાલને સુહડાદેવીથી પુત્ર સુહડ અને પુત્રી બઉલા નામે હતાં. સુહસિંહને પત્ની સુહડાદેવી અને સુલખણદેવી હતાં, તેજપાલનું સં. '૧૩૦૮માં ચંદ્રમાં મૃત્યુ થયું. (૫) મંત્રી વસ્તુપાલ, પત્ની લીલાદેવી. તે બહુ બુદ્ધિશાળા હતી. અને વેજલદેવી, (૬) લીલાદેવી પુત્ર જત્રસિંહ, સં. ૧૨૭૯માં ખંભાતને Page #241 -------------------------------------------------------------------------- ________________ ર૩ર પટ્ટાવલી-સમુદ્રણય ભા. ૨ સુબો હતો. તેમની પ્રાર્થનાથી આ૦ બાલચંદ્ર “વસંતવિલાસમહાકાવ્ય' બનાવ્યું, અને ખંભાતમાં આ૦ જયસિંહસૂરિકૃત “હમ્મીરમદમદન-નાટક” ભજવાયું. વિશલદેવ રાજાએ તેને પેટલાદને સુબો નીમ્યો હતો. તેણે મંત્રી તેજપાલના મૃત્યુ સ્થાને ચંદ્રમાં મોટું દેરાસર, તલાવ, ધર્મશાળા અને દાનશાળા બનાવ્યા હતાં, (“વસ્તુપાલચરિત્ર, વસંતવિલાસ, જનસત્યપ્રકાશ વ૦ ૨ પૃ. ૬૭ વગેરે) તે સમયે મંત્રી પત્નીઓ માટે પણ મર્દ શબ્દ વપરાતો હતો, જેને ઉલ્લેખ આ પ્રમાણે મળે છે. सं १२९३ वर्षे पोष शुक्ल १३. मह श्रीमनुपमादेव्या आरमश्रेयोर्थ श्रीओधनियुक्तिपुस्तकं श्रीमदनचंद्रसरिभ्यः प्रदत्तं । (“જન લીટરેચર એન્ડ ફિલોસોફી, પ્રશસ્તિ સંગ્રહ', ભા. ૧ પૂના) દંડપતિ આભૂની વંશાવલી: પ્રાગ્વાટવંશમાં (૧) સામંતસિંહ, (ર) શાંતિ, (૩) બ્રહ્મનાગ, (૪) નાગડ (૪) દંડપતિ આભૂ. સંડેરપુરમાં પિરવાડ (૧) આભ, (૨) આસડ, (૩) ચંસિંહ, (૪) પેથા. પેથડે સંરક, પાટણ અને વીજાપુરમાં મંદિર કરાવ્યાં, પ્રતિમાઓ ભરાવી, આબુ ઉપર ભ૦ નેમિનાથ ચિત્યને જીર્ણોદ્ધાર કરાવ્યો, સિદ્ધાચલ, ગિરનારના સંઘ કાઢયા, બીજી ૬ યાત્રાઓ કરી. સં. ૧૩૭૭ ના દુકાળમાં ઘણું દાન આપ્યું, આગમશ્રવણમાં પર પોતાના નામે ચાંદી ટંક મૂકયા. આ સત્યસૂરિના ઉપદેશથી ૪ ગ્રંથ ભંડારા લખાવ્યા, નવ ક્ષેત્રે ધન વાવવું. (૫) પદ્મ, (૬) લાડણ (૭) આહણ, (૮) મંડલિક, (૯) વ્યવહર, (૧૦) પર્વત, (૧૧) કાન્હા. કાન્હાએ સં. ૧૫૭૧માં આમિક આ૦ વિવેકારત્નને પ્રશ્નવ્યાકરણ વૃત્તિ વહોરાવી. સં. ૧૫૭૬ માં ગંધારમાં “ જંબુદ્વીપચૂર્ણિ લખાવી. (“ પ્રશસ્તિસંગ્રહ” ભા. ૧ પૂના.) નાબેંકમરછ પરંપરાઃ (૧) આ૦ મહેદ્રસૂરિ, (૨) આ૦ શાંતિરિ, (૩) આનંદસૂરિ અમરચંદ્રસૂરિ. આ બન્ને આચાર્યો બાળપણથી સમર્થ વાદી હતા. ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહ તેઓને બચપણથી જ વ્યાઘશિશુ તરીકે સંબોધતા હતા, (૪) આ હરિભસૂરિ; જેઓ કલિકાલ ગૌતમ તરીકે પ્રસિદ્ધ હતા. (૫) આ વિજયસેનસૂરિ. તેઓ પ્રખર વક્તા હતા. પંચાસર પાર્શ્વનાથના તીર્થમાં તેઓ ઉપદેશ દેતા હતા. તેમની વાણી અમેધ મનાતી હતી. મંત્રી Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ વસ્તુપાલ-તેજપાલ તેમના ઉપાસક હતા. (૬) આ૦ ઉદયપ્રભસૂરિ તેમણે સંઘપતિચરિત્ર' પર૦૦, “આરંભસિદ્ધિગ્રંથ” “સુકૃત કોલિની” નેમિનાથ ચરિત્ર', “વડશીતિ-ટિપ્પણ, “કર્માસ્તવ-ટિપ્પણ” અને ઉપદેશમાલાની “ઉપદેશકણિકા-વૃત્તિ” બનાવ્યાં છે. મંત્રી વસ્તુપાલે સં. ૧૨૯૦ ચ૦ શુ ૧૧ ના દિવસે ખંભાતમાં “સંધપતિ ચરિત્ર' યાને ધર્માલ્યુદય મહાકાવ્ય' લખાવ્યું હતું. (૭) આ૦ મલિષેણસૂરિ, તેમણે સ્યાદ્વાદમંજરી” રચી. પૃષ્ઠ ૫૬, ઢાળ ર૪ઃ ભાષાલેખ : જૂનાં ખેડા વગેરેની યાદી સાલવારીના ક્રમે નીચે મુજબ છે. બીજાં છુટક પાનાંઓમાં જે મતાંતર મળે છે તે સાથોસાથ ( )માં આપેલ છે. ઉજેણ, ભરૂઅચ, પાલી, અજમેર, દિલી, ભિન્નમાલ, જાલેર, તેનું બીજું નામ સેનગઢ, ચિતોડ, કાલંદ્રી-સિરોહી પાસે કાલંદ્રી છે, તેમાં જરાસંધને જરાકુમાર બળી મૂઓ. પીરાણપટ્ટન, લાહોર, મેવાડમાં ચંબાવતી, તેનું બીજું નામ આઘાટપુર પટ્ટણ, ત્રીજું નામ આપેડ, એ ત્રણે એક જ નામ છે, ખંભાત, રાયથલ, ચંપા, પાવા, રાજગૃહો, પાડલિપુર, તેનું બીજું નામ પટ્ટણું, ધ્રુનાડે, જે પ્રપદીનું ગામ છે. વિમલાપુરી, જ્યાં ચંદ રાજા પર, તેનું બીજું નામ વલભીપુર, જ્યાં દેવગિણી ક્ષમાશ્રમણુજીએ પુસ્તકો લખ્યાં. તેનું ત્રીજું નામ વળા, ચમારડી, જે આજે વર્તમાન છે. ઇડર, બ્રહ્માની ખેડ, વૈરાટ, તેનું બીજું નામ ઘેલકું, ભરતપુર, ડીગ. તે જાન ખેડાં છે. કલજુગના સં. ૨૬૦૦ ભ૦ મહાવીર તથા શ્રેણિક રાજા થયા. શહેરોની સાલવારીઃ સં. ૩૪૮ લાહાર વસ્યું. ( સં૦ ૩૦૩ મુંજપર) (સં. ૨૦૪ શંખેશ્વર ગામ) સં. ૫૦૦ પાલણસિંહ ચૌહાણે પાલનપુર વસાવ્યું હતું, તે નાશ પામ્યું એટલે સં. ૧૦૧૦માં પાલણસિંહ પરમારે ફરી પાલનપુર વસાવ્યું. ( સં૦ ૪૦૭ ). (સં. ૧૫૧ વડનગર વસ્યું). સં. ૫૧૫ ઉજેણી ઘાટમાં ભેજરાજા થયો. (સં. ૭૭૧) સં૦ ૫૫૩ થરો વચ્ચે. (સં. પ૩૫ નાડોલ વ) • • ભરતપુરથી ૨૪ માઈલ ડીગ છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૫ટાવી ગુરણય, ભા. ૧ (સં. ૬૦૯ ચિત્રાંગદ મેરીએ ચિત્તોડ વસાવ્યું.) ગુપ્ત સં. ૧૯૧ બાપા રાઉલે મોરીને મારીને ચિત્તોડ લીધું. સં. ૬૯૪ લાહેરમંડે માંડવગઢ વસાવ્યું. સં. ૭૧૧ ઇદ્રસિંધ રાઠોડે ઈડર પાસે ખેડ વસાવી, ખેડયા શ્રાદાણ થયા. સં. ૭૧૨ થિરાદ સોલંકીએ થરાદ વસાવી (૧૦૧) સં. ૭૨૭ પારકર વા (સં. ૧૫૧). સં૦ ૭૮૧ સભર વસી. ( સં. ૭૯૭ વડોદ વસ્યું.) સં. ૮૦૧ રાવ પહાડદજીએ મંડોવર વસાવ્યો. (સં. ૧૧૦૦ નાહડરાવે મંડોવર ફરી વસાવ્ય) સં. ૮૦૨ વનરાજ ચાવડે પાટણ વસાવ્યું. (સં. ૮૦૨ મહા શુદિ ૭ શનિવારે પાટણ વસ્યું) (સં. ૮૦૨ - શુ ૬ વીરસેને પાટણ વસાવ્યો, જેનું બીજું નામ પીરાણપટ્ટન નરસમુદ્ર છે). સં. ૮૦૨ ઉપલદે પરમારે શ્રીમાલનગરથી ઊઠીને સ્વર્ણગઢ વસાવ્યો. (સં. ૮૦૪ વડોલી વસી.) સં. ૮૯ રાવ હમીરે હમીરગઢ વસાવ્યું. સં. ૮૧૨ મુલતાન વસી. સં. ૮૨૯ વિ. શુ૧૩ પાંડવોએ પ્રથમ દિલ્લી વસાવી હતી અને પછી તુંઅરે વ્યાસ જગતનું મુહૂર્ત લઈ ત્યાં જ ફરીવાર દિલ્લી વસાવી સં. ૧૨૦૨ સુધી તુંઅર પાતસાહી રહી. પછી ચૌહાણુ પાતસાહી થઈ. (સં. ૬૭૮, સં. ૭૦૭, સં. ૮૦૯). (સં. ૮૦૯ શુળ ૧૩ અનંગપાલ તુંઅરે દિલી વસાવી.) સં. ૮૩૪ પરમારે આબુજીને કટ કરાવ્યો. પરમાર પછી ચૌહાણે લીધે. રાવ લાખણદેને ઘેર દેવી આવી ત્યારથી તે દેવડા–ચોહાણુ કહેવાયા. સં. ૮૦૨ રાવળે ચિતોડને કેટ ફરીવાર કરાવ્યું. (સં. ૯૦૨ અમરસિંહ રાણાએ ચિત્તોડગઢ વસાવ્યા, તેને ગઢ કરાવ્યો.) સં૦ ૯૨૭ બીજાપુર વસ્યું. (સં. ૯૨૧ ધોલપુર–ધંધુકા વસ્યું.) સં. ૧૦૧૦ પાલસિંહ ચૌહાણે સં. ૫૦૦ માં પાલણપુર વસાવ્યું હતું ત્યાં જ પાલણસી પરમારે ફરી પાલનપુર વસાવ્યું. પાલઘુસી પરમારે જિન પ્રતિમા ગાળીને તે ધાતુને આબુ ઉપર નદિયો કરાવ્યો હતો તે Page #244 -------------------------------------------------------------------------- ________________ પુરવણી પ પાપથી તેને ઢાઢ થયેા. તેના નિવારણ માટે ॰ શીલધવલસૂરિના ઉપદેશથી પલ્લવિયા પાર્શ્વનાથની સાનાની પ્રતિમા કરાવી, પાલનપુર વસાવ્યું. સં ૧૦૧ ભાગનગર વસ્યા. સૈ॰ ૧૦૨૦ સિવસિધ રાઠોડે સિવાણા વસાવ્યા, સ૦ ૧૦૬૪ ભૂજનગર વસાબ્યા (સં૦ ૧૨૧૧ ). (સં૦ ૧૦૭૭ ભેજ પરમારે નારાયગઢ વસાવ્યેા. ) (સં૦ ૧૦૭૮ નાહડ પડિહારે નાગાર વસાવી. ) સં૦ ૧૦૮૮ વિમલ પ્રધાને આશ્રુ ઉપર દેહરાં કરાવ્યાં. ( સેં૦ ૧૦૮૮ શેત્રુજે વિમલવસહી કરાવી. ) સૈ૰૧૧૧૨ સિદ્ધરાજ જયસિંધે સિદ્ધપુર જૂના ખેડા વસાભ્યા. સં૦ ૧૧૧૩ સાચાર જૂના ખેડા હતા, તેને સાતલ પાતલ ચહુઆણે ફરી વસાવ્યા. સૈ૦ ૧૧૧૪ માંખા કછવાહે આંખેર વસાવી. (સં૦ ૧૧૧૫ વાદરું વસ્યું. ) સં॰ ૧૧૧૭ રામસિંધ શીસેાદે રામપુર વસાવ્યે. ( સં૦ ૧૧૨૧ વીશનગર વસ્યું. ) સં૦ ૧૧૩પ પૃથ્વીરાજ ચૌહાણના મહામંત્રી કેશવદાસ નાગારમાં થયા. (સં૦ ૧૧૧૫ ૨૦ શુ॰ ૩ પૃથ્વીરાજના મ`ત્રીએ જે સ્થાને ગાડરસિ'હુ ભેગા બેઠેલા જોયા ત્યાં નાગર વસાવ્યેા.) સં૦ ૧૧૬૯ (૧૧૯૬) પાહાસિધ હાડે ખુદી વસાવી. સં૦ ૧૧૮૧ વિષે પાર્શ્વનાથની સ્થાપના. ( સં૦ ૧૧૮૪ સિદ્ધરાજે સિદ્ધપુર રુદ્રમહેલ બનાવ્યેા. ) સં॰ ૧૨૦૨ દિલ્લીમાં ચઉદ્ગાણુ પાતશાહી થઈ. ( સ૦ ૧૨૦૨ અજેયાસારે અજમેર વસાવ્યું. સં૦ ૧૪૦૦ અજમેરમાં વિસલદેવ રાજા થયા. ) સં॰ ૧૨૧૨ રાવલ જેસાજીએ જેસલમેર વસાવ્યું. (સં૦ ૧૨૧૨ શ્રા॰ વ॰ ૧, શ્રા॰ ૧૦ ૧૨) સં૦ ૧૨૧૫ જગ ુઓ હુએ (સં૦ ૧૨૧૩, ૧૨૧૪, ૧૨૧૫. ) સં॰ ૧૨૧૫ બહાડદે રાડેડે બહાડમેર વસાવ્યેા. સ૦ ૧૨૨૧ પાડાકર ઘાટના કુડપર ઢાયેા પરણ્યા. (સ્૦ ૧૨૨૪ વીરમગામ વસ્યું. ) Page #245 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવીસમય, ભા. ૨ સં. ૧૨૪૧ લાખા ફુલાણ થશે. (સં. ૧૨૭૦ મહેસાણા વસ્યું.) સં. ૧૨૮૧ મહાસિંધ રાઠોડે મેવો વસાવ્યો. સં. ૧૨૯૬ વસ્તુપાલ તેજપાલે આબુજીને દેહરે કલશ ચઢાવ્યો. સં. ૧૨૯૮ વસ્તુપાલ તેજપાલ સ્વર્ગ (સં. ૧૩૦૦ રાવ કાન્હડદેએ જારગઢ ઉપર સેનગિરિ ગઢ કરાવ્યો, પહેલે રાજા ભિન્નમાલથી આવેલ થાનસિંધ હતો.) (સં. ૧૩૧૧ માંડલ વસ્યું. ) સં. ૧૩૧૩ રાવ કાહડજીએ જૂના ખેડાના સ્થાને ભિનમાલ વસાવ્યું. સં. ૧૩૩૭ અલાયદીને જાલોર કિલો લીધો. (સં. ૧૩૫૧ રાવ કાન્હડદે સેનગિરિ ઉપર અલોપ થયો. પુત્ર વિરમદેવે આપઘાત કર્યો, તેનું માથું પાતસાહ લઈ ગયે અને પાતશાહની બેટી તે માથાને લઇને સતી થઈ.) સં. ૧૯૬૦ સુબા અલપખાને પાટણમાં કિલ્લો, મસીદ બનાવ્યાં. આસાઉલીનો કિલ્લો બળે. સં. ૧૭૬૧ ચિતોડના તેરમા રાણાના પુત્ર સજનસિંહે સતારાનું રાજ્ય મેળવ્યું. સં. ૧૩૭૧ કમરપુર વસ્યું. સં૦ ૧૩૭૭ સાત વસી. સં. ૧૮૮૩ પાતશાહ મુમતખાને સારણેશ્વરની સ્થાપના કરી. સં. ૧૪૦૭ સાંગાનેર વસ્ય (સં. ૧૦૧૩. ) સ. ૧૪૦૭ બુરાનપુર વસ્યું. સં. ૧૪૩૧ રાવલ વીરસ વાંસવાલો(ડ) વસાવ્યો. સં૧૪૨ સહસ્ત્રમલ દેવડે શિરોહી વસાવી. (સં. ૧૪૫ર વવ. ૭) સં. ૧૪૬૮ અહમદશાહ પાતશાહે અમદાવાદ વસાવ્યું. (સં. ૧૪૭૧ અમદાવાદ વસાવ્યું.) સં૧૪૬૭ કુભા રાણાએ કુંભલમેર વસાવ્યું. (સં. ૧૪૮૬) (સં. ૧૪૮૨ દક્ષિણમાં અહમદનગર વસ્ય) સં. ૧૪૮૪ તારણ વસાવ્યો. સં. ૧૪૯ રાડારો વો. સં. ૧૪૫. ધન્ના પિરવાડે રાણપુર કરાવ્યું. કુંભા રાણાના રાજ્યમાં રાણાજીએ બે થંભા કરાવ્યા. Page #246 -------------------------------------------------------------------------- ________________ સં. ૧૫૦૦ રાવ જોધાજીએ જોધપુર વસાવ્યું. સં. ૧૫૦ ફિરંગીએ સુરતને કિલ્લો કરાવ્યો, ત્યાં થડા વેક વસતા હતા. (સં. ૧૫૧૧ સાંતલપુર વયું. ). સં. ૧૫૧૫ જોધપુરનો કિલ્લો થયો. (સં. ૧૫૧૫ જે. શુ. ૧૧). સં. ૧૫૧૭ પહેલાં માંધાતાએ મેડત વસાવ્યો હતો, તે જૂને ખેડે ઉજડ થઈ ગયા. ત્યાં રાઠેડ નરસિંજીએ બીજી વાર મેડ વસાવ્યા. સં. ૧૫૪૧ કિસનસિંઘજીએ કિસનગઢ વસા. સં. ૧૫૪ર રાવ વીંકાએ વિકાનેર વસાવ્યું. (. ૧૫૪૫) (સં૧૫૫૪ સમી વસી). સં. ૧૫૮૧ મુકુંદ બ્રહ્મચારી પ્રયાગમાં દેહ હામી, મરણ પામી, અકબર પાસાહ થયો. સં. ૧૫૯૩ રૂપનગર વસાવ્યા. સં. ૧૫૯૬ નવાનગર વસાવ્યો. (સં. ૧૫૯૬ રાવ જામે કચ્છમાંથી આવી નવાનગર વસાવ્યું.) (સં. ૧૫૯૬ રાવ વિદે અમરકોટને સ્થાને મેહ વસાવ્યું. સં. ૧૨૮૧) સં. ૧૬૧૬ માલખાંને માલપુર વસાવ્યા. (સં. ૧૬૧૯ પંવાર માલદેવે માલપુર વસાવ્યું) સં. ૧૬૧૯ અકબરે આગરો વસાવ્યો. (સં. ૧૬૧૨ અકબરે આગરા વસાવ્યું.) સં. ૧૬૨૪ અકબરે ચિત્તોડ તો . (સ. ૧૬૧૯) સં૧૬૨૫ રાણું ઉસિંઘે ઉદેપુર વસાવ્યું. (સં. ૧૫૦૦). સં. ૧૬૨૪ જહાંગીર પાતસાહ રનેર આવ્ય, રામેરવાસી ટિધ્વજ નાકરાએ રાનેરથી વરિઆવ સુધી ૩ ગાઉ કિનખાબનાં પાથરણાં પાથરી પાતસાહને શહેરમાં પધરાવ્યા. શાહ પ્રસન્ન થયો. માગવાનું કહ્યું ત્યારે નાકુદાએ હાથણીને સંગ જોવાનું માગ્યું. શાહે ના કહી, જે હાથણીને સંભોગ જોતાં તારું ધન નાશ પામશે પણ તેણે માન્યું નહીં. સંભોગ જોયો અને તે નાકુદાની લમી નાશ પામી. પાતશાહ જહાંગીરપુર વસાવ્યું. . Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પટ્ટાવલી-સસરચય, ભા. ૨ સં. ૧૬૨૫ જહાંગીર પાતશાહની પાતર નામે સૂરજ તેણે પાતશાહની રજાથી સુરત વસાવ્યું. સં. ૧૬૨૫ ઓસવાલ ગપશાહ જેને સુરતમાં ગોપીપરું વસાવ્યું. ગોપીતળાવ અને ચૌમુખી વાવ કરાવ્યાં. (સં. ૧૬૩૪ વકાણાતીર્થને છીદ્ધાર) (સં. ૧૬૪૨ રાવ હમીરે ફલોધીને કટ કરાવ્યું. સં. ૧૫૧૩, સં. ૧૫૪૫). (. ૧૬૬૮ કીસનસિંહજીએ કિસનગઢ વસાવ્ય.). સં. ૧૬૭૯ ગાપિશાહે આ વિજયસેનસૂરિ પાસે સૂરજમંડન પાશ્વનાયની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તે પ્રતિમાજીની ગાદીમાં ચારે બાજુ લખ છે. સં. ૧૬૭૯ કાવી ગંધારમાં સાસુ વહુના દેરાની પ્રતિષ્ઠા થઈ. સં. ૧૭૦૭ ઔરંગઝેબે ઔરંગાબાદ વસાવ્યો. (સં. ૧૮૮૭ સવાઈ જેસિંગે જયપુર વસાવ્યું. સં. ૧૭૩૫) પૃષ્ઠ ૫૭, ઢાળ ૨૪ : ભિન્નમાલની ઉત્પત્તિ (ભાષાલેખ): શ્રી માલનગર તે પ્રાચીન શહેર છે. તેમાં અનેક બ્રાહ્મણે વ્યાપારીઓ વગેરે સુખી હતા. ભાવ પંડિત પણ ત્યાંના વતની હતો. કર્મવેગે ધન નાશ પામતાં તે નિધન થઈ ગયો અને ધારામાં આવી વસ્યો. ત્યાં પણ તેણે પોતાનું દ્રવ્ય યાચકને આપી દીધું અને તે ગરીબાઈમાં જ મૃત્યુ પાપે. આથી ભેજ રાજાએ શ્રીમાલનગરમાં માઘ પંડિતની નાતના માણસ ધનવાળા હોવા છતાં આ પંડિતને ભૂખમરાથી અંત આવ્યો, એ જોઈ તેની બ્રાહ્મણ જ્ઞાતિનું ભિલમાલ એવું નામ આપ્યું અને ત્યારથી શ્રીમાલનગર ભિન્નમાલ નગર તરીકે પ્રસિદ્ધિ પામ્યું. (“પ્રબંધચિંતામણિ ) પૃષ્ઠ ૧૮ ઢાળ ૨૪ ભાષાલેખઃ વિ. સં. ૧૩૫ માં ઉજજૈનમાં નાહડ રાજા હતા ત્યારે જાલોર પાસેના સ્વર્ણગિરિ પર મઢમાં માત્ર ક્રોડપતિ જ રહેતા હતા. નવ્વાણું લખવાળાને પણ ત્યાં રહેવા સ્થાન ન હતું, તે જાલોર પાસેના સ્વર્ણગઢમાં નાહડ રાજાએ “યક્ષ વસતિ' નામને માટે જિનપ્રાસાદ બનાવી તેમાં સં ૧૩૫ માં (આ પ્રોતનસૂરિના હાથે) ભ૦ મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કરાવી હતી. (“વિચારણિ , પદાવલી, જૈન પરંપરાને ઈતિહાસ.') Page #248 -------------------------------------------------------------------------- ________________ અથવા ૨૩ સ્વર્ણગિરિનાં બીજાં નામ કનકાચલ તથા સેનગઢ છે. પાસેના શહેરનાં નામો જાબાલિપુર તથા જાાર છે. પૂ8 પલઢાળ ૨૪ “ કલિજ્મ સંવત ” ભાષાખઃ કલિયુગને પ્રારંભ થયો ત્યારથી આ સંવત ગણાય છે, જેને પ્રારંભ ઇસપૂર્વે ૩૧૦૨ ફેબ્રુઆરીની બીજી તારીખ યાને ચે. શુ. ૧ થી મનાય છે. ચિત્રાદિ વિક્રમ સંવતમાં ૩૦૪૪, શક સંવતમાં ૩૧૭૯, અને ઇ. સ. માં ૩૧૦૧ જોડવાથી કલિ સંવત આવે છે. આ સંવતનાં બીજાં નામે “ભારતયુદ્ધ સંવત” અને “યુધિષ્ઠિર સંવત' પણ મળે છે. એ પણ ઉલ્લેખ મળે છે કે, મહા સુદિ ૧૫ દિને મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું અને મ૦ ૧૦ ૧ યુધિષ્ઠિરને રાજય મળ્યું હતું. વરાહમિહિર શક સંવતમાં ૨૫૨૬ જોડવાથી યુધિષ્ઠિર સંવત આવે એમ જણાવે છે. (જૈન સત્ય પ્રકાશ”, ક્રમાંક ૧૦૦ પૃ૦ ૨૬૮). પૃષ્ઠ ૬૦, ઢાળ ૨૪ ભાષાલેખ “ડીગ” ભરતપુરથી પૂર્વ દિશામાં લગભગ ૨૪ માઈલ દૂર ડીગ નામે જૂનું શહેર છે. પૃષ્ઠ ૭૩, કડી ૫ઃ “લૌકિક ભાષા”ને છે. વીરવર્ષનિર્ણય. આયુ વર્ષ ૭૨, આયુ ગર્ભથી ગણો, આદિત્ય સંવત્સરે આય્દય તુઓ, તેના દિન ૩૬૬, ઋતુ સં૦ દિન ૩૬૦, પાંચ વર્ષનો યુગ. એક યમમાં આદિત્ય સંવત્સર ૧૮૩૦ અને ઋતુ સંવત્સરના દિન ૧૮૦૦ હોય. આદિત્ય સંવત્સરમાં એક માસ થાકતા ઋતુ સંવત્સર લાગે. આ લેખે–ઋતુ સંવત્સરના ચોથે માસે ગ્રીષ્મકાળે આષાઢ સુદિ. ૬ દિને યવન. અહીંથી આદિત્ય સંવત્સર લેખે ૭૨ વર્ષ હતુસંવત્સર યુગના ચૌદ માસ વધતા થયા, ત્યારે આષાઢ સુદિ ૬ થી ૧૪ મે માસે ભાદ્ર શુદિ ૬ દિને આદિત્ય સંવત્સરે ૭૦ વર્ષ થયાં, ત્યાંથી બીજે ચંદ્રસંવત્સરે નિર્વાણ થયું. અહીં ચંદ્ર સંવત્સરના ૩૫૪ દિન હોય, પહેલેથી ૧૨ દિન આદિત્ય સંવત્સર પૂર્ણ હોય, તે વારે બે કટયાણક તિથિએ ઋતુસંવત્સર લેખે લેવી, એમ જયોતિષકડક અને “કલ્પસૂત્રમાં કહ્યું છે. પુ િચંદસંવરે ઇત્યાદિ કલ્પસૂત્રમાં છે. અહી ઋતુ સંવત્સરના વર્ષ ૭૧ માસ ૨ થયા, ચંદ્ર સંવત્સરે રેવીસ દિન વધતા લેવા તેથી ભાદ્ર શુદિ ૬ થી ૨૪ દિન વધતાં, આસો વદિ ૧ દિને આદિત્ય સંવત્સરે ૭૨ વર્ષ થયાં, તે સંવત્સર પૂર્ણ થતાં Page #249 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પક્ષી -સરય, ભા. ૧ એક માસ શતરે ઋતુ સંવત્સર લાગે તે પૂઠે લખ્યો છે. તે લેખે જેઠ શુદિ ૧૫ ગીષ્મઋતુ પૂરી થઈ, અને આષાઢ વદિ ૧ થી વર્ષાઋતુ લાગી, ત્યારે આષાઢ તે શ્રાવણ થયે મારવાડી પંચાંગ પ્રમાણે ફેર દેખાય છે. જેથી લૌકિક આસે આગમોક્ત કાર્તિક વદ ૦)) થઈ. ઇતિ ૭૨ વર્ષ. ઇતિ જિનલાભસૂરીણામાયા પાઠકરામવિજયણિના કૃતા. (દિનશુદ્ધિદીપિકા', પરિશિષ્ટ ૨, પૃ. ૪૬૧). પૃષ્ઠ ૭૪, કડી ૧૪ : વડીષાલ તપગચ્છ-રત્નાકરગચ્છ પરંપરા – (૪૪) મહાતપસ્વી આ૦ શ્રી જગચંદ્રસૂરિ, (૫) વિજયચંદ્રસૂરિ, (૪૬) આ ક્ષેમકીર્તિરિ સં. ૧૩૩૨, (૪૭) હેમકલશકરિ, (૪૮) યશેભદ્રસૂરિ, (૪૯) રત્નાકરસૂરિ. સં. ૧૭૭૧ સમરાશાહે શત્રુંજયને ઉદ્ધાર કર્યો. તેમનાથી રત્નાકરમચ્છ શરૂ થયું. સં. ૧૭૮૪, (૫૦ આ૦ રત્નપ્રભસૂરિ, સેમતિલકસૂરિ, હેમચંદ્રસૂરિ, (૫૧) મુનિશેખરસૂરિ, (પર) ધર્મદેવસૂરિ, (૫૨) જ્ઞાનચંદ્રસૂરિ. સિંહદરજી (૫૪) અભયસિંહસૂરિ, (૫૫) હેમચંદ્રસૂરિ (૫૬) જયતિલકસૂરિ, તેમના શિષ્ય જિનતિલકસૂરિ, રત્નસિંહસરિ, ઉદયવલભરિ સંધતિલકસૂરિ, પં. દયાસિંહગણું. પ્રશિષ્યો--માણેકસૂરિએ “રત્નચૂડામણિ ચૂડાસ” સં. ૧૫૭૧ માં બનાવ્યો, શિષ્યો –શિવસુંદર, ઉદયધામ, ચરિત્રસુંદર. અહમદાવાદના સુલતાન અહમદશાહે આ૦ રત્નસૂરિની ચરણ પૂજા કરી હતી, (૫૭) ઉદયવલભસૂરિ, શિષ્ય પરંપરા મહિસાગર શિષ્યઉદયધર્મ શિષ્ય મંગલધર્મ વિ. સં. ૧૫૮૫. શિષ્યાઓમાં મહત્તરા રત્નચૂલા પ્ર. વિવેકથ્રી વ્યાખ્યના હતી. (૫૮) જ્ઞાનસાગરસૂરિ. સં. ૧૫૧૭માં વિમલનાથ ચરિત્ર' બનાવ્યું. તેના લહિયા ઢેકાએ સં. ૧૫૨૮થી લોકાગચ્છ ચલાવ્યો, જેમ મહમદઅલી ઝીણુએ અખંડ હિંદુસ્તાનના બે ટુકડા કરાવ્યા, તેમ આ વેકાએ પણ અવિભક્ત જૈન શ્વેતામ્બર સંઘના બે ટુકડા કરાવ્યા, પ્રાચીન આર્ય સંસ્કૃતિને ધ્વસ કરી મુસલમાન સંસ્કૃતિને અપનાવી ને મત ચલાવ્યો. ત્યારથી જન સંઘમાં શુદ્ધિ અને સંગઠનની વ્યવસ્થા તૂટી ગઈ. આ જ્ઞાનસાગરસૂરિને સમય સં. ૧૫૫ થી ૧૫૩૧. (૫૯) ઉદયસાગરસૂરિ, (૬૦) લબ્ધિસાગરરિ, સં. ૧૫૫૭માં “શ્રીપાલકથા રચી. (૬૧) ધનરત્નસૂરિ શિષ્ય સૌભાગ્યસૂરિએ “ચંપકમાલારાસ રચ્યો. તેની પરંપરામાં ઉદયધર્મ, જયદેવ, લાવણ્યદેવ થયા. ધનરત્નસૂરિ શિષ્ય પં. ભાનુમેમણ તેના શિષ્ય નયસુંદરે સં. ૧૬૩૭માં “રૂપચંદદાસ” અને સં. ૧૯૩૮માં “શણું જય રાસ રમે અને તેની શિષ્યા હેમશ્રીએ “કનકાવતી Page #250 -------------------------------------------------------------------------- ________________ પુરવ આખ્યાન' સં. ૧૬૪૪માં બનાવ્યું. (૨) અમરરત્ન જેનું બીજ નામ સુરરત્ન છે તથા તેજરત્નસૂરિ. (૩) દેવરત્નસૂરિશિષ્ય વિદ્યારત્નસૂરિ, તેના શિષ્ય ઉ૦ કનકસુંદરે સં. ૧૬૩ થી ૬૭માં “શગાળશા રાસ' બનાવ્યો. દેવરત્નસૂરિ શિષ્ય ભાનુમેરુગણિ શિષ્ય ૧ માણેકરત્ન ૨ નયસુંદરે રાસ બનાવ્યા. (૬૪) જયરત્નસૂરિ, (૬૫) રત્નકતિસૂરિ સ્વ. સં. ૧૭૧૦, (૬૬) રકીર્તિસૂરિ સ્વ. સં. ૧૭૩૪ પિ. વ. ૨. ઉ. રાજસુંદર શિષ્ય પદ્મસુંદર ‘ભગવતી પર દબો પર્યો. (૬૭) ગુણસાગરસૂરિ, આ૦ રત્નકીર્તિસૂરિના ચાર શિષ્યો હતા. તે પૈકીના ચોથા ગંગવિજયજીને અમદાવાદના સંઘે સં. ૧૭૩૪માં પટ્ટધર સ્થાપી ગુણસાગરસૂરિ નામ આપ્યું. (“ગુર્નાવલીવડીષાળ પટ્ટાવલી.'). પૃષ્ઠ ૭૫, કડી ૧૧ઃ “બ્રહાચર્ય વસ્ત્ર”: કેાઈ એક ધનિક શ્રાવકે હિંદુસ્તાનના ચતુર્થબ્રહ્મચર્ય વક્તધારક દરેક શ્રાવકોને વેષની પહેરામણ મોકલી. તેણે પિતાના ગુમાસ્તાને જણાવ્યું હતું કે–“તું માંડવગઢ જાય ત્યારે ત્યાં મહાદાની અને મહાધર્મી સાધુ પેથડશાહને પણ સાધમિકભક્ત રૂપે એક પહેરવેષ આપજે.” ગુમાસ્તાએ પણ માંડવગઢ આવી મંત્રી પેથડકુમારને એક વેષ આપો. પેથડે તરત જ વિચાર કર્યો કે “આ પહેરવેશ બ્રહ્મચારીઓને માટે છે મને માત્ર મહર્ધિક માની પહેરવેશ મોકલે છે પણ બ્રહ્મચારી બન્યા વિના મારે આ વેષ લેવો ન શોભે અને સ્વાભાવિક રીતે આવેલી આ વસ્તુને પાછી વાળવી એ પણ ન શોભે. તો હવે સુંદર રસ્તો એ જ છે કે મારે બ્રહ્મચર્યને સ્વીકાર કરી આ વેષ પહેરવો.” એટલે પિથડકુમારે બત્રીશ વર્ષની ઉમરમાં જ ગુરુજી પાસે જઈ સજોડે ચોથું વ્રત સ્વીકાર્યું અને આ પહેરામણ પહેરી લઇ જાવજછવ બ્રહ્મચર્યનું પાલન કર્યું. પૃષ્ઠ ૮૨, કડી ૨: કાગચ્છ પટ્ટાવલી (વડોદરાની ગાદી) તપગચ્છની વડીપોષાળના આ૦ જ્ઞાનસાગરસૂરિના લહિયા લોકોએ ગૃહસ્થી ન જ કામ ચલાવ્યો. (૧) ભાણજી ઋષિ, (૨) ઋવિ ભીદાજી, (૩) ઋષિ નુતાછ, (૪) ૫૦ ભીમાજી, (૫) ૨૦ જગમાલજી, (૬) સરવાજી, (૭) ૫૦ રૂપજી, (૮) ૪૦ છવાજી, (૯) ૪૦ વરસંગજી. તેમને વડોદરાના ભાવસારો એ સં. ૧૬૧૩ જેવ૦ ૧૦ શ્રી પૂજની પદવી આપી ત્યારથી તેની ગાદી વડોદરામાં થઈ અને “ગુજરાતી કાગછ મોટી પક્ષ” એવું નામ જાહેર થયું. આ જ અરસામાં અમદાવાદમાં અસલી ગાદીના શ્રી પૂજ નાની પક્ષવાળા કુંઅરજી ૨૧ Page #251 -------------------------------------------------------------------------- ________________ ર કાનદી-સહુ,.સા. ૨ ઋષિના ઉત્તરાધિકારી મેલ” ઋષિએ ૨૮ તિઓની સાથે જગ॰ આ શ્રી હીરવિજયસૂરિ પાસે સંગી દીક્ષા સ્વીકારી સં૦ ૧૬૨૮માં. (૧૦) બીજા વરસિ’ગજી સ્વ૦ ર્સ૦ ૧૬૫ર, તેના શિષ્ય કલાજી એ પણ સંવેગીમામ સ્વીકાર્યાં. નામ વિજયાનંદસૂરિ (૧૧) ઋષિ યશવંતજી, (૧૨) ઋષિ રૂપસંગજી, (૧૩) ૪૦ દામેાદરજી, (૧૪) ॰ કમસિંહજી, (૧૫) ઋ૰ કેશવજી ઋષિ ગુજરાતી લે કાગચ્છની મેાટી પક્ષનું બીજું નામ કેશવજી પક્ષ છે. (૧૬) • તેજસિ’ગજી, (૧૭) ॰ કાનજી, (૧૮) *॰ તુલસીદાસજી (૧૯) સ. જગરૂપજી, (૨૦) • જીવનજી, (૨૧) ઋ॰ મેધરાજજી, (૨૨) ૦ સેામચંદજી, (૨૩) ॰ હરખચંદજી (૨૪) શ્ર॰ જયચંદજી, (૨૫) ૦ લ્યાણુચંદજી, (૨૬) શ્ર॰ ખુબચંદજી, (૨૭) શ્રીપૂત્ર ન્યાયચન્દ્રસૂરિ. " (બાલાપુરની ગાદી) (૮) ઋષિ જીવાજી (૯) ઋષિ કુંવરાજી તેને ખાવાપુરના શ્રાવકાએ શ્રીપ્જની પદવી આપી ત્યારથી તે ગાદી બાલાપુરમાં થઈ અને તેનું ગુજરાતી ઢાંકાગચ્છ નાની પક્ષ” એવું નામ નહેર થયું. તેના શિષ્ય મેજીઋષિ અમદાવાદની ગાદીએ હતા. તેણે સંવેગીમાર્ગ સ્વીકાર્યો (૧૦) ૦ મલજી (૧૧) રત્નસિંહજી (૧૨) ॰ કેશવજી સ્વ॰ સં૦ ૧૬૮૬ (૧૩) *. શિવજી. તેમના શિષ્ય ધર્મસિદ્રજીના શિષ્ય ધર્માંદાસજીએ “દુઢિયામત” ચલાવ્યે . (૧૪) સંધરાજજી સ્વ. સં૰૧૭૨૫માં આણુંદ ઋષિએ ખંભાતમાં પેાતાના ચેલા ઋષિ તિલકને શ્રીજ બનાવી નવા મચ્છ સ્થાપ્યા જે અઢારિયા” તરીકે પ્રસિદ્ધ થયા. (૧૫) સુખમલજી ૧૦ સં૦ ૧૭૬૩ (૧૬) ભાગચંદજી (૧૭) વાલચંદજી (૧૮) માણેકચંદજી (૧૯) મૂલચંદજી. ૧૦ સં॰ ૧૮૭૬ (૨૦) જગતચંદજી (૨૧) રતનચંદજી (૨૨) નૃપચંદજી ( મુનિ મણિલાલ કૃત, પ્રાચીન સંક્ષિપ્ત ઇતિહાસ.’ ) વિક્રમ સં૦ ૧૫૮૫માં લખાયેલ સિદ્ધાંતચેાવીશી, વગેરેમાં છે કેઢાંકાએ તીર્થ, પ્રતિમા, જિના, સર્વવિરતિ દેશવિરતિ ધમની ભિન્નતા, દાન, જન્મકલ્યાણક ઉત્સવ, પૌષધ, તપચ્ચકખાણુ, પ્રતિજ્ઞાકાળ, દીક્ષા, સમ્યકત્વભેદ, વિરાચાર, વગેરેને નિષેધ કર્યાં હતા પરન્તુ પછીના ોકાગચ્છના શ્રીપૂોએ તે તે વસ્તુઓના યથાનુકૂળ સ્વીકાર કરેલ છે. ( ‘જૈન સત્ય પ્રકાશ' ક્રમાંક-૧૪૭) ગુજરાતી ઢાંઢાગચ્છની પૂન્ય પર પરા−( ) પૂ॰ જયરાજજી ( ) • મેધરાજજી ( ) ઋ કૃષ્ણા∞ ( ) • બખતમલજી ( ) પૃ॰ ઋ॰ પરમરામજી ( ) જ્યેાતિરૂપ, સૈ૦ ૧૮૯૫ ( ) હુ છ ( ) જિનદાસજી સ્૰૧૯૧૦ આગરા. Page #252 -------------------------------------------------------------------------- ________________ પુરવણી પૃષ્ઠ ૮૨, કડી ૫; તપાગચ્છ કમલકલશશાખા પટ્ટાવલી : (૫૧) આ રત્નશેખરસૂરિ સ્વ॰ સં॰ ૧૫૧૭ (૫૩) આ॰ લક્ષ્મીસાગરસૂરિ. આ॰ સામદેવસૂરિ. આ સામદેવે કવિતકળાથી કુંભા રાણા, રાય માંડલિક અને પાવાપતિ જેસિંગદેવને રજિત કર્યા હતા. ખંભાતમાં વાદ કરી રાત્રભેાજન ઉત્થાપ્યું હતું. (૫૪) આ૦ સેામદેવસૂરિ પટ્ટે આ॰ સુધાનંદનસૂરિ (૫) આ॰ સુમતિસુંદરસૂરિ, જેની ઉપદેશક્તિ મહાન હતી. (૫૬) આ૦ કમલકલશસૂરિ, જેના નામથી સં૦ ૧૫૫૫થી ‘કમલકળશગચ્છ’ ચાલ્યેા. તેમને શિરેાહીનેા રાજા બહુ માનતે હતેા. તેમનું “સહસ્રાવધાની” બિરુદ હતું. (૫૭) જયકલ્યાણુસૂરિ. તેમણે સ૦ ૧૫૬૬ ક્ા શુ॰ ૧૦ અચળગઢ ઉપર પારવાડ સહસાએ કરાવેલ ચેામુખજી મંદિરમાં મૂળનાયકની પ્રતિષ્ઠા કરી. (૫૮) ચારિત્રસુંદરસૂરિ. તે પણ સં૦ ૧૫૬૬ની અચળગઢની પ્રતિામાં હાજર હતા. (‘તપાગચ્છ કમલકલશશાખા પટ્ટાવલી,' તથા આખુ~ અચળગઢના શિલાલેખના આધારે). ( આ પટ્ટાવલી પૃ૦ ૧૪૯માં છપાઇ છે. ) (૫૬) આ૦ કમલકલશર (૫૭) તિલાવણ્ય (૫૮) કેનકલશ. (૫૯) નબુ'દાચાય . તેમણે સં૦ ૧૬૬૫માં કાકશાસ્ત્ર ચઉપાઈ' બનાવી. પૃષ્ઠ ૮૩ કડી ૨:૫ તુમપુરાગચ્છ નિગમગચ્છ પટ્ટાવલી' – પર આ॰ શ્રીરત્નશેખરસૂરિ, સ્વ॰સ્૦ ૧૫૧૭, ૫૩. આ૦ લક્ષ્મીસાગરઆ સેામદેવર. ૫૪. આ૦ સેામદેવસૂરિપદે આ॰ રત્નમંડનસૂરિ. ૫૫. આ૦ સેમજરિ. ૫૬. આ॰ ઈંદ્રનંદિ. તેમણે પાટણ પાસેના કતપુર કે કુતુબપુર ગામથી ‘કુતુબપુરાગચ્છ' ચલાન્યા, જે ગચ્છનાં ખીજાં નામેા કતપુર અને કતકપુર પણ મળે છે. રિ . ૨૩ આ કમળકલશથી સં૦ ૧૫૫૫ થી ‘કમળકેલશમચ્છ' શરૂ થયે છે, અને આ હેવિમલસૂરિની શિષ્ય પરંપરા તપગચ્છ પાલનપુરા ગચ્છ’ અને હેમશાખા' એમ ત્રણ નામથી જાહેર થઈ છે, કુતુબપુરા ગચ્છમાંથી જ નિગમગચ્છ' નીક્લ્યા હતા. ૫૭. ધર્મહ’સસૂર, ૫૮. ઈંદ્ર'સર ૫૬. આ૦ ઈંદ્રનંદિર ૫૭. આ૦ સૌભાગ્યનંદિસૂરિ ૫૮. આ॰ હુંસસંયમસૂરિ ૫૯. આ॰ ઈંદ્રનંદિસૂરિ ૬૦. આ॰ સંયમસાગરસૂરિ ૬૧. આ હુ વિમલસૂરિ, કુતુબપુરા ગચ્છના આ॰ વિનયે ‘નિગમમત' .ચલાળ્યેા હતા, જેનું બીજું નામ “ગૂઢટિયા” મત હતું. જો કે આ વિનયે પાછળથી તે Page #253 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવીસથય, ભા. ૧ મતને છોડી દીધા હતા કિન્તુ બ્રાહ્મણએ તે મતનું રક્ષણ કર્યું છે. નિગમ મતમાં તે સમયમાં રચાયેલ “ઉત્તરારણ્યક' વગેરે ૩૬ ઉપનિષદોની પ્રધાનતા છે. એ ૩૬ ઉપનિષદના નામ અને અનુક્રમ નીચે પ્રમાણે છે: ૩૬ ઉપનિષદ : (૧) ઉત્તરારયક, (૨) પંચાધ્યાય, (૩) બહુચ, (૪) વિજ્ઞાન ધનાર્ણવ, (૫) વિજ્ઞાનેશ્વરાખ્ય, (૬) વિજ્ઞાનગુણાર્ણવ, (૭) નવતત્ત્વનિદાનનિર્ણય, (૮) તત્વાર્થનિધિરત્નાકર, (૯) વિશુદ્ધાત્મગુણગંભીર, (૧૦) અહંદુધર્મમમનિર્ણય, (૧૧) ઉત્સર્ગીપવાદરચનાનકતા, (૧૨) અસ્તિનાતિવિવેકનિગમનિર્ણય, (૧૩) નિજમને નયનાદ્વાદ, (૧૪) રત્નત્રયનિદાનનિર્ણય, (૧૫) સિદ્ધામમસંકેતસ્તબક, (૧૬) ભવ્યજનભયાપહારક, (૧૭) રાગિજનનિર્વેદજનક, (૧૮) સ્ત્રીમુક્તિનિદાનનિર્ણય, (૧૯) કવિજનકલ્પ મેપમ, (૨૦) સકલપ્રપંચપથનિદાન, (૨૧) શ્રાદ્ધધર્મસાધ્યાપવર્ગ, (૨૨) સતનયનિદાન, (૨૩) બંધમેક્ષાપગમ, (૨૪) ઈષ્ટકમનીયસિદ્ધિ, (૨૫) બ્રહ્મકમનીયસિદ્ધિ, (૨૬) નષ્કર્મકમનીય, (૨૭) ચતુર્વચિંતામણિ, (૨૮) પંચજ્ઞાનસ્વરૂપવેદન, (૨૯) પંચદર્શનસ્વરૂપરહસ્ય, (૩૦) પચચારિત્રસ્વરૂપરહસ્ય, (૩૧) નિગમાગમ વાક્યવિવરણ, (૩૨) વ્યવહાર સાધ્યાપવર્ગ, (૩) નિશ્વકસાધ્યાપવર્ગ, (૩૪) પ્રાયશ્ચિતૈકસાણાપવર્ગ, (૩૫) દર્શનેસાણાપવર્ગ, (૩૬) વિરતાવિરતસમાનાપવર્ગ. | પૃષ્ઠ ૮૩ કડી ૨ : તપાગચ્છ લઘુશાલા યાને લઘુપિકાલિક સામશાખા પદાવલી (હર્ષકુલ પદાવલી) (૫૫) આ૦ શ્રી હેમવિલ સરિ. સ્વ. સં. ૧૫૮૩. તેમની પાસે કામતના ૪૦ હાના, ૫૦ થી પતિ, ઋ૦ ગણપતિએ દીક્ષા લીધી (શ્રીપતિના શિષ્ય હર્ષાનંદ અને તેના શિષ્ય ઉ. વિવેકહર્ષ તથા પરમાનંદ) . (૫૬) ક્રિોદ્ધારક આ. શ્રી આણુંદવિમલસૂરિ સ્વસં. ૧૫૯૬, આ શ્રી સૌભાગ્યહર્ષસરિ, શતાર્થી પ૦ હર્ષકુલ, પં. સંઘર્ષ, ૫૦ કુશલસંયમ, પં. શુભશીલ, પં. હર્ષક “સૂયગડાંસૂત્ર દીપિકા રચી. “કવિકલ્પમ સટીક રચો. (૫૭) આ૦ સેમવિમલસરિ. ખંભાત પાસેના કંસારી ગામમાં પોરવાડ મંત્રી સમધરના વંશના રૂપવંતની પત્ની અમરાદેવીએ પિત્રિદાસ અને જસવંતને જન્મ આપ્યો. જસવંતકુમારને સં. ૧૫૭૦ માં જન્મ, સં. ૧૫૭૪ માં વે. શુ. ૩ શનિવારે રોહિણી નક્ષત્રમાં આ હેમવિમલ સૂરિના હાથે મુનિ સૌભાગ્યના શિષ્યરૂપે અમદાવાદમાં સં. ભૂમંચે 'કરેલ દીક્ષા ઉત્સવમાં દીક્ષા. નામ સેમવિમલ, તેમના ગુરુજીને સં. ૧૫૮માં Page #254 -------------------------------------------------------------------------- ________________ રા સરિષદ. ત્યાર પછી મુનિ સમવિમલને સં૧૫૯૦માં ખંભાતમાં મણિપદ, સં. ૧૫૯૪ ઉ. વ. ૫ શિરોહીમાં પંન્યાસ પદ, સં. ૧૫૫ વિજાપુરમાં ઉપાધ્યાય પદ, સં. ૧૫૯૭ આ. શુ. ૫ ગુરુવારે અમદાવાદમાં ગુરુજીના હાથે સૂરિપદ, સં. ૧૬૦૫ ના મહા સુદ ૫ ખંભાતમાં ગચ્છનાયક પદ, અને સં. ૧૬૩૭ માગશરમાં સ્વર્ગગમન. તેમણે ૪ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. અજારી તીર્થમાં જઇ શારદાની આરાધના કરી વર મેળવ્યો હતો. તેમના ઉપદેશથી વિજાપુરના દેશી તેજાએ સિદ્ધાચલનો સંધ કાઢો હતો જેમાં ૪ લાખ દ્રવ્ય ખરચ્યું હતું. તેમણે સં. ૧૫૯૯માં પાટણમાં, સં. ૧૬૦૦ માં દીવમાં, ધોળકામાં, ખંભાતમાં સં. ૧૯૦૧માં આમોદમાં, સં. ૧૬૦૨ માં અમદાવાદમાં, સં. ૧૬૦૩ માં અમદાવાદમાં, ગોલનગરમાં, ઇડરમાં, સં. ૧૬ ૦૯ માં રહબદપુરમાં સં. ૧૬૧૯ માં ખંભાતમાં, સં. ૧૬૨૦ માં નંદુરબારમાં, સં. ૧૬૨૩ માં અમદાવાદમાં, એમ જુદા જુદા સ્થાનમાં વિવિધ અભિગ્રહ લીધા હતા, જે દરેક પૂરા થયા હતા. તેમણે સં. ૧૬૧૧ માં પાટણમાં અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવી. તેઓ શતાર્થી બિરુદના ધારક હતા. તેમણે “કલ્પસૂત્ર'ને ટા, ‘સંઘચરિત્ર, નવકાર પાઈ' સં. ૧૬૦૫, ધમ્મિલકુમાર રાસ ખંભાતમાં સં. ૧૬૧૫, ચંપકશ્રેષ્ઠિરાસ વિરાટનગરમાં સં. ૧૬૨૨, શ્રેણિકરાસ સંવ ૧૬૩૦ કુમારગિરિમાં, ક્ષુલ્લકકુમારરાસ અમદાવાદના રાજપરામાં સં. ૧૬૩૩, કુમારગિરિમંડણ શાંતિનાથ સ્તવન દુહા ૩૮, પગલા દિનપ્રમાણ અને લગનમાન દુહા ૨૫, “સ્તવન ગીત” વગેરેની રચના કરી છે. તેઓ અષ્ટાવધાની, ચ્છિાલિપિવાચક, વર્ધમાન વિવા, સુરિમંત્ર સાધક, ચૌર્યાદિભય નિવારક, સંદેશદ્વારા વંદનથી વિવિધ રોગના હરનાર, પાદ પ્રક્ષાલનથી સુખપ્રતિકરણ પ્રભાવવાળા ઈત્યાદિ મહિમાવાળા હતા. તેમને માટે પલાણું સોમ, આ હંસસોમ, ઉ. દેવસમગણિ ૧૦ વિલાસનમણિ, ૫૦ વિદ્યાવિજયગણિ, ૫૦ હર્ષદત્ત, ૫૦ લક્ષ્મીભદ્ર વગેરે ૨૦૦ સાધુ શિખ્યા હતા. આ ખાણુંદસેમસૂરિ ૧૫૦ માં જન્મ, સં. ૧૬૦૧ માં કા શ૦ ૧૫ દીક્ષા, સં. ૧૬૧૧માં પંન્યાસ પદ, સં. ૧૬૨૫ માં પાટણમાં સૂરિપદ અને સં. ૧૬૩૬ ભા૧૦ ૫ માં સ્વર્ગ. તેમણે સં. ૧૬૧૯માં નંદરબારમાં “સેમવિમલસૂરિ રાસ” માત્ર ૧૫૬ની રચના કરી છે. તેઓ ગુરુજીની વિદ્યમાનતામાં જ કાલધર્મ પામ્યા એટલે આ૦ સોમવિમલસૂરિએ આ હેમામને સૂરિપદ આપી ૫ટ સો. આ હંસામરિકે Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પટ્ટવલોરાસુરથય ભા૧ આ વિશાલ સેમ શિખ્ય ૫૦ બિનકુશલ શિષ્ય લક્ષ્મીકુશલે સં. ૧૬૮૪માં વૈવકસારરત્નપ્રકાશ બનાવ્યો. પં. હર્ષદત્ત સં. ૧૯૦૧ માં “અડદત્ત રાસ’ બનાવ્યો ૫૦ લક્ષ્મીભદ્રની શિષ્ય પરંપરાના ઉદયશીલ, ચારિત્રશીલ, પ્રમોદશીલના શિષ્ય દેવશી સં. ૧૬૧૯ના બીજા શ્રાવણમાં વડગામમાં વેતાલપચ્ચીશી' બનાવી. (૫૮) આ૦ હેમામસૂરિ-તેમને સં. ૧૬૨૩ માં વીસા પોરવાડ ધરાજની પત્ની રૂડીબાઇની કૂખથી જન્મ, સં. ૧૬૩૦ માં વડગામમાં દીક્ષા, સં. ૧૬૩૫ માં પંન્યાસ પદ, સં. ૧૬૩૬ ના વ૦ ૨૦ ૨ રસૂરિપદ, અને સં૦ ૧૬૭૯ માં સ્વર્ગ. (૫૦) આ વિમલસોમસૂરિ સ્વ. સં. ૧૬૮૮. (૬૦) વિશાલસામરિ. (૬૧) આ ઉદયવિમલસૂરિ–આ. ઉદયસોમસૂરિ, આ૦ શાંતિસેમઅરિ, પંવિમલગણિ, પં. વિમલમણિ શિષ્ય ૫૦ ધનવિમલે સં. ૧૭૭ પન્નાવણુસૂત્ર બે બનાવ્યો. (૨) ગજસેમસૂરિ. તેમણે અગસ્તપુરમાં શાંતિસેમસૂરિનું અપમાન કર્યું તેણે રાખેલ પંચકેશ ખેંચી કાઢયા એટલે શાંતિસમસૂરિએ ગજસેમસુરિને પદો બંધ કર્યો. (૩) મુનીંદ્રમરિ. (૬૪) રાજસમરિ. (૫) આણંદસમરિ. (૬)દેવેદ્રવિમલસેમસરિ. (૬૭) તત્ત્વવિમલસૂરિ. (૬૮) પુણ્યવિમલસરિ. (૬૫) આનંદવિમલ સેમસૂરિ, (૬) મુનીંદ્રમરિ, (૭) કેસરસમજી, (૬૮) સોમજી, (૬૯) કસ્તૂરમજી, (૭૦) રત્નસેનજી, (૭૧) રાયચંદજી સં. ૧૮૬૯ આ શુ ૨ બુધવાર મુછ કડા. (લઘુષિાલિકગચ્છ પદાવલી તથા જન અતિહાસિક ગૂર્જરકાવ્ય સંચય' રાસ સારના આધારે) પૃષ્ઠ ૮૩, કડી ૫: કડુઆતની પટ્ટાવલી– (૧) કડુશાહ નાડોલાઇના મહં૦ કાનજીના પુત્ર કડવાએ પ્રચલિત શ્રાવકના ઉપદેશથી વિરાગ્ય પામી રૂપપરમાં આમિયા ગચ્છના ૫૦ હરિકીર્તિ પાસેથી શાસ્ત્રજ્ઞાન મેળવી પાંચમા આરામાં મુનિપણું પાળવું દુષ્કર જાણું ગૃહસ્થ સંવરી બની “કડુ આમત” ચલાવ્યો. તેણે પ્રરૂપણ કરી કે સ્થાપના પ્રમાણ, ૨ શ્રાવકપ્રતિષ્ઠા કરે, ૩ સ્ત્રીએ પૂજા કરે, ૪ દેરાસરમાં પાઘડી ઉતારીને દેવવંદન કરવું, ૫ દેવવંદનમાં થાય ત્રણ કહેવી, ૬ શાસ્ત્રાનુસાર Page #256 -------------------------------------------------------------------------- ________________ કરી સામાયિક પ્રતિક્રમણ કરવાં, ૭ વિશેષ સામાયિક કરવાં, ૮ સામાયિકમાં મુહપત્તિ ચરવા રાખવા, ૯ સામાયિક લઈ ઈરિયાવહી કરવી, ૧૦ પર્વ સિવાય પણ પિષધ કરવો, ૧૧ પિષધ ત્રિવિહાર વિહાર થાય, ૧૨ બીજી વાંદણું બેઠાં બેઠાં દેવું, ૧૩ પુનમે પાખી કરવી, ૧૪ ચેાથે સંવત્સરી કરવી, ૧૫ બે શ્રાવણ કે ત્યારે બીજા શ્રાવણમાં સંવત્સરી કરવી, ૧૬. બે કાતિક હોય ત્યારે બીજા કાર્તિકે માસી કરવી, ૧૭ ભાલારોપણ નહીં, ૧૮ વાસી કઠોળને ત્યાગ, ૧૯ દ્વિદલ ભક્ષવાનો ત્યાગ, ૨૦ વીરનાં પાંચ કલ્યાણકમાન્ય, ૨૧ અત્યારે દશમું અડે ચાશે કે, ૨૨ સૂત્રપંચાંગી ઇત્યાદિ અનેક બેલની પ્રરૂપણ કરી. વધુમાં સંવરી ગૃહસ્થના ૧૦૧ બોલ પુરુષને, શીલપાલનના ૧૦૪ એલ, સ્ત્રીઓને શીલપાલનના ૧૧૩ બાલની પ્રરૂપણ કરી ઘણુ સંવરી શ્રાવક બનાવ્યા.ઘણુ શહેરોમાં પોતાનો મત ફેલાવ્યો. મૃત્યુ સં. ૧૫૬૪ (૧૫૬૨), (૨) શા. ખીમજી મૃત્યુ સં. ૧૫૭૧, (૩) વીરા મૃત્યુ સં. ૧૬૦૧, (૪) સા. જીવરાજ મૃ૦ સં. ૧૬૪૪, (૫) શા) તેજપાલ મૃ• સં. ૧૬૪૬, (૬) સારતનપાલ મૃત સં. ૧૬૪૧, (૭) શા. જિનદાસ મૃ. સં. ૧૬૭૦, (૮) શા. તેજપાલ વિદ્યમાન સં૦ ૧૬૮૪, (૯) શા. કલ્યાણ વિદ્યમાન સં. ૧૬૮૪, (૧૦) શાહ ભલુ, (૧૧) શા ભાણુ, (“કડુ આમતની લઘુપટ્ટાવલી' જ. સા. સં. ખ૦ ૩ ૩ સં . ૧૯૮૪). પષ્ટ ૮૩, કડી ૫: વિજયમતપરંપરા– (૧) વિજયઋષિ તેમના નામથી વિજયમત ચા, વિ. સં. ૧૫૭૦, (૨) ઋષિ ધર્મદાસજી, (૩) ખેમસાગરજી, (૪) પદ્મસાગરજી, (૫) ગુણસાગરજી. તેમણે સં૦ ૧૬૭૬માં “ઢાલસાગર રાસ' બનાવ્ય, (૬) ઋષિ કેશરાજજી. તેમણે સં. ૧૬૮૩માં આંતરોલી કે આતરસુંબામાં ક. સ. આ શ્રી હેમચંદ્રસૂરિના રામચરિત્રના આધારે “રામયશોરસાયન રાસ” અના સ્થાનકમાર્ગી સમાજમાં આ રાસ પ્રત્યે ઘણે આદર છે* • અમદાવાદના મેનીલાલ મનસુખરામ શાહ “જનહિતેચ્છુ'ના તંત્રએ આ રાસ પ્રકાશિત કર્યો હતો પરંતુ તે પૂર્વાગ્રહવાળા સ્થાનકમાણી જેન હોવાથી તેમણે મૂળ રાસમાં રહેલ જિન પ્રતિમાના પાડોને ઉડાવી તેને સ્થાને ઈચ્છા પ્રમાણે પાઠ ગોઠવી તે રાસ છપાવ્યો હતો. પછી સુરતના શેઠ જીવણચંદ સાકરચંદ જવેરીએ સં૦ ૧૯૭૨ માં શેઠ દેવચંદ લાલભાઇ પુસ્તકેદાર ફંડ તરફથી શ્રી આનંદકાવ્ય મહોદધિ' મૌક્તિક બીજામાં આ રાસ અસલીરૂપમાં પ્રકાશિત કર્યો છે. સાથોસાથ મોતીલાલશાહે કરેલ પાઠની ઉઠાવગીરીને પણ મુખબંધમાં સાફ એક સપ્રમાણ વહેર કરી દીધી છે. રાસની રચનાશેલી રસભરી અને સુંદર છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી-સસુય, શા. ૨ પૃષ્ઠ ૮૩, કડી ૬ : પાયચંદ્રગચ્છ પટ્ટાવલી (૫૪) પાર્શ્વચંદ્રસૂરિ. આ॰ વાદીદેવસંતાનીય નાગેરીતપગચ્છની પરંપરામાં આ૦ પૂર્ણચંદ્રસૂરિ, આ॰ હેમર્હુ'સ, આ॰ લક્ષ્મીનિવાસ, ૫૦ પુણ્યરત્ન, ૫૦ સાધુરત્નના શિષ્ય ઉ॰ પાર્શ્વચંદ્ર થયા છે. તેમણે ભ॰ સેામરનસૂરિ પાસે ભણી સં૦ ૧૫૭૨માં ‘પાયચંદુમત' ચલાવ્યેા. તેમને વિજયદેવ શિષ્ય હતા, તે પ્રથમ આચાર્ય બન્યા હતા, તે જ આ૦ વિજયદેવે ૩૦ પાચંદ્રને આચાર્યપદ આપ્યું. તેમજ બ્રહ્મર્ષિને પશુ સૂરિપદ આપી વિનયદેવસૂરિ બનાવ્યા. આ॰ વિજયદેવસૂરિ સં૦ ૧૬૦૧માં સ્વર્ગે ગયા, આ પાચને જોરના રાજા માલદેવ બહુ માનતા હતા. હીરસૌભાગ્ય’ પ્રશસ્તિમાં લખ્યું છે કે જ્યારે જગર્ષિએ વાદ જાહેર કર્યો ત્યારે આ પાચ ડ્રે જોધપુરના રાજા માલદેવનું શરણ લીધું હતું. તેમનું સં૦ ૧૧૬૨માં જોધપુરમાં સ્વગમન થયું. ૨૪૦ (૫૫) સમરચંદ્રસૂરિ સ્વ॰ સં૦ ૧૬૨૬ (૫૬) રાજચંદ્રસૂરિ (૫૭) વિમલચંદ્રસૂરિ, તેમના શિષ્ય પૂજા ઋષિ મેટા તપસ્વી હતા. (૫૮) જયચંદ્રસૂરિ સ્વ॰ સં૦ ૧૬૯૯ (૫૯) પદ્મચંદ્રસૂરિ. તેમણે રાસ, સ્તવને, સઝાયા, પૂજા રચેલ છે. ૧૦ સં૦ ૧૭૪૪, (૬૦) મુનિચંદ્રસૂરિ ૧૦ સં ૧૭૫૦ (૬૧) નેમિચંદ્રસૂરિ, ૧૦ સં૦ ૧૭૯૭ જમચંદ્ર મણિ શિષ્ય લક્ષ્મીચંદ્રે ‘જ્યોતિષની સારણી' બનાવી. (૬૨) કનકચદ્રસૂરિ (૬૩) શિવચંદ્રસૂરિ સ્વ૦ સં૰ ૧૮૨૩ (૬૪) ભાનુચંદ્રસૂરિ, (૬૫) વિવેકચંદ્રસૂરિ, (૬) લબ્ધિચંદ્રસૂરિ, ૩૦ સાગરચંદ્ર શિષ્ય જગત પંડિત જિનચંદ્રષ્ટ્રિએ સ૦ ૧૮૫૪થી ૧૮૮૭ માં ‘સિદ્ધાંતનિકા વ્યાકરણ’ તથા ‘ાતકગ્રંથ' બનાવ્યા છે. તે મહાન વિદ્વાન સમર્થ વ્યાખ્યાતા હતા, તેના ઉપદેશથી ઉદેપુરના દીવાન પટવા જોરાવર મલજીએ પચ્ચીસ લાખ રૂપિયા ખરચી સિદ્ધાચળના સંધ કાઢયા હતા અને ત્યાં ભાટાના ઉપદ્રવ હતા તેને દૂર કર્યાં હતા. (૬૭) 'ચંદ્રસૂરિ સ્વ॰ સ્૦ ૧૯૧૩ શખેશ્વરમાં, (૬૮) હેમચંદ્રસૂરિ સ્વ॰ સં ૧૯૪૦ (૬૯) આ ભ્રાતૃચંદ્રસૂરિ તેમણે ક્રિયાદ્વાર કર્યાં. સ્વ॰ સં૰ ૧૯૭૨ (૭૦) આ૦ સાગરચદ્રસૂર. સ્વ૦ સ૦ ૧૯૯૭ (‘નાગપુરીય બૃહત્તપાગચ્છની પટ્ટાવલી'ના આધારે) સુધર્માંગચ્છની પરંપરા-૧ વિજયદેવસૂરિ. આ પાર્શ્વચંદ્રસૂરિને વિજયદેવ શિષ્ય હતા. તે પ્રથમ આચાર્ય બન્યા અને પછી તેમણે જ ઉ૦ પા ચંદ્રને તથા બ્રહ્મષિને સૂરિપદ આપ્યું. બ્રહ્મર્ષિનું નામ વિનયદેવસૂરિ ૨ ભ॰ વિનયદેવસૂરિ. તેમણે સં૦ ૧૬૦૨માં ‘સુધર્મીંગચ્છ’ ચલાવ્યેા. ૩ ભ Page #258 -------------------------------------------------------------------------- ________________ પુરવણી સહ વિનયકીર્તિસૂરિ ૪ ભ॰ વિજયકીર્તિસૂરિ ૫ ભ॰ જ્ઞાનકીર્તિસૂરિ. ૬ ભ સુમતિકીર્તિસૂરિ પૃષ્ઠ ૮૪, કડી ૯ : વટપદ્રનયર.” અહીં વટપદ્રનયર શબ્દથી પાટણ પાસેનું વડાલી ગામ સમજવું કેમકે આ વિજયદાનસૂરિજી વડાલીમાં સ્વગે ગયા છે અને ત્યાંથી તેમની ચરણુપાદુકા પણ મળેલ છે. પૃષ્ઠ ૮૫, કડી ૧૧ : તારન પટ્ટાવલી~~~ (૫૭) આ॰ શ્રીવિજયદાનસૂરિ, (૫૮) આ॰ વિજયરાજસૂરિ. તે અસલમાં ઉશગચ્છની દ્વિવંદનીય શાખાના ૬૯મા પટ્ટધર હતા. તેમનું પ્રથમ નામ જીવકલશ મુનિ, તે સં૦ ૧૫૮૪માં કક્કસૂરિ નામે આચાય થયા હતા. તેમણે ચૌદશ પુનમના શાસ્ત્રાર્થમાં ચૌદશની પાખી સ્થાપી. મહમુદ ખાનને ચમત્કાર બતાવી ‘“રાજવલ્લભ” બિરુદ મેળવ્યું. આથી લે તેમને રાજવલ્લભસૂરિ તરીકે ઓળખતા હતા. પછી તેમણે સં૦ ૧૫૮૪માં મગશીજીમાં આ॰ આણુ વિમલસૂરિના હાથે કરી યેાગેાદહન કરી મુનિમાર્ગ સ્વીકાર્યો. તેનું અસલ નામ રામકુમાર હતું. બિરુદ રાજવલ્લભનું હતું એટલે રાજિવજય નામ રાખ્યું અને આ વિષયજ્ઞાનસૂરિના શિષ્ય બનાવી યુવરાજપદે સ્થાપ્યા, તે ત્યાગી હતા એટલે ધણી લબ્ધિઓ ઉત્પન્ન થઇ અને તેમાં ફસાઇ શિથિલ બની ગયા. આ તરફ આ॰ વિજયદાન રિએ સં૦ ૧૬૧૦માં આ૦ હીરવિજયસૂરિને મૂરિપદ આપ્યું. એટલે તે પશુ શિથિલાચાર અને બારેજાને પરિગ્રહ છેાડી, ગુરુ પાસે આવ્યા. ગુરુએ તેમને સૂરિપદે રાખ્યા અને તે સં૦ ૧૬૨૪માં ઝીંઝુવાડામાં સ્વર્ગે ગયા. તેમનાથી તપગચ્છની ‘રત્નશાખા’ નીકળી. તેમના શિષ્ય દેવિમલણિએ ‘પાંઢવરિત્ર’ અનાવ્યું છે. (પ) રત્નવિજયસૂરિ, (૬૦) હીરરત્નસૂરિ, (૬૧) જયરત્નસૂરિ સ્વર્ગ' સં૦ ૧૭૩૪, (૬૨) ભાવરત્નસૂરિ, (૬૩) દાનરત્નસૂરિ, (૬૪) કાર્તિરત્નસૂરિ, (૬૫) મુક્તિરત્નર, (૬૬) પુણ્યદયરત્નર, (૬૭) અમૃતરત્નસૂરિ, (૬૮) ૬૮ ચંદ્રોદયરત્નસૂરિ, (૬૯) સુમતિરત્નસૂરિ, (૭૦) ભાગ્યરત્નજી, જે ખેડાની ગાદીએ હતા ત્યારે અવસાન પામ્યા છે. (૫૭) વિજયદાનસૂરિ, (૫૮) વિજયરાજસૂર, (૫૯) રત્નવિજયસૂરિ, (૬૦) હીરરત્નસૂરિ, (૬૧) લબ્ધિન, (૬૨) મેધરન, (૬૩) શિવરત્ન (૬૪) સિદ્ધિરન, (૬૫) ઉપા॰ ઉડ્ડયરત્નજી, જેએ સમ કવિ હતા, અને દરેક રસાને યથાર્થ સ્થાને ઉપસાવી શકતા હતા. (6) ઉત્તમરત્ન, (છ) ફર Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ પાવીજા , ભા. ૨ જિનરત્ન, (૬૮) ક્ષમારન, (૬૯) રાજરત્ન, (૭૦) અનેપરન, (૭૧) તેજરત્ન, (૭૨) ઉ૦ ગુણરત્નજી આકોલામાં અવસાન પામ્યા. (૬) હીરરત્ન, (૧૧) લબ્ધિરત્ન, (૬૨) સિદ્ધિાન, (૬૩) હર્ષરને સં. ૧૬૯૬માં “મિરાસ–વસન્તવિલાસ' રચ્યા. (૫૩) આ લક્ષ્મીસાગરસૂરિ (૫૪) ઉ૦ ચંદ્રરત્ન (૫૫) ઉભયભૂષણઉભયલાવણ્ય, (૫૬) પં. હર્ષકનક –હર્ષલાવણ્ય, (૫૭) પં. વિવેક રત્ન (૫૮) પં. શ્રીરત્ન, (૫૯) ઉ૦ રાજરત્ન આ. વિશાલસોમરાજ સં. ૧૬૯૬માં વિલમાન. પણ ૮૯, કડી ૧૦: મુકુન્દ બ્રહ્મચારીને પરિચય– પ્રયાગના શ્રટ મુકજે બાદશાહતથી લોભાઈ બીજા ભવમાં બાદશાહ થવાનું નિયાણું કરી સં. ૧૫૯૮માં જૂના પીપળાને સળગાવી તેમાં પોતાનું બલિદાન આપ્યું અને બાદશાહ હુમાયુની પત્ની મરિયમ મકાની અપરનામ હમીદા બેગમની કુક્ષિથી સં. ૧૫૯૯ કા. વ. ને દિને બીઘોગઢમાં જન્મ લીધો. તે જ બાદશાહ અકબર છે. બ્ર. મુકુંદ મોટો ચેલો મરી સં. ૧૫દરમાં જન્મ લઈ કવિ નરહરિ તરીકે પ્રસિદ્ધ થયેલ છે. બ્ર મુક પિતાને કેમ કર્યો તે સ્થાનેથી બા૦ અકબરને તપાસ કરતાં એક તામ્રપત્ર મળ્યું હતું તેમાં નીચે પ્રમાણે ક હતા. પ્રક્રિયા તાઇવા, સfસ કુકv arશgar | शिखिनि तनु जुहोम्यखण्डभम्पाधिपत्ये, सकलदुरितहारी ब्रह्मचारी मुकुन्दः । (નરહરિ મહાપાત્રકૃત છwય, કવિ દયાલજીકૃત કવિત, “વિશાલભારત સન ૧૯૪૬ ડિસેમ્બર, બીજા અંકે, સન ૧૯૪૮ એપ્રિલને અંક વગેરે. પૃષ્ઠ ૯૨, કડી ૧ અને પુષ્ટ ૯૫, કડી ૧૫ઃ ઉ૦ શ્રી શાંતિચંદ્રમણિ વગેરેની પરંપરા (૫૭) શ્રી વિજયદાનસૂરિ (૫૮) આ. શ્રી વિજયહીરસૂરિ, પં સહજકુશલગણિ, (૫૯) ઉપાધ્યાય શ્રી સકલચંદ્રમણિ. જેમણે સં. ૧૬૪૩માં મૃગાવતી આખ્યાન, વાસુપૂજ્ય જિનપુણ્યપ્રકાશ રાસ, સાધુવંદના, સત્તર ભેદી પૂજા, એકવીશ પ્રકારી પૂજા, બારભાવના સઝાય, વિરવર્ધન જિનવેલી, ગણુધરવાદ સ્તવન, સાધુ કલ્પલતા, મહાવીર હીંચ સ્તવન સં. ૧૬૬૦, ઋષભ સમતા સરળતા સ્તવન કડી ૩૧, દીવાળી સ્તવન, સીમંધરસ્વામીને Page #260 -------------------------------------------------------------------------- ________________ પુરાણ રપ૧ કુમતદેવ વિનતિ, ગૌતમપૃચ્છા, દેવાનંદ સ્વાધ્યાય, સઝા, પ્રતિકાકલ્પ વગેરે બનાવ્યાં છે. (૬૦) ઉ૦ શ્રી શાંતિચન્દ્રગણિ તેમણે કારમાં નારાયણ રાજાની સભામાં દિગમ્બરવાદી ભૂવણને છો, જંબુહોપપ્રજ્ઞપ્તિની “પ્રમેયરમંજૂષા' ટીકા વગેરે ગ્રંથો બનાવ્યા, બાદશાહ અકબરને દયાપ્રેમી બનાવ્યો. (૧) અમરચંદ્ર. સં. ૧૬૭૮માં કુલધ્વજ રાસ” પ્રકા છે. સં. ૧૬૭૯માં સીતાવિરહ વેખ ર. યુગપ્રધાન સઝાય ગાથા ૧૬ બનાવી. (૫૭) આ. વિજયદાનસૂરિ (૫૮) ઉ૦ શ્રીકરણ, તેમણે “સીમધરસ્વામી સ્તવન બનાવ્યું (૫૯) પં તેજ પાલ. તેમણે પ્રતિમા પાઠગર્ભિત ભગવાન પાર્શ્વનાથનું સ્તવન બનાવ્યું. (૫૭) આ. વિજયદાનસૂરિ (૫૮) આ. વિજયહીરસૂરિ (૫૯) ઉ૦ સકલચન્દ્રમણિ (૧૦) મુનિ લક્ષ્મીચંદ્ર (૬૧) મુનિચંદ્રજી (૬૨) વૃદ્ધિચંદજી (૩) માનચંદજી (૬૪) તેજચંદજીએ પુણ્યસાર રાસ બનાવ્યો. (૫૭) આ. શ્રી વિજયદાનસૂરિ (૫૮) આ૦ શ્રીવિજયહીરસૂરિ (૫૯) ઉપાધ્યાય સકલચન્દ્રગણિ (૬૦) ઉ૦ સૂરચંદ્રમણિ (૬૧) ઉ૦ ભાનુચન્દ્રગણિ (૨) ૫૦ દેવચંદ્રગણિ પોતાની માતા, પોતે રામચંદ્ર તથા નાના ભાઈ ત્રણેએ આ. વિજયસેનસૂરિના ઉપદેશથી દીક્ષા લીધી. બન્નેનું નામ મુનિ દેવચંદ્ર, મુનિ વિવેકચંદ્ર રાખવામાં આવ્યું. મુનિ દેવચંદ્રજીએ ઉ૦ ભાનુચન્દ્રજી ગણિ પાસે અભ્યાસ કર્યો આ. વિજયસેનસૂરિના હાથે સં. ૧૬૬૫માં પંન્યાસપદ લીધું. ત્યારથી તેઓ નિત્ય એકાસણું, ગંઠસી, દ્રવ્ય મર્યાદા, ગેાળને ત્યાગ, કડાઈ વિગઈને ત્યાગ, દર મહિને છ ઉપવાસ વગેરે તપસ્યા કરતા હતા. તેમણે સં૧૬૯૭માં સરાતરામાં પાંચ દિવસનું અનશન કરી સ્વર્ગગમન કર્યું. તેમણે જિનશતક, વિચારષત્રિશિકા, પૃથ્વીચંદ્રરાસ સં. ૧૬૯૬, નવતત્વ, શત્રુંજય પરિપાટી સ્તવન ગા. ૧૧૮, મહાવીરભવ સ્તવન, પિસીના પાર્થ સ્તવન, શંખેશ્વર પાર્શ્વ સ્તવન, નેમિનાથ સ્તવન' વગેરે બનાવ્યાં છે. (‘જૈન સત્યપ્રકાશ વ૦ ૨ પૃ૦ ૬ર૭). (૧) ઉ૦ શ્રી ભાનુચંદ્રગણિ (૬૨) કપૂરચંદગણિ (૬૩) ૫૦ કનકચંદ્રગણિ (૬૪) માયાચન્દ્રમણિ (૬૫) ભક્તિચન્દ્રમણિ (૬૬) મુનિ ઉત્તમચંદ્રગણિ (૬૭) જિનચંદ્રગણિ (૬૮) પ્રેમચંદ્રગણિ (૬૯) પ્રાગચંદ્રજી તેમણે ભ૦ વિજય જિનેન્દ્રસૂરિ સુધીની પઢાવલી પાનાં ૧૭ લખી. (પાલનપુર ભંડાર ) (૬૧) મહેક ભાનચંદ્રમણિ (૬૨) પં. ભાવચંદ્રગણ () પં કનકચંદ્રમણિ (૬૪) ૫૦ કપૂરચંદ્રમણિ (૬૫) ૫૦ મયાચંદ્રગણિ (૬) Page #261 -------------------------------------------------------------------------- ________________ ઉપર પકવા-સમુદાય, ભા. ૨ ૬૦ ભક્તિચંદ્રમણિ (૬૭) પં. ઉદયચંદ્રમણિ. (૬૮) પં. ઉત્તમચંદ્ર ગણિ. તેમણે સં. ૧૮૦૧ વૈ૦ વ૦ ૧૩ બુધે ડીસામાં વૃંદારુવૃત્તિ બે મં૦ ૨૭૨૦ રો . કડ (પ્રશસ્તિસંગ્રહ, પૂના) (૫૮) આ હીરવિજયસૂરિ (૫૮) મેઘજીષિ અપરનામ ઉદ્યોતવિજયજી તે કાગચ્છીય કુંઅરજી ઋષિના શિષ્ય હતા. તેમણે ૨૮ ઋષિઓ સાથે આ૦ હીરવિજયસૂરિ પાસે આવી સં. ૧૯૨૮માં આ. વિજયસેનસૂરિ હાથે સગી દીક્ષા સ્વીકારી. તેમને સં. ૧૬૫૬માં ઉપાધ્યાય પદ મળ્યું (૬૦) ઋષિ અપરનામ ગુણવિજયગણિ(૬૧) સંધવિજય, તેમણે સં૦ ૧૬૭૪માં કલ્પ પ્રદીપિકા ગ્રં૦ ૩૩૦૦, સં. ૧૯૬૯માં ઋષભ રસ્તવન, સં.૧૬૭૯માં અમરસેન વયરસેન આખ્યાન, સિંહાસન બત્રીશી વગેરે બનાવ્યાં. (૫૮) આ૦ હીરવિજયસૂરિ (૧૯) મેહમુનિ (૬૦) કલયાણુકુશલ (૬૧) દયાલકુશલ. તેમણે સં. ૧૬૪૯માં “લાભદય રાસ તથા તીર્થમાલા બનાવ્યાં. (૫૯) મેહર્ષિ (૬૦) દામષિ (૬૧) રતનકુશલ. તેમણે સં. ૧૬પરમાં “પાર્શ્વ સ્તવન' રચ્યું. ' (૧) પં. શ્રીપતિ. તેમને આઠ વિદ્વાન શિષ્ય હતા, (૨) ૫૦ જગર્ષિ મહાતપસ્વી અને લબ્ધિસંપન્ન હતા. તેમણે સૌરાષ્ટ્રમાં લંકામતને પ્રચાર કર્યો. ઉ૦ પાર્ધચંદ્રને શાસ્ત્રર્થ માટે ચેલેંજ આપી. ઉપાધ્યાય જોધપુરમાં માલદેવ રાજાને શરણે ચાલ્યા ગયા. તેઓ પ્રકાંડ વિદ્વાન હતા. (૭) ૫૦ સિંહવિમલમણિ તેઓ વિદ્વાન અને વાદી હતા. (૪) ૫૦ દેવવિમલગણિ. તેમણે પzટીકાયુક્ત “હીરસૌભાગ્ય મહાકાવ્ય રચ્યું. (૫૫) આ૦ હેમવિમલસૂરિ (૫૬) ૫૦ કુશલમાણિજ્ય (૫૭) પં હાર્ષિ અપરનામ સહજકુશલમણિ (૫૮) મેહર્ષિ (૫૯) પં૦ કલ્યાણકશલ'ગણિ (૬૦) પં. દયાકુશલગણિ (1) પંછે રવિકુશલગણિ (૬૨) ૫૦ દેવકુશગિણિ તેમણે સં. ૧૭૫ ચિ. વ. ૧૪ શ્રીપુરમાં “પ્રાકૃત પટ્ટાવલીની પૂરણ સાથે ભવ્ય વિજયરત્નસૂરિ સુધીની ગુજરાતી “તપગચ્છ પદાવલી” પાનાં ૧૦ રચ્યાં (૬૩) પં. વિદ્યાકુશલ, ૫ ચતુરકુશલ (૬૪) ૫ ચતુરકુશલ શિષ્ય રાજકુશલ, પ્રેમકુશલ સં. ૧૭૫૧, શ્રીપુર બંદર. (૫૫) આ૦ હેમવિમલસરિ (૫૬) ઉ૦ જિનમાણિજ્ય અમદાવાદમાં સં. ૧૫૨૮માં તેમણે મંત્રી ગદાકે લખાવેલ “સિદ્ધપ્રાભૂત ટીકા'નું સંશોધન કર્યું. (૫૭) મહેઅનંતરંસગણિ. તેમના ઉપદેશથી શિરોહમાં સંખીમાએ સૈ૦ ૧૫૪૪માં “ અનુસરો ૫પાતિકસૂત્ર' લખાવ્યું અને સં. ૧૫૫૭માં Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠીઓથી શોભતા ભીલડી નગરમાં પોરવાલ ચેકસી પાસવીરે ગ્રંથ ભંડાર સ્થા. ૬૩૬૦૦૦ કે લખાવ્યા. પં. શુભભૂષણે તેને સંધ્યા. (“જીવાભિગમ સત્ર પુપિકા-પૂના) (૫૮) આ. વિજયહીરસૂરિ (૫૯) ઉપાધ્યાય કીર્તિવિજયગણિ તેમના શિષ્ય પં. જ્ઞાનવિજયગણિએ સં. ૧૭૨માં કલ્પજ્ઞાન દીપિકા બાલબધ બનાવી. (૬) ઉ૦ વિનયવિજયગણિ સમર્થ વિદ્વાન અનેકગ્રન્યપ્રણેતા સ્વ. સં. ૧૭૩૮. તેમને દ્ધિવિજય, ૫૦ મતિવિજય પં. નયવિજય વગેરે અનેક શિષ્યો હતા. (૧) ૫૦ નિયવિજય (૨) પં ઉત્તમવિજય (૪૩) પં. નરવિજય (૬૪) ૫૦ મે વિજય (૬૫) ૫૦ કેશરવિજય (૪) પં. શાંતિવિજય (૬૭) પં. વિદ્યાવિજય (૬૮) પં લક્ષ્મીવિજય ધોરાજીમાં સ્વર્ગગમન (૬૯) પં. ગુલાબવિજય (૭૦) ૫૦ ચારિત્રવિજય પૂનામાં સ્વ. સં. ૧૯૮૫. (૫૮) આ. વિજયહીસરિ (૫૯) ઉપા. વિમલહર્ષગણિ (૬૦) ૫૦ જયવિજય. તેમણે સં૦ ૧૬૭૭ કા. શુ ૬ કલ્પદીપિકા' . ૩૪૩૨ રચી. (૧) પં વૃદ્ધિવિજયગણિ. (૫૮) આ૦ શ્રીવિજયહીરસૂરિ (૫૯) ઉ૦ કલ્યાણવિજય, તેમના શિષ્ય શિવવિજયે સં. ૧૬૪૮માં “તપાગચ્છી પટ્ટાવલીને પ્રથમદર્શ લખ્યો. ઉપાધ્યાય શિષ્ય ધનવિજયે “હીરસૌભાગ્ય” તથા “કલ્પપ્રદીપિકા'નું સંશોધન કર્યું. ઉપાધ્યાયજીના શિષ્ય ૫૦ જયવિજયગણિએ સં. ૧૬૫ર લગભગમાં હીરવિજયસૂરિ પુણ્યખાણિ રાસ...સં. ૧૫૫માં “ઉ૦ કલ્યાણવિજય ગણિરાસ” અને સં૦ ૧૬૬૧માં સમેતશિખર રાસ બનાવ્યા છે. ઉપ૦ કલ્યાણવિજયજી. સં. ૧૬૦૧ લાલપુરમાં જન્મ, મહેસાણામાં દીક્ષા સં. ૧૬૧૬. તેઓ સમર્થ વિદ્વાન સચોટ વ્યાખ્યાતા અને પરમતાકિક હતા. તેમણે રાજપીપળામાં છ હજાર બ્રાહ્મણની સભામાં જગતકર્તાનું ખંડન કરી શ્રુતિ, સ્મૃતિ અને દલીલોથી જગતને અનાદિ સિદ્ધ કરી બતાવ્યું. આથી ત્યાંને રાજા ઉપાધ્યાયજીને પરમ અનુરાગી બન્યા. તેમણે સં૦ ૧૬૪૪માં વૈરાટના ઈન્દ્રવિહારની પ્રતિષ્ઠા કરાવી હતી. મહાપાધ્યાયજી શ્રી ધર્મસાગરજી ગણિના સંશોધન મંડળમાં તેઓ પણ એક હતા. (૬૦) ઉ૦ લાભવિજયગણિ, તેઓ સમર્થ વિદ્વાન હતા. જગ - ગુરુની સમ્રાટુ અકબર સાથેની પહેલી મુલાકાતમાં ૧૩ સાધુઓમાં તેઓ પણ હતા. તેમણે પોતુ . છોકના ૫૦૦ અર્થ કર્યા હતા. ઈન્દ્રવિહાર પ્રાસાદની પ્રશસ્તિ અને ઉ૦ કલ્યાણવિજય રાસ' બનાવ્યા છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૫૪ અલીસરણય ભા. ૨ તથા “ઋષભશતક, મંડલપ્રકરણ, જિનસહસ, પ્રમેયરત્ન મંજૂષા, ચિંતા મણિ પાર્શ્વજિનાલય પ્રશસ્તિ'નું સંશોધન કર્યું છે. (૧) પં. નયવિજયગણિ (૨) પદ્મવિજયમણિ લઘુભ્રાતા ઉપાય ના ન્યા. મહા યશવિજયગણિ ઉપાધ્યાયજી તે સમયના અજોડ વિદ્વાન હતા. વ્યાકરણ, ન્યાય, સાહિત્ય વગેરેમાં સંપૂર્ણ જ્ઞાની હતા. તેમણે અનેક ગ્રન્થ બનાવ્યા છે. તેમને શ્રીમોહનવિજય, ૫૦ ગુણવિજય, દયાવિજય, મયવિજય, મણિવિજય, માણેકવિજય વગેરે શિષ્ય હતા. સ્વસં. ૧૭૪૫. (૨) ૫૦ ગુણવિજય શિષ્ય સુમતિવિજય શિષ્ય ઉત્તમવિજયે સંક ૧૮૩૦માં “નવપદ પૂજા' બનાવી. (૩) ૫૦ કેસરવિજય (૪) પં. વિનીત વિજય (૫) પં. દેવવિજયગણિ. તેમણે સં. ૧૭૯૭માં “ગદષ્ટિ સઝાય, સં. ૧૮૨૧માં અષ્ટપ્રકારી પૂજા' રચ્યાં. (૫૮) આ૦ વિજયહીરસૂરિ (૫૯) ઉ૦ કનકવિજય (૬૦) પં શીલવિજય (૧) પં. સિદ્ધવિજય (૬૨) ૫૦ કુપાવિજય (ક) ઉપામેઘ વિજયગણિ. વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ન્યાય, ચરિત્ર, ચર્ચાના અનેક ગ્રંથ પ્રણેતા, તેમના શિષ્યો પ૦ ભોજવિજય, ૫૦ મેરુવિજય, મુનિ તેજવિજય, સુંદરવિજય, પ્રેમવિજય, ધનવિજય, અજબસાગર, સ્થિરવિજય, રૂપવિજય વગેરે (૪) પંચ મેરુવિજય (૪૫) ૫૦ માણેકવિજય, ૫૦ ભાણવિજય (૧૬) પં. ભાણુવિજય શિષ્ય ૫૦ કુશલવિજય. તેમણે આગરામાં સં. ૧૮૧૦માં ગેમુખજી તથા ભ૦ શીતલનાથની પ્રતિષ્ઠા કરી. (૬૭) તત્ત્વવિજય (૧૮) પં. બુદ્ધિવિજય (૬૯) પં. સુખવિજય (૭૦) ૫૦ રત્નવિજય (૭૧) વિનીતવિજય (૭૨) ઉત્તમવિજય (૭૩) જસેવિજય સં. ૧૯૦૪ વિદ્યમાન (૬૪) ૫. મેરુવિજય (૬૫) ૫૦ પ્રેમવિજય () ૫૦ મહિમાવિજય (૧૭) ગુણવિજય (૬૮) ૫૦ મેહનવિજય સં. ૧૮૨૯. (૫૮) જગત ગુરુ આ. વિજયહીરસૂરિ, (૫૯) ઉ૦ સેમવિજય, (૬૦) ઉ. ચારિત્રવિજય, (૬૧) પં૦ ધર્મવિજય, (૨) પં. ભીમવિજય. તેઓ પિરવાડ જશવંત શાહની પત્ની જસવંતદેવીના પુત્ર હતા. ક્રિયાશીલ, પ્રભાવશાળા વિદ્વાન હતા. તેમણે શત્રુંજય, ગિરનાર, આબુ, કેસરિયાજી, મગસીજી ફલોધિ, રાણકપુર, વકાણુજી, ગોડીજી, શંખેશ્વરછ, વગેરેની યાત્રાઓ કરી હતી. તેમણે ભ૦ વિજયનસૂરિની આજ્ઞાથી સં. ૧૭૩૫માં ઔરંગાબાદમાં ચોમાસુ કર્યું હતું અને ત્યાં બાદશાહ ઔરંગજેબના નવાબ અસતખાનને પુત્ર જુલુફ્રકાર માંદો પડી ગયો ત્યારે પંન્યાસજીએ તેની જન્મપત્રી જોઈ Page #264 -------------------------------------------------------------------------- ________________ કહ્યું કે તે પુત્રને બે પહેરમાં ઠીક થઈ જશે. સાંજે નવાબની સાથે ખાણું ખાવા બેસશે. તેની પત્નીને પાંચ મહિનાને ગભ છેઃ ઇત્યાદિ તેમની વાત સાચી પડી એટલે નવાબે તેમને ઘણું સન્માન આપ્યું અને પંન્યાસ તથા નવાબ વચ્ચે ઘનિષ્ઠ સ્નેડ જામ્યો. સં. ૧૭૩૬માં બાદશાહ ઔરંગજેબ અજમેર ઉપર ચઢી આવ્યો હતો ત્યારે તેણે નવાબ અસતખાનના સમજાવવાથી પં. ભીમવિજયને ફરમાનપત્ર આપી અજમેર, મેડતા, જત, જયતારણું અને જોધપુર વગેરે સ્થાનના ઉપાશ્રય ખાલસા કરી લીધા હતા, તે દરેકને છૂટા કર્યા અને શ્રી સંઘને સુપ્રત કર્યા. પંન્યાસજીનું સ્વર્ગગમન કિસનગઢમાં સં૦ ૧૭૭૧માં ભાવ વ૦ ૦)) રવિવારે મધ્યરાતે અનશનપૂર્વક થયું. ત્યાં સંધે ૫૦ ભીમવિજયજીને સ્તૂપ કરી પરકેટ બનાવી લીધો. જોકે તેની રોનકથી આકર્ષાઈ ત્યાંના નવાબે એકવાર આ સ્થાન પિતાના કબજામાં લઈ લીધું હતું કિન્તુ પછી પંન્યાસજીના પટ્ટધર પં. મુક્તિવિજયણિના પ્રયત્નથી તે પુનઃ સંઘને સોંપવામાં આવ્યું હતું. (જૈન સત્ય પ્રકાશ” ક્રમાંક ૧૫૦) સંભવતઃ આ સ્થાન આજે જ ગુડ હીરવિજયસૂરિની દાદાવાડી તરીકે પ્રસિદ્ધ છે અને કિસનગઢ પણ તે સમયે તપગચ્છના કોટવાલની ગાદીનું સ્થાન ગણાતું હતું. (૬૩) ૫૦ મુક્તિવિજય (૬૪) પં. પ્રમોદવિજય (૫) રવિવિજય (૬)નવનિવિજય. જેમણે મકસુદાબાદમાં “મુહૂર્ત ચિંતામણિ ગ્રંથ લખ્યો. | (૨) પં. ભીમવિજય, (૩) પં. હસ્તિવિજય, (૪) ચતુરવિજય. તેમણે સં. ૧૮૦૪ ફ. શુ. ૧૪ ગુરુવારે “શ્રીપતિજાતકર્મપદ્ધતિ' નામને ગ્રંથ લખ્યો. પૃષ્ઠ ૯૬, કડી ૧: આ૦ શ્રીવિજયસેનસૂરિ પછી તપગચ્છ પાંચ શાખાઓમાં વહેંચાઇ ગયો હતો, તે આ પ્રમાણે– (૧) સંગીશાખા, જેમાં આજે અનેક મુનિવર વિદ્યમાન છે. (૨) દેવસુરગચ્છ, જેનું બીજું નામ ઓસવાળગચ્છ હતું. (૩) આણંદસરગચ્છ, જેનાં બીજા નામો (આરગચ્છ) ઉપાધ્યાયમત (ઉપાધિમત) અને પિરિવાલગચ્છ હતું. (૪) સાગરગચ્છ સં. ૧૬૮૬. (૫) વિમલગ૭ સં. ૧૭૪થી શરૂ થયો. આજે આ શાખાભેદે વિદ્યમાન નથી. માત્ર સંવેગી પરંપરા વિદ્ય Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ પાવલી સસ્થય, ભા. ૨ માન છે, જેમાં વિજય, સાગર અને વિમલ એમ ત્રણ નામતવાળા મુનિઓ છે. પૂશ્રી મેહનલાલજી મહારાજની શિષ્ય પરંપરા “મુનિ” એવા નામવાળી તપગચ્છમાં છે. તપગચ્છના ૧૩ એસણની એક જ સમાચારી છે, જેનાં નામો નીચે મુજબ છે – ૧ તપગચ્છ, ૨ સાંડરગચ્છ ૩ ચઉદસિયાગચ્છ, ૪ કમલકલશગચ્છ, ૫ ચંદ્રગ૭, ૬ કોટિકગ૭, ૭ કતકપુરાગ૭, ૮ કરંટગ૭, ૯ ચિત્રોડાગ૭, ૧૦ કાજપુરાગચ્છ. ૧૧ વડગ૭, ૧૨ ઓસવાલગ૭, ૧૩ માલધારીગ૭. (ભાષા પટ્ટાવલી” પાનાં ૯) તપગચ્છના ઉપગ નીચે પ્રમાણે છેઃ (૧) તપગચ્છ સં. ૧૨૮૫માં નામ પડ્યું. (૧) લઘુપોશાળ તપાગચ્છ આ વિજયદેસરિની મૂળ પરંપરા (ર) વીશાળ આ. વિજયચંરિની પરંપરામાં. આ ગચ્છનું બીજું નામ “રત્નાકરગ૭” પડયું છે. આ જ્ઞાનસાગરસૂરિના લહિયા લકાથી “લોકાગચ્છ” નીક, જેમાંથી અનુક્રમે સ્થાનકમત, વિજામત, છકેટિ, આદિતેરાપંથી, વીરપંથી નીકલ્યા. (1) હેમવિશાખા-તપાગચ્છની આ હેમતિમલસરિની મૂળ પરંપરા, જેનાં બીજાં નામ “તપગચ્છ અને “પાલનપુરાગછ છે. | (૩) કમલકલશા-સં. ૧૫૫૫થી આ કમલકલશની પરંપરા (૪) કુતબપુરા-આ૦ ઇદ્રનંદિસૂરિની કુતપુરામાં સ્થિત પરંપરા. (૫) લઘુશાલા-આ સૌભાગ્યહર્ષની પરંપરા સં. ૧૫૮૩. (૬) તમારત્ન–આ. વિજયરાજસૂરિની પરંપરા સં. લગભગ ૧૬૧૦. બાનું બીજું નામ “તપા-કારંટકમરછ પણ છે. (૧) દેવસૂરિસંધ–તપાગચ્છની આ૦ વિજયદેવસૂરિની મૂળ પરંપરા, જેનું બીજું નામ “તપાગચ્છ', અને “ઓસવાળમચ્છ” છે. (૭) આનંદસરસંઘ–આ. વિજયાનંદસૂરિની પરંપરા સં. ૧૬૭૩. (૧) વિજયતપગચ્છની આ. વિજયહીરસૂરિની મૂળ પરંપરા. (૮) સાગરમચ્છ-આ રાજસાગરસૂરિની પરંપરા સં. ૧૬૮૬. Page #266 -------------------------------------------------------------------------- ________________ સુવણી vie (૯) વિમલગચ્છ-આ॰ શ્રીજ્ઞાનવિમલસૂરિની પરંપરા સં૦ ૧૭૪૯. (૧) સંવેગીમત–તપગચ્છની જગદ્ગુરુ આ॰ શ્રીહીરવિજયસૂરિ, આ શ્રોવિજયદેવસૂરિ, પં૰ શ્રીસત્યવિજયગણુિની મૂળ શ્રમણુપર ંપરા, તપગચ્છના ઉપાસક જન ગાત્રા— ૧. વરડિયા, ખરક્રિયા, બાહુદિયા, ૨. ક્રિયા, કવાડ, શાહ, હરખાવત, ૩. રિયા, ૪. ડરિયા, ૫, લલવાણી, ૬. ગાંધી, વેદગાંધી, રાજ ગાંધી, ૭. ખજાનચી, ૮. મૂડ, ૯. સંધવી, ૧૦. સૂણાયત, ૧૧. પગરિયા ૧૨. ચેધરી, ૧૩, સેાલ’૪, ૧૪. ગુજરાણી, ૧૫. કાયે, ૧૬, મેરલ, ૧૭. સેક્રેચે, ૧૮. કાઠારી, ૧૯. ખટાલ, ૨૦. બિનાયકિયા, ૨૧. સરા, ૨૨. લૌકડ. ૨૩. મીન્નૌ, ૨૪. આંચલિયા, ૨૫. ગાલિયા, ૨૬. ઓસવાલ, ૨૭, ગાટી, ૨૮, માદરેચ, ૨૯. લેબ્રેચ, ૩૦, માલા, વગેરે વગેરે. : તેમજ નાગારીતપાગચ્છ, ધમ ધેાષગચ્છ, કમલલશાગચ્છ, કાર’ગચ્છ, સાંડેરાવઞચ્છ અને મલધારઞષ્ટ્રના ગાત્રો વગેરે વગેરે તપગચ્છમાં છે. પૃષ્ઠ ૯૬, કડી ૩: “કુમતિકુદ્દાલ”, મહેાપાધ્યાય શ્રીધ સાગર ણુએ આ ગ્રંથની પ્રરૂપણા કરી હતી, તેમજ તત્ત્વતર મિણી' ગ્રંથ બનાવ્યેા હતા, જેમાં જંતર ગચ્છે)ની કડક સમાàાચના કરી હતી. આ॰ વિજયદાનસૂરિ અને ખા॰ વિજયહીરસૂરિએ તે ગ્રંથાને જળશરણુ કરાવ્યા, અને ઉપાધ્યાયજીએ પણ તે પ્રરૂપણા માટે ‘મિચ્છામિ દુક્કડ” આપ્યા હતા, જેને લેખ આ પ્રમાણે છે— '' ' સ્વરિત શ્રીશાન્તિજીને પ્રણમ્યઃ ॥ તિરવાડાનઞરતઃ પરમગુરૂ શ્રી. વિજયદાનસૂરિ સેવી . મીધમ સાગરગણિ લિખતિ સમસ્તનગર સાધુસાધ્વી—શ્રાવક-શ્રાવિકા યાગ્યમ્ ! આજ પછી અમે પાંચ નિહવ ન કહેઉં. પાંચ નિન્દ્વવ કહ્યા હુઇ તે મિચ્છામિ દુક્કડ' ના ઉત્સુત્ર-ક-મુદ્દાલ–ગ્રંથ ન સહઉં, પૂર્વ સાઉ હુઇ તે “ મિચ્છામિ દુક્કડં ” n ષટ્યવૈં ॥ ચતુઃપૌં આશ્રી જીમ શ્રીપૂજ્ય આસિ (આદેશ) દેશ છ‰ તે પ્રમાણુ ! છઃ ॥ સાત મેટલ જીમ ભગવન આસિઘર્ષ કર્યું તે પ્રમાણુ ।। ચતુર્વિધ સંધની આસાતના કીધી હુઇ તે “મિચ્છામિ દુક્કડ" ॥ આજ પછી પાંચના ચૈત્ય વાંદવા ॥ તિરવાડામાંહિ શ્રીપૂજ્ય પરમ-ગુરૂ શ્રીવિજયદાનસુરિનઈ મિચ્છામિ દુક્કડં.” ॥ દીધઉ છઇ સંધ સમક્ષ એ મેાલ આશ્રી જીણુઇ ખાટા સ′′ક હુવઇ તે “મિચ્છામિ દુક્કડ” દૈન્યે ! છ ! '” '' ('જૈનયુગ', વર્ષે ૫, ૫, ૪૮૩) 83 Page #267 -------------------------------------------------------------------------- ________________ gવસાય, ભા. ૧ જગદગુરુ આ૦ વિજયહીરસૂરિ શિષ્ય ઉ૦ સુમતિવિજય શિખ્ય કવિ સિંહવિજયજી સં૦ ૧૬૭૪ દીવાલી દિવસે બનાવેલ “સાગર બાવની માં લખે છે કે – જ પહિલું ધરમ રચિ ધર્મસાગર, ગ્રંથ કોરિક એક ; સુરાસી ગ૭ તેહમાં નંદ્યા, તવતરંગિણી મોટા. ૨૨ સુણો સરઇ ન પિતઈ સાગર, રક્ત પર રાળ્યા; કુમતિકૃદાલ ને તવંતરંગિણ, પાણીમાંહિ બેન્યા. ૨૪ પછી મહેપાધ્યાયએ તે જ ધોરણે “પ્રવચન પરીક્ષા' ગ્રંથ બનાવ્યો છે અને જગદગુરુ શ્રીહીરવિજયસૂરીશ્વરે તેને પંડિત મુનિવરે પાસે શોધાવી પ્રચારની આજ્ઞા આપી છે. આ. વિજય પ્રેમસરિજીના શિષ્ય આ સરિએ “તત્વતરંગિણી ભાષાંતર “પર્વતિથિપ્રકાશ” એવા નામથી બહાર પાડેલ છે. તપગચ્છમાં નીચે મુજબ મયદા પદો મળે છે : ૧. ગચ્છાચારપયને. ૨. આ૦ દેવેંદ્રસૂરિકૃત ૧૧ બેલ (પદાવલી). છે. આ૦ સેમસુંદરસૂરિ કૃત સંવિસાધુયોગ્ય નિયમમુલક ગાથા ૪૭. ૪. આ૦ મુનિસુંદરસૂરિકૃત અધ્યાત્મ કલ્પદ્રુમ. ૫. આ આનંદવિમલરિફત સાધુમર્યાદા પદક ( સ ક ૧૫). ૬. આ. વિજયદાનસુરિસ્કૃત ૭ બોલ. –૮. જગદ્ગુરુ આ. વિજયહીરસૂતિ સાધુ મર્યાદાપક (૧૪) ૧૨ બાલ (૪૦ ૧૪). હ. આ વિજયદેવસૂરિકૃત સાધુ મર્યાદાપદક. ૧૦. આ. વિજયસિંહરિકૃત સાધુમર્યાદાપદ (૪૦ ૧૪૯). ૧૧. ભ૦ વિજ્યક્ષમાસરિકૃત યતિમર્યાદાપદક (ક૧૮. ૫૪ ૯૭, કડી ૧૪: શ્રીવિજયદેવસૂરિગચ્છની શ્રીપૂજ્ય પરંપરા– ૬૦. વિજયદેવસૂરિ. ૬૧. વિજયસિંહસૂરિ સ્વ. સં. ૧૭૦૯ અ. શુ. ૨. ૬૨. વિજયપ્રભસૂરિ-કચ્છના વીસા ઓસવાળ લાગેત્રી શા શિવગણની પત્ની ભાણીએ વીરજીને જન્મ આપ્યો. તેને સં. ૧૬૭૭ માં જન્મ, સં. ૧૬૮૬ માં દીક્ષા, સં. ૧૭૦૧માં પંન્યાસ પદ, સં. ૧૭૧ ભાં ગધારમાં આ૦ વિજયદેવસૂરિના હાથે સૂરિપદ. સં. ૧૭૧૩ માં ઉનામાં Page #268 -------------------------------------------------------------------------- ________________ પુરવણ ર૫૯ ભટારપદ અને સં૧૭૪૯ ઉનામાં સ્વર્ગ, તેમનું દીક્ષાનું નામ વીરવિજયજી. સૂરિપદનું નામ વિજયપ્રભસૂરિ હતું. તેઓ આ. વિજયસિંહસૂરિજીને પણ ગુરુ તરીકે સંબોધે છે. શિવપુરી (શિરોહી)ના પ્રદેશમાં યતિવિહાર બે વર્ષથી બંધ હતો તે છૂટે થયાના સમાચાર તેમની ભટ્ટારક પદવીના દિવસે મળ્યા હતા. સં૦૧૭૧૫, સં. ૧૭૧૭, સં. ૧૭૨૦માં સોરઠ તથા ગુજરાતમાં મોટા દુકાળ હતા પણ જનતાને રિકૃપાથી ધાન્યની સગવડ થઈ ગઈ. તેમણે ઘણું પ્રતિષ્ઠા કરાવી, અને સં. ૧૭૭૨ જાલોરમ (નાગારમાં) વિજય રત્નસૂરિજીને પિતાની પાટે સ્થાપ્યા. સ્વ. સં. ૧૭૪૯ ઉના. ૬૩. વિજય રત્નમરિ–પાલનપુર કે જેને જેન કાંતિપુરનું બિરુદ છે, ત્યાંના હીરાશાહને હીરાદેવીથી ૧. ન્યાન, ૨. વીરજી, ૩. જેઠે એમ ત્રણ પુત્ર થયા. જેઠાને જન્મ સં. ૧૭૧૧ માં થયો. સં૦ હીરાશાહ સં. ૧૭૧૬ માં મૃત્યુ પામ્યા એટલે હીરાદેવીએ ત્રણે પુત્રો સાથે શત્રુંજય તથા ગિરનારની યાત્રા કરી. સં. ૧૭૧૭ માં જૂનાગઢમાં બિરાજતા આ૦ વિજયપ્રભસૂરિ પાસે દીક્ષા લીધી, જેમાં ત્રણ પુત્રોનાં નામ અનુક્રમે ૧. જ્ઞાનવિજય, ૨. વિમલવિજય અને ૩. જીતવિજય રાખવામાં આવ્યાં. છતવિજયની બુદ્ધિ તીવ્ર હતી. તે એક દિવસમાં ૩૬૦ ગાથા કંઠાગ્ર કરી શકતા હતા. આથી આચાર્યો તેને સં. ૧૭૨૬માં પન્યાસ પદ, સં. ૧૭૭૨ મહા વદિ ૬ રવિવારે નાગારમાં સૂરિપદ આપી, વિજયરત્નસૂરિ નામ રાખી પોતાને પદે સ્થાપ્યા અને સં. ૧૭૫૦ માં તેમને ભટ્ટારક પદ મળ્યું. વિજયરત્નસૂરિએ રાજસભામાં વાદીને જતી અષ્ટાવધાન કરી વાગડના રાવ ખુમાણસિંહને ખુશ ખુશ કરી નાખ્યો. આથી રાણીએ તેમના સત્કારમાં મોતીને સાથીઓ પૂર્યો હતો. એક સંન્યાસી અમદાવાદમાંથી એક બાળકને ઉઠાવી ગયો હશે તેથી સુબા આજમશાહે સંન્યાસી તથા ફકીરાને અમદાવાદમાં રહેવાને મનાઈ હુકમ કાઢો. સૂરિ મહારાજે સુબાને સમજાવી આ મનાઈ હુકમ પાછો ખેંચાવી લીધો અને પોતાના ભાઈ વિમલવિજયજીને ઉપાધ્યાયપદ આપ્યું હતું. સં. ૧૭૬૪ મહા શુ. ૬ મેવાડના રાણ અમરસિંહને પ્રતિબોધ આપે, કાશીના ભદ્રને હરાવ્યો અને રાણા પાસે હિંસા, અત્યાચાર તથા કરો બંધ કરાવ્યા. સં. ૧૭૭૦ માં જોધપુરમાં ચોમાસું કરી જોધપુર નરેશ અજિતસિંહને પ્રતિબો. મેડતામાં રાણું સંગ્રામસિંહને પ્રતિબોધ આપ્યો. ત્યાં એક ઉપાશ્રયને મસીદ બનાવી દેવામાં આવ્યો હતો તેને મેળવી તેને ફરીવાર ઉપાશ્રય બનાવ્યો. સં. ૧૭૭૩ ભા. Page #269 -------------------------------------------------------------------------- ________________ રહe પહેરણ, ૨ શુ. ૮ ઉદેપુરમાં આ. વિજયક્ષમારિને પોતાની પાટે સ્થાપ્યા અને ભાઇ વ૦ ૨ સ્વર્ગપ્રયાણ કર્યું. શ્રીસંધે ત્યાં સ્તૂપ કરાવ્યો હતો. ૫૦ ભાજસાગર ગણિએ આ સૂરિજીના શાસનકાળમાં દ્રવ્યાનુગતકણ બનાવેલ છે. આ સમયે પં૦ ભીમવિજયજી પ્રભાવક વિદ્વાન થયા. ૬૪. વિજયક્ષમાસરિ. પાલીના એસવાલ ચતુરશાહની પત્ની ચતુરાદેવીએ સ્વપ્નમાં ગણેશને જોયા અને તે સ્વપ્નસૂચિત એક બાળકને તેણે જન્મ આપ્યો, જેનું ખીમસિંહ નામ રાખ્યું. તેમને સં. ૧૭૭૨ માં જન્મ, સં. ૧૭૩૯માં દીક્ષા, નામ ખિમાવિજય, સં. ૧૭૫૬ માં પંન્યાસપ, સે. ૧૭૭૩ ભા. શ. ૮ ઉદેપુરમાં સૂરિપદ, નામ વિજયક્ષમાસરિ. સં. ૧૭૭૪ મહા સુદિ ૫ ઉદેપુરમાં રાણા સંગ્રામસિંહની ઉપસ્થિતિમાં શાહ નાનજી બાબુજી તથા મહેતા હરજીએ કરેલ ઉત્સવમાં ભારક પદ, સં. ૧૭૮૪ મહા શુદિ ૨ દીવબંદરમાં દયારિને સૂરિપદાર્પણ ચે. શુ ૯ દયાસરિને ભદાર પદાર્પણ અને સં. ૧૭૮૪ ના ચ૦ શુ૧૨ માંગલમાં સ્વર્ગગમન. તેઓએ કલ્પસૂત્રને ગુજરાતીમાં બનાવેલ છે, જે ખેમાશાહી કલ્પસૂત્ર' તરીકે પ્રસિદ્ધ છે. ૫૦ જસવંતસાગરના શિષ્ય પંકિસાગરે તેમને શોકે કડી ૬૨, બનાવેલ છે. ૬૫. વિજયયારિ. તેમને સં. ૧૭૮૪ મશુ ૨ દીવમાં રિપત્ર મળ્યું. તેનો ઉત્સવ મીઠીબાઈએ કર્યો હતો. સં. ૧૭૮૪ ચેટ શુદ ૯ માંગરોળમાં ભદારક પદ મળ્યું. તેમણે સુરતમાં ૧૪ ચોમાસાં કર્યો. બાદશાહના સુબા વગેરે ઉપર પિતાને સારો પ્રભાવ પાડયો હતો. સં. ૧૮૦૯ ચ૦ વ૦ ૭ ધોરાજીમાં સ્વર્ગગમન કર્યું. ૬. વિજયધર્મસૂરિ મેવાડના રૂપનગરમાં એસવાલ પ્રેમચંદની પની પાટણદેવીની કૂખે જન્મ, સં. ૧૮૦૩ માશુપ ઉદેપુરમાં સૂરિપદ, સં૧૮૦૯ કછોલીમાં ભદ્રારક પદ તેઓ સાત બિરુદના ધારક હતા. નવાનગરમાં તેઓ અને ભ૦ વિજયલક્ષ્મીસુરિ સાથે રહ્યા હતા, મળ્યા હતા તેથી જૈનશાસનની સારી પ્રભાવના થઈ હતી. તેમણે ૧૮૨૨ જેશુ. ૧૧ બુધે તારંગા પર કેટિશિલાની દેરીમાં ભ૦ આદિનાથની પાદુકા સ્થાપી. સં. ૧૮૨૭ માં કચ્છનરેશને મધમાંસ છોડાવ્યા હતા, તેમજ કચ્છવાગડમાં કુમતિના કદાપ્રહ ટાળ્યો હતો. સં. ૧૮૪૧ માં મારવાડના બલંદ ગામમાં તેમનું સ્વર્ગગમન થતાં મેડતાના ભંડારી ભગવાનદાસે તેમને નિવણુ મહત્સવ કર્યો હતો. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૬૭. વિજયજિનકરિ. સં. ૧૮૦૧ માં સોજતમાં મું. હરખચંદની પત્ની ગુમાનબાઈની કુખેથી જન્મ, સં. ૧૮૧૭ માં દીક્ષા, સં. ૧૮૪૧ મારુ શુ. ૫ રિપદ, શુદિ ૧૦ ભટ્ટાર પદ. તેમણે સં. ૧૮૪૧ મ. શુ. ૧૧ ના દિવસે શત્રુંજયતીર્થ પર મોદીની ટૂંકમાં પ્રતિષ્ઠા કરાવેલ છે. સં. ૧૮૭૫માં શત્રુંજયતીર્થ પર જિદ્ર ટૂંકની સ્થાપના કરી છે. સં. ૧૮૭૭ માં માશુ ૩ શુકવારે નિંદ્ર ટૂંકમાં રહેલ કુંડની ૪ દેરીઓમાં ૧-૦ ગાડી પાર્શ્વનાથ, ૨-૧૦ રાષભદેવ, ૩-ગૌતમસ્વામી અને ૪-ભ૦ વિજયધર્મરિની પાદુકાઓ સ્થાપેલ છે. શિહેરમાં પણ સુખદેવ મહાદેવના સ્થાન પાસે તેમના જ નામની નિંદ્ર ક યાને જિનૅદાદાવાડી છે, જેમાં સં. ૧૯૧રમાં પ્રતિષ્ઠિત દાદા નિંદ્રમરિની પાદુકા વગેરે છે. સં. ૧૮૮૪ (૧૮૯૪) પ૦ ૧૦ ૧૧ સ્વર્ગ તેમના સમયમાં પં. ખુશાલવિજય અતિ થયા છે, જે ઇતિહાસપ્રેમી હતા. તેમની સં. ૧૮૭૯માં જાટવાડામાં રચેલ અને સં. ૧૮૮૯ભાં શિરોહીમાં રચેલ પદાવલીઓ મળે છે. બીજી પદાવલીમાં ઘણે ઇતિહાસ સંગ્રહ છે. ૬૮. વિજયદેવેંદ્રસૂરિ. મારવાડના સેત્રાવ નગરમાં જન્મ, સં. ૧૮૭૭ માં શત્રુંજયતીમાં દીક્ષા, સં. ૧૮૮૪ મ. શુ ૧ શિરેણીમાં સૂરિપદ. તેમના સં. ૧૮૯૩થી સં૧૯૧૯ સુધીના શિલાલેખ મળે છે. ૬૯. વિજયધરણેકરિ. સ્વ. સં. ૧૯૪૧-૪૨. ૭૦. વિજયરાજ યુરિ. સં૧૯૪લ્માં વિદ્યમાન. ૭૧. વિજયમુનીંદ્રસૂરિ. ૭૨. વિજયકલ્યાણસરિ. ૫૪ ૯૭, કડી ૧૪: તપાગચ્છ વિજયદેવરિ સંઘ સંગીમુનિ પદાવલી– ૬૦. આ૦ શ્રીવિજયદેવસૂરિ. તેઓ મહાપ્રાભાવિક હતા. ખંભાતના દેવચંદ્ર અને ઘાના સેમચંદે દેવ થઈને પિતાના કુટુંબને આચાર્યની સેવા કરવા હુકમ કર્યો હતો અને તેમ કરવાથી તે બને કુટુંબમાં અશાંતિ દર થઈ હતી. આ આચાર્યશ્રીના વાસક્ષેપથી કમે પરમાર અમદાવાદના વ્યાપારીને પુત્ર અને મેડતાના થાનમલને પણ વળગાડ દૂર કર્યો હતો. આથી તેઓનો મહિમા ખૂબ વધ્યો હતો. તેઓના ગુણથી આકર્ષાઈ બાદશાહ જહાંગીરે સં. ૧૬૭૩માં માંડવગઢમાં તેઓશ્રીને “સવાઈ મહાતપા”નું બિરુદ ખાયું. ઉદેપુરના રાણાએ વરસાણ તીર્થમાં પિષ દશમીના મેળાની જકાત Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ પાસણા, “ભા. ૧ માન તામ્રપટ્ટી કરી આપ્યું. તેમજ સં. ૧૬૮૬ લગભગમાં ઉદેપુરમાં પાસે કરાવી, ચોમાસા પછી રાજમહેલમાં પધરાવી વ્યાખ્યાન સાંભળી ગુરદક્ષિણામાં (૧) પાછલા તથા ઉદયસાગરમાં જાળ નાખવાની મના (૨) રાજ્યાભિષેકના દિવસે તથા દર ગુરુવારે હિંસા બંધ, (૩) જન્મ ભાસ અને ભાદરવામાં હિસાબંધ તેમજ (૪) મચંદદુર્ગ અને કુંભારાણુએ કરાવેલ દેરાસરને રાજ્ય તરફથી જીર્ણોદ્ધાર કરાવવો, એમ ચાર જ૫ આપ્યા. તેઓના પ્રથમ પટધર આ. વિજયસિંહરિ સં. ૧૭૦૯માં સ્વર્ગ ગયા. એટલે પંસત્યવિજયજીને સ્થાપવા વિચાર્યું પણ તેમણે મના કરી, આથી સં. ૧૭૧૦માં આ. વિજયપ્રભસરિને પોતાની પાટે સ્થાપીને સંગ ૧૭૧૩માં ઉનામાં સ્વર્ગે ગયા. ૬૧. આ૦ શ્રીવિજયસિંહરિ. મેતામાં એસવાલ નથમલશાહ પત્ની નાયકદેએ ૧ જેઠે ૨ જસે ૩ કેશવજી ૪ કર્મચંદ ૫ કપૂરચંદ એમ ૫ પુત્રને જન્મ આપ્યો. ભાઈ કેશવજીએ નાની ઉમરમાં દીક્ષા લીધી હતી, જેનું નામ કીતિવિજય હતું. કર્મચંદનો જન્મ સં. ૧૬૪૪ ફા. શુ ૨ રવિવારે થયો હતો. શેઠે પિતે પિતાની પત્ની કરમચંદ, અને કપુરચંદ સાથે સં. ૧૬૫૪માં મહા સુદિ બીજે બા શ્રીવિજયસેનસૂરિ પાસે દીક્ષા લીધી, કર્મચંદનું દીક્ષાનું નામ કનકવિજય હતું. આ. વિજયસેનસૂરિએ તેને સં. ૧૯૭૦માં પંન્યાસ પદ, સં. ૧૬૭૩માં પાટણમાં વાચક૫દ અને સં. ૧૬૮૨ મહાશુદિ ૬ ઇડરમાં (સં.૧૬૮૧ વૈ શુ ૬ ઇડરમાં) સૂરિપદ ખાપી, આ. વિજયસિંહરિ એવું નામ રાખ્યું. સં. ૧૯૮૪માં જાહેરમાં વાંદણ મહોત્સવ થયો અને આચાર્યો એ સાથે વિહાર કર્યો. આ સિંહસરિની વ્યાખ્યાનશક્તિ અજબ હતી. તેમની વાણી મીઠી હતી. આથી જનતા બહુ આકર્ષિત થતી હતી. મેવાડને રાણે જગતસિંહ તે તેઓને ખાસ શ્રાવક જ બન્યો હતો અને તેણે આ. વિજયદેવસૂરિને વિંધ્યનગરના ચોમાસામાં વરાણાના મેળાની જકાત માફ કરી તામ્રલેખ લખી આપ્યો હતો. તેમજ ઉદેપુરના ચોમાસા પછી ચાર જલ્પ આપ્યા હતા. ફરી સં. ૧૬૯માં આ. વિજયસિંહરિને ઉદેપુર ચોમાસું કરાવી ચૌદશને શિકાર બંધ કર્યો હતો અને ભ૦ ઋષભદેવની પૂજા શરૂ કરી હતી. એટલે કે તે આ સિંહસૂરિની વાણી સાંભળી જૈનધર્મી બન્યો હતો. આ સિંહસૂરિજીના ઉપદેશથી ઝીઝવાડામાં સાગરના રેલામાં તણાઈ આવતાં માછલાંને શિકાર બંધ થયું. આ આચાર્ય અજેનેમાં પણ કટ સત્ર આ૦ હેમચંદ્રસૂરિજીની જેમ બહુ લોકપ્રિય બન્યા હતા. તેમનું સં. ૧૭૦૯ અ. શ૦ ૨ અમદાવાદમાં રાજપુરા Page #272 -------------------------------------------------------------------------- ________________ शुक्ला 435 પાસે નવાપરામાં પૂજ્ય ગુરુદેવના ચરણમાં અનશનપૂર્વક સ્વર્ગગમન થયું. જીપા॰ કીર્તિવિજયજી અને આ॰ વિજયસિહસ્ર એ બન્ને સહેાદર હતા, તેથી જ તેના શિષ્ય ઉ૰ વિનયવિજયજી અને ૫૦ સત્યવિજયજીમાં ગાઢ પ્રેમ હતા. તે બન્નેએ સાથે મળીને સંવેગી માગના ક્રિયાધાર કર્યો છે. આ સિંદસૂરિના મુખ્ય શિષ્ય ૫, સત્યવિજયજી ગણિ પ્રસિદ્ધ છે. ખીજાં શિષ્ય હૃદયવિજયજીએ સં૦ ૧૭૨૮માં સિનગઢમાં ‘શ્રીપાલરાસ' બનાવ્યે છે, જેના કળશમાં તેમણે જરૂરી પરિચય આપ્યા છે. ૬૨. ૫*. સત્યવિજય ગણિ, તેમણે ૨૦ શ્રીવિનયવિજયજી ગણુિ અને મહે। શ્રીયશેાવિજયજી વાચક વગેરે ચારિત્રરંગી મુનિવરાના સહયેાગથી ક્રિયાહાર કર્યો અને શુદ્ધસંવેગી મુનિમાર્ગ ચલાવ્યેા. આ ક્રિયાન્દ્વારમાં ૧૭ મુનિએ સાથે હતા. તેઓને ૫૦ શ્રીપૂવિજયજી ગણિ અને ૫૦ થીકુશવિજયજી ગણિ એમ એ શિષ્યા હતા. ૧૦ સં૦ ૧૭૫૬ આ અરસામાં સં. ૧૭૧૦માં ગાલામાં મહા॰ શ્રીયોાવિજયજી મહારાજના હાથે ૫૦ ઋદ્ધિવિમલ માંણુએ અને સં૰૧૭૪૮માં સંડેરમાં તે મહેાપાધ્યાયજીના ઉપદેશ પ્રમાણે આ॰ શ્રીજ્ઞાનવિમલસૂરિએ ક્રિયાહાર કરી સંવેગી પક્ષ સ્વીકાર્યાં હતા. ૬૩. ૫૦ કપૂરલિજય ગણિ—૧૦ સૈ૦ ૧૭૭૫. તેએાને શ્રીવૃદ્ધિવિજયજી તથા ૫૦ ક્ષમાવિજયજી એમ એ શિષ્યા હતા, જે અન્ને ભાઈ હતા. ૬૪. ૫′૦ ક્ષમાવિજયજી ગણિ- ૧૦ ૧૭૮૭. ૬૫. ૫′૦ જિનવિજયજી ગણિ !—૧૦ ૧૭૯૯, આ અરસામાં ૫૦ સુરચંદ્રના શિષ્ય પ૦ હેમચંદ્રએ ક્રિયાહાર કર્યો. ૬૬, ૫૦ ઉત્તવિજયજી—૧૦ ×૦ ૧૮૨૭. તેમના સમયમાં સ્૦ ૧૮૧૮ સ્થાનમાર્ગી રઘુનાથજીના શિષ્ય ભીખમજીએ બગડીથી “તેરાપન્ચ” ચલાવ્યા. ૬૭. પ્′૦ પદ્મવિજયજી ગણિ—સ્વ૰ સં૰૧૮૬૨. ૬૮. ૫૦ રૂવિજયજી ગણિ—૧૦ ર્સ૦ ૧૯૧૦. કવિ મેાહનવિજયજી લટકાળા, વિહાદુર દીવિજયજી, કવિવર વીરવિજયજી વગેરે આ સમયના વિદ્વાના છે. ૬૯. રાજ થયા છે. ૫' કીર્તિવિજયજી ગણિ– આ અરસામાં ચિદાનંદજી મહા ૭૦, ૫’૦ કસ્તૂરવિજયગણિ, Page #273 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી-સુથ, સા. ૨ ૭૧, ૫૦ મણિવિજયજી દાદા, ૧૦ સં૦ ૧૯૩૫ તેને સાત શિષ્યા હતા, જેના પરિવાર આજે વિશાલ સંખ્યામાં વિદ્યમાન છે. ૭ર. ૫૦ બુદ્ધિવિજયજી ગણિ. જેમનું બીજું નામ ખુટેરાયજી મહારાજ છે, તેમણે સંવેગમાર્ગને પુનઃ સંજીવન આપ્યું છે, તેમને પણ સાત સમર્થ વિદ્વાન શિષ્યા હતા. પૂ॰ મુક્તિવિજયગણિ પૂ॰ વૃદ્ઘિચંદજી મહારાજ, પૂ॰ આત્મારામજી મહારાજ વગેરે સ્વ॰ સં॰ ૧૯૩૮, ૨૬૪ ૭૩. પૂ. મુક્તિવિજયજી પણ. જેમનું બીજું નામ મૂલચંદજી મહારાજ છે, તેમણે ચારિત્રને યુગ પ્રવર્તાવ્યેા હતા. સ્વ॰ સં૰ ૧૯૪૫ મા ૧૦ ૬. ૭૪. આ. શ્રી વિજયકમલસૂરિ—તે પરમ શાંત કરૂણાભંડાર અને મહાતપસ્વી હતા. ૧૦ સં૰૧૯૭૪ વિજયાદશમી. તેમના શિષ્યા પ્રશિષ્યા વિદ્યમાન છે. તેમણે પૂ॰ શ્રીમુક્તિવિજયગણિ સ્વર્ગે ગયા પછી સ૦ ૧૯૬૭૬૮ માં વડાદરામાં મુનિસમ્મેલન મેળવી મર્યાદાપટ્ટક બાંધ્યા હતા, જે આ પ્રમાણે છે. (૧) દરેક સાધુ સાધ્વીએ પેાતાના ગુરુની નિશ્રાએ રહેવું, સ્વચ્છંદે એકલા વિચરવું નહિ. (૨) નવકલ્પી વિહાર કરવા. છૂટા કાળમાં એક સ્થળે રહેવું નહિ, પણુ જુદા જુદા પ્રદેશમાં વિચરવું. (૩) ઉપદેશ પદ્ધતિ બદલાવવી. હાલમાં નવાં દેરાસર બંધાવવામાં તેમજ સ્વામીવત્સલમાં પૈસા ખરચાવવાને બદલે જીર્ણોદ્ધાર, પુસ્તકાહાર શ્રાવકાહાર કરવા બનતા ઉપદેશ આપવા પ્રયત્ન કરવા. (૪) સાધુ સાધ્વીએ આપસ આપસમાં સંપની વૃદ્ધિ કરવી. (૫) મેગ્યતા તપાસી લાયકને દીક્ષા આપવી. (૬) ગુરુથી વિના પ્રત્યેાજને જુદા થયેલા શિષ્યને તેના ગુરુની રજા સિવાય ભેગા રાખવા નહિ. પૃષ્ઠ ૯૭, કડી ૧૪: વિજયાનંદસૂરિ ગચ્છની શ્રીપૂજ્ય પર’પરાઃ ૫૯. આ૦ શ્રીવિજયસેનસૂરિ, ભ॰ મહાવીરસ્વામીથી એમણુ સામી પાટે થયા હતા. ૬૦. વિજયતિલકસૂરિ. વીસનગરમાં વીસા પારવાડ શા. દેવજી રહેતા હતા. તેની પત્ની જયવતીએ ૧ રૂપ૭ અને ૨ રામજી એમ એ પુત્રાને જન્મ આપ્યા. આ શ્રીવિજયસેનસૂરિ ખંભાતમાં શેઠ રાજિયાવાજિયાએ બંધાવેલા મંદિરની પ્રતિષ્ઠા કરાવવા પધાર્યાં હતા ત્યારે તે જ Page #274 -------------------------------------------------------------------------- ________________ વણા પ ઉત્સવમાં આ ચારે જણે આચાયજીના હાથે દીક્ષા લીધી, તે પૈકીના પુત્રાનું ૧ રત્નવિજય અને ૨ રામવિજય નામ રાખ્યું, મુનિ રામવિજયજીના જન્મ સં ૧૬૫૧, દીક્ષા સં૰૧૬૬ર. રામવિજયજી બુદ્ધિશાલી હતા એટલે શાઓ ભણી સ૦ ૧૬૬૩ માં પન્યાસ થયા હતા તેમને ૩૦ સેાવિજયજી વગેરેએ સં૦ ૧૬૭૩ માં શિાહીમાં વડગચ્છના ભ॰ વિજયસુંદરસૂરિના વાસક્ષેપથી સૂરિપદ્મ આપી આ॰ શ્રીવિજયસેનસૂરિની પાટે સ્થાપ્યા અને તેમનું વિજયતિલકસૂરિ નામ રાખ્યું. તેઓ સં૦ ૧૭૭૬માં પે. સુ. ૧૪ સ્વર્ગે ગયા. ૬૧. વિજયચ્યાણ દસૂરિ, મારવાડના રાહા ગામના પારવાડ શા. શ્રીવંત ચૌહાણુની સ્રી શણગારદેએ સં. ૧૬૪૨ શ્રા. શુ. ૮ ના કલા નામના પુત્રને જન્મ આપ્યા. કૈલા કુમારે પ્રથમ ટ્વાંકાગચ્છના શ્રીપૂત્ર વરસિ'ગજી પાસે દીક્ષા લીધી હતી અને પછી સં૦ ૧૬૫૧માં મહા શુદ્ધિ ક દિત શિરાહીમાં માતા, પિતા, ભાઇ, મેન, ફુવાજી વગેરે સાથે જગદ્ગુરુ આ શ્રીવિજયહીરસૂરિ પાસે સંવેગી દીક્ષા સ્વીકારી હતી. અહીં તેમનું નામ ક્રમવિજય રાખવામાં આવ્યું. તેમને ઉ૦ સાવિજયજીએ શાસ્ત્ર જ્ઞાન માપ્યું, આ॰ વિજયસેનસૂરિએ પાટણમાં પન્યાસપદ આપ્યું અને વિજયતિલકસૂરિએ સં૦ ૧૬૭૬માં શિરોહીમાં સૂરિપદ આપી વિજયાનંદસૂરિ નામ રાખી પેાતાની પાટે સ્થાપ્યા. તેમણે ગૌતમમત્ર સાધ્યેા. મગશી પાર્શ્વનાથ, અંતરિક્ષપાર્શ્વનાથ, બુરાનપુર વગેરે સ્થાનામાં વિહાર કર્યો અને પછી વિજયરાજસૂરિને પાતાની પાટે સ્થાપ્યા. તેઓશ્રીના ઉપદેશથી શિરા હીના સં॰ બા તથા તેના ભાઇ સં॰ મેહાજલીએ શત્રુંજય, ધેાલા, ગિરનાર, શંખેશ્વર, તારંગા, આબૂ અને બ્રાહ્મણવાડજીને સંધ કાઢો. શિરેાહી, નાડલાઇ વગેરે ૬૧ દેરાસરના જીર્ણોદ્ધાર કરાવ્યેા. તે સં૦ ૧૭૧૧ અ. શુ. ૧૫ ખંભાતમાં અકબરપુરામાં સ્વર્ગે ગયા. ૬ર. વિજયરાજસૂરિ તેમના સં૦ ૧૬૭૯ વૈ. શુ. ૩ કડીમાં શ્રીમાળી ખીમાશાહ મણિયારની પત્ની ગમતાદેની કૂખે જન્મ, નામ અરજી, સૈ૦ ૧૬૮૯માં અમદાવાદમાં (વજીરપુરામાં) પિતા પુત્રની દીક્ષા, પુત્રનું નામ કુશવિજય રાખવામાં આવ્યું. સં ૧૭૦૧ માં ચાંપાનેરમાં પંન્યાસપ૬. ×૦ ૧૭૦૪માં શાહીમાં વિજયાનંદસૂરિએ તેમને હાથે સૂરિપદ અને પટ્ટધર ૫૬ આપી નામ વિજયરાજસૂરિ સ્થાપ્યું. સૈ૦ ૧૭૦૬ અ. વ. ૧૩ ખભાતના અકબરપરામાં ભટ્ટારકપ, શ્રીમાલી પારેખ જિયાએ તેને પદ્માત્સર કર્યાં. તેમાં પરવાલાની માળા વહેંચી. લોઢાના વ્યાપારની પ્રતિજ્ઞા કરી. આ ૩૪ Page #275 -------------------------------------------------------------------------- ________________ ક્ષત્રિય , a ૨ અરસામાં સં૧૭૦૨ તથા ૧૭૨૦ માં મોટા દુકાળ પડયા હતા, જેમાં અમદાવાદના શ્રીમાલી શેઠ મનિયા શાહ તથા તેમના પુત્ર શાંતિદાસે ઘણું દ્રવ્ય વાવર્યું હતું, જેનું વર્ણન “બનિઆ શાહ રાસ, ધર્મસંગ્રહ પ્રશસ્તિ અને ભ. વિજયરાજરિ ચરિત્ર' વગેરેમાં વર્ણિત છે, જેનો સાર આ પ્રમાણે છે. - અમદાવાદમાં હાજા પટેલની પળમાં શેઠ લહુવા શાહ રહેતા હતા. તેમણે દીક્ષા લીધી. તેમને ૫નજી નામે પુત્ર હતો. પનછને હીરજી, મનજી, મદનજી, રતન અને ધરમ એમ પાંચ પુત્રો થયા. તે પૈકીના મનને જન્મ સં. ૧૬૪૦ ના અષાડ સુદ ૧૧ ના થયો હતો, જેનાં બીજું નામ મનરાજ તથા મનિયા શાહ છે. તેણે સાધમિકોને જમાડી પાન-સોપારી, વસ્ત્ર પહેરામણીમાં આપી ભક્તિ કરી જ્ઞાતિ અને સાધર્મિકામાં મહમુદીની પ્રભાવના કરી, ખાંડ ભરી થાળીઓ વહેચી, પાંચ પર્વનાં પારણાં કરાવ્યાં, ભ૦ પાર્શ્વનાથનું દેરાસર કરાવ્યું. અમદાવાદના દરેક દેરાસરમાં પૂજા કરાવી, સં. ૧૭૨ના કરાલ દુકાળમાં ગરીબોને દરેક જાતની મદદ આપી દુકાળને દર કર્યો અને તેથી જ બીજા જગડુ તરીકે ખ્યાતિ મેળવી. શત્રુંજય તીર્થનો સંધ કાઢો, સાતે ક્ષેત્રોને પિષ્યાં. ભ૦ વિમલનાથની પ્રતિષ્ઠા કરી. શ્રી પૂજ્યની પધરામણી કરાવી યતિઓને પ્રતિલાવ્યા. ચોરાસી ગચ્છમાં રૂપિયાની લહાણ કરી મોટી જિનપૂજાઓ કરાવી અને શરીરમાં પીડા ઉપડતાં વૈરાગ્યભાવે ૫૦ મેરુવિજય પાસે માણેકવિજય નામથી દીક્ષા સ્વીકારી સં. ૧૭૧૧માં અનશન લઈ મૃત્યુ પામી સ્વર્ગગમન કર્યું. મનિયા શેઠના પુત્ર શાંતિદાસ શેઠ પણ બહુ ધમાં હતા. તેણે સં. ૧૭૨૦ ના કરાલ દુકાળમાં દાનશાળા સ્થાપી ગરીબોને અન્નજળ, વસ્ત્ર, ગાળ, ખાંડ, સાકર, ઘી, ધાતુપાત્ર અને દવા વગેરે આપી દુકાળને ભય દૂર કરાવ્યો. સં. ૧૯રપમાં આબુ ઉપર પિતાના નામથી ભગવાન શ્રીશાન્તિનાથને પ્રાસાદ કરાવ્યો. હમીરપુર, તારંગા, કુંભારિયા, નાદિયા, રાણકપુર, ભીલડીયા અને શંખેશ્વરજી એ ૭ તીર્થોને જીર્ણોદ્ધાર કરાવ્યો, સ્ફટિકના ભ૦ શ્રીશાન્તિનાથ વગેરે ૨૧ બિંબ ભરાવ્યાં. ભ૦ શ્રીવિજયરાજરિનું સં. ૧૭૪ર માં ખંભાતમાં સ્વર્ગગમન. ૬૩. આ. વિજયમાનસૂરિ. સં. ૧૭૦૭માં બુહરાનપુરમાં પિરવાડ વાઘજી શાહની પત્ની વિમલાદ (વીરાંદે) ની કૂખે જન્મ, નામ મેહન. સં. ૧૭૧૯ભાં માલપુરમાં આ. વિજયાનંદસૂરિ શિષ્ય. પંન્યાસ શાતિવિજય પાસે મોટાભાઈ ઇન્દ્રજી સાથે દીક્ષા લઈ નામ માનવિજય રાખ્યું. વિ. Page #276 -------------------------------------------------------------------------- ________________ સં. ૧૭૧ ના ૨. શુ. ૩ના દિવસે ઉપાધ્યાય પદે અમદાવાદના શ્રીમાળી શેઠ શાંતિદાસ મનિયાની વિનતિથી ધર્મ સંગ્રહ એ, જેનું મુતકેવલીની ઝાંખી કરાવનાર મહોપાધ્યાય શ્રીયવિજયજી મહારાજે સંશોધન તેમજ સંયોજન કરેલ છે અને મહાપાધ્યાય લાવણ્યવિજયજીએ સંશોધન કરેલ છે. સં. ૧૭૩૬ માં મ. શુ. ૧૩ શિરોહીમાં વિજયરાજસૂરિના હાથે સૂરિપદ, સં. ૧૭૪ર ફા. વ. ૧૪ નાડલાઈમાં ભટ્ટારપદ, સં. ૧૭૭૦ મ. શુ. ૧૩ સાણંદમાં સ્વર્ગગમન. તેમના સમયમાં સં. ૧૭૪૮ માં સંડેર (પાટણ) માં પં. નયવિમલે સંવિજ્ઞ મત સ્વીકાર્યો. ૬૪. વિજયદ્ધિસરિ–આબૂ પાસે થાણ ગામના વીસા પોરવાડ શાહ જસવંત શાહની પત્ની યશોદાએ સં. ૧૭૨૭માં એક બાળકને જન્મ આપ્યા, જસવંત શાહે પુત્ર સાથે અમદાવાદમાં આ. વિજયમાનસૂરિ પાસે સંવ ૧૭૪રમાં દીક્ષા લીધી. પુત્રનું નામ સુરવિજય, તેમને સં. ૧૭૬માં શિરોહીમાં ગુર હાથે સરિષદ, સં. ૧૭૭૦માં સાણંદમાં ભટારકાર, સં. ૧૭૯૭માં સ્વર્ગગમન (સં. ૧૮૦૬ સૂરતમાં સ્વર્ગગમન.) તેમના સ્વર્ગ પછી વીરવંશ વલી બનેલ છે, જેમાં ઘણું ઐતિહાસિક ઘટનાઓનો નિર્દેશ છે. તેમના બે પટ્ટધર થયા, બીજા પટ્ટધર વિજયપ્રતાપરિની પાટે વિજયદયસૂરિ થયા છે. તેમને વાંકળમાં જન્મ, મુંડારામાં ભટ્ટારપદ અને સં. ૧૮૩૭ પો. સુ. ૧૦ સુરતમાં સ્વર્ગગમન. તેમના શિષ્ય ઉ૦ લક્ષ્મીવિજય, પં. રામવિજય, જેમણે પૂનામાં માધવ પેશવાના શાસનકાળમાં ટૂંઢિયાઓને હરાવી જિન પ્રતિમાની સ્થાપના કરી હતી તેમની પાસે પણ ભ૦ લમીસરિ જ આવેલ છે. ૬૫. વિજયસૌભાગ્યસરિ-પાટણમાં એસવાલ કુલમાં જન્મ, સં. ૧૭૯૫ પિ. શુ૨ રવિવારે સાદડીમાં સરિષદ, સં. ૧૮૧૪ ચિ. શુ ૯ શાનેરમાં સ્વર્ગગમન. તેમણે છ મહિના સુધી ચિંતામણિની આરાધના કરી હતી. તેમણે વિજયમાનસૂરિને પિતાની પાટે સ્થાપ્યા હતા. ૬૬. વિજયલક્ષ્મીસુરિ–શિરોહીમાં પાસે પારડીમાં પિરવાલ શા. હેમરાજની પતની આનંદીબાઈ એ સં. ૧૭૯૭ ચેટ શુ ૫ ગુરુવારે શુભસ્વપનથી સૂચિત સુરચંદને જન્મ આપ્યો. તેને વિજયસૌભાગ્યસૂરિએ પિતાના ગુરભાઈ પં. પ્રેમવિજય પાસે રાખી ભણા. સં ૧૮૧૪ મ. શુ. ૫ રેવાકાંઠે શાનેરમાં દીક્ષા આપી. સુવિધિવિજય નામ રાખ્યું. વળી ૨. શુ ૯ રિપદ આપી ભટ્ટાર વિજયલક્ષ્મી રિ નામ આપ્યું અને પિતાની ગાદી સંપી. તેમણે ઘણુ ગ્રંથ બનાવ્યા છે. “જ્ઞાનદર્શનચારિત્ર Page #277 -------------------------------------------------------------------------- ________________ ર૬૮ ૫૧લીસરણય ભા. ૧ સંવાદ, વીરસ્તવન સં. ૧૮૨૭, છ અઠ્ઠાઇનું સ્તવન સં. ૧૮૩૪ ચેટ શુ ૧૫, ઉપદેશપ્રાસાદસ્તંભ સટીક સં. ૧૮૪૭ કા. શુ ૫ ગુરુવાર, વીશસ્થાનક પૂજા, સં. ૧૮૪૫ આ શુ. ૧૦ શંખેશ્વર તીર્થ, જ્ઞાનપંચમી દેવવંદન, ચોવીશી, રોહિણી, ભમવતી, “મૃગાપુત્ર અને જ્ઞાનપંચમીની સઝાયે” વગેરે બનાવેલ છે. તેમણે અનેક પ્રતિષ્ઠા કરાવી છે. તેમને ગુણથી આકર્ષાઈ ભ૦ વિજયદયમરિના પક્ષકારોએ પણ તેમને જ સં. ૧૮૪૯ માં સ્વગુરુની પાટે સ્થાપિત કર્યો છે એટલે વિજયોદયસૂરિના પટ્ટધર તરીકે પણ તેઓ ઓળખાય છે. મતલબ કે, વિજયઋદ્ધિસૂરિથી બે પાટો ચાલી હતી તે અહીં મળી ગઈ હતી. તેમણે શિરોહીના રાવ વયરી શાલને પ્રતિબો હતો. તેમનું સં. ૧૮૫૮માં મેરુતેરશે સુરતમાં સ્વર્ગગમન થયું હતું અને સંઘવી દુર્લભજી વેલજીએ શત્રુંજય ગિરિ પર તેમનાં પગલાંની પ્રતિષ્ઠા કરી હતી. શ્રીમંત સુબેદાર વડોદરાનરેશ દામાજી ગાયકવાડે તેમને ભદારપદની સનંદ કરી આપી હતી. ૬૭. વિજયદેવેન્દ્રસિરિ. તેઓ સુરતમાં શ્રીમાળી જ્ઞાતિમાં જન્મ્યા હતા. તેમનું આચાર્યપદ સં. ૧૮૫૭માં વડોદરામાં અને સ્વર્ગગમન સં. ૧૮૬૧માં અમદાવાદમાં થયેલ છે. ૬૮. વિજયમહેન્દ્રસૂરિ. ભિન્નમાલમાં એસવંશમાં જન્મ, સં. ૧૮૨૭ આમોદમાં દીક્ષા, સં. ૧૮૬૧માં અમદાવાદમાં ભટ્ટારક પદ, અને સં. ૧૮૬૫માં વિજાપુરમાં સ્વર્ગગમન. ૬૯. વિજયસમુદ્રસૂરિ. ગોઢાણના જવલા ગામમાં હરનાથની પત્ની પુરાની કુક્ષિથી જન્મ, સં. ૧૮૬૫ માગશર પૂનામાં સૂરિપદ, તેઓ સં. ૧૮૭૭ સુધી વિદ્યમાન હતા. પૃષ્ઠ ૯૬, કડી ૩ અને પુષ્ટ ૯૭, કડી ૧૫: તપાગચ્છ-સાગરશાખા પરંપરા (૫૩) આ લક્ષ્મસાગરસૂરિ. (૫૪) ઉ. વિદ્યાસાગરગણિ તેમણે બાલવયમાં દીક્ષા લીધી હતી. તેઓ નષ્ઠિક બ્રહ્મચારી હતા, વૈરાગ્યવાન નિઃસ્પૃહ અને મહાતપસ્વી હતા. ઓછામાં ઓછું છટ્ટને તપ કરતા અને પારણે આયંબિલ કરતા હતા. તેમણે જેસલમેર તરફ વિહાર કરી લેકિંગચ્છવાળાએ દેરાસરમાં કાંટા મરાવ્યા હતા તે દૂર કરાવી શુદ્ધ જૈનધર્મનો પ્રચાર કર્યો હતો. બીજા પણ અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો કર્યા છે. જેસલમેરમાં ખરતરને, મેવાડમાં વીજાભૂતીઓને, વીરમગામમાં પાયચંદમતી અને, મોરબી આદિમાં વેકાગાછીને પ્રતિબોધ આપી સન્માર્ગમાં સ્થાપ્યા હતા. Page #278 -------------------------------------------------------------------------- ________________ પુરવણ (૫૫) ઉ. ધર્મસાગરમણિ. તેમને જન્મ લાડેલમાં ઓસવાલવંશમાં થયો હતો. તેમણે સં. ૧૫૯૫માં ૧૬ વર્ષની ઉંમરે આ વિજયદાનસૂરિના હાથે તપગચ્છમાં દીક્ષા લીધી. તેમણે આ વિજયહી સૂરિ સાથે દોલતાબાદમાં જઈ અભ્યાસ કર્યો હતો. તેઓ સંસ્કૃત બેલવામાં ચતુર, પ્રખર વાદી અને સમર્થ ગ્રંથકાર હતા. તેમણે “જબૂદ્વીપ પ્રકૃતિ ટીકા સં. ૧૬૩૯, તવતરમિણ સં. ૧૬૧૭, વર્ધમાનકાત્રિશિકા, કલ્પકિરણવલી સં. ૧૬૨૮, કુમતિકુદાલ પ્રવચનપરીક્ષા સંત ૧૬૨૯, તપાગચ્છ પટ્ટાવલી સૂત્ર, સવૃતિ નયચક્ર, ઈધિપચિકીપત્રિશકિ-વૃત્તિ સં. ૧૬૨૮, ઔષ્ટ્રિકમસૂત્રદીપિકા સં. ૧૬૧૭, પયુંષણશતક સં. ૧૬૪૭, તેની ટીકા ૧૬૪૭, ગુરુતત્ત્વદીપક વગેરે ગ્રંથ બનાવ્યા છે. સ્વ. સં. ૧૫૩ કા. શુ. ૯ઉપા. શ્રીભાવવિજયગણિએ “ક્ષત્રિશ૪૫વિચારમાં તેમને પં, જીવર્ષિગણિના શિષ્ય તરીકે ઉલ્લેખ્યા છે. (૫૬) ઉ૦ લબ્ધિસાગર, ઉ૦ વિમલસાગરજી, ઉ૦ લબ્ધિસાગરના શિષ્ય ઉ૦ નેમિસાગર બહુ બુદ્ધિમાન હતા. તે અને તેને શિષ્ય મહો. મુક્તિસાગર ગૃહસ્થીપણાના ભાઈઓ હતા. તે બન્નેની કૃપાથી નગરશેઠ શાંતિદાસને અઢળક ધન મળ્યું હતું અને નગરશેઠે તેમને ઉપાધ્યાય બનાવવા પ્રયત્ન કર્યો પરંતુ આ વિજયસેનસૂરિએ મના કરી. ઉ. નેમસાગરજી આ. વિજયદેવસૂરિ સાથે માંડવગઢ ગયા હતા. ત્યાં બાદશાહ જહાંગીરે આચાર્યશ્રીને “સવાઈ મહાતપા” અને ઉપાધ્યાયને “જગજીપક” નાં બિરુદ આપ્યાં હતાં. તેઓનું સં૦ ૧૬૭૪માં માંડવગઢમાં જ સ્વર્ગગમન થયું. અને તેમના શિષ્ય ઉ૦ મુક્તિસાગરજીને નગરશેઠ શાંતિદાસે સં. ૧૬૭૯માં આ૦ વિજયદેવસૂરિના વાસક્ષેપથી વાચકપદ અને સં. ૧૬૮૬માં આ. વિજયદેવસૂરિના વાસક્ષેપથી અમદાવાદમાં સૂરિપદ આપ્યું. તેમનાથી “સાગરમ"ની પરંપરા ચાલી. (૫૭) ઉ૦ પધસાગરજી—તેઓ ઉ૦ વિમલસાગરજીના શિષ્ય હતા તેમણે સં. ૧૬૪૬માં બીજા મ. શુ૦ ૧૧ માંડલમાં જગદ્ગુરુકાવ્ય બનાવ્યું છે. (૫૮) ઉ૦ કુશલસાગરજી (૫૯) પં. ઉત્તમસાગરજી સ્વ. સં ૧૭૫૮ (૬૦) પં. ન્યાયસાગરજી તેમણે સં. ૧૭૬૩માં ક્રિોદ્ધાર કર્યો, અને સં. ૧૭૯૭માં અમદાવાદમાં લવારની પિળના ઉપાશ્રયમાં સ્વર્ગગમન કર્યું. (૫૫) મહા ધર્મસાગરગણિ (૫૬) ઉ૦ શ્રતસાગર (૫૭) ઉ૦ શાંતિસાગર. તેમણે સં. ૧૭૦૭માં “કલ્પકામુદી' રચી ચિં૦ ૩૭૦૭), Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ પાલીસરાય જા. ૨ (૫૮) ખાઇ શ્રીવિજયહીરસૂરિ (૫૯) આ૦ શ્રી વિજયસેન સરિ, (૬૦) આ૦ રાજસાગરસૂરિ–તેઓ મહે. ધર્મસાગરણિના શિષ્ય ઉ૦ લબ્ધિસાગરના શિષ્ય ઉ૦ નેમસાગરજીના નાના ભાઈ તથા શિષ્ય હતા. તેને જન્મ સં. ૧૬૩૭માં શિપુરમાં, નામ મેધછ, સં. માં દીક્ષા નામ મુક્તિસાગર, સં. ૧૬૬૫માં પંન્યાસપદ. તે ગુરુ શિષ્યની કૃપાથી નગરશેઠ શાંતિદાસ ધનવાળા તથા સુખી થયા હતા. તેથી નગરશેઠે ઉ૦ નેમસાગરજીના શિષ્ય મુકિતસાગરજીને માત્ર વિજયદેવસૂરિના વાસક્ષેપથી સં. ૧૯૭૯માં વાચકપક અને સં. ૧૯૮૬માં અમદાવાદના ભ૦ મહાવીરસ્વામીના દેરાસરમાં આચાર્ય પદ આપ્યું અને આ રાજસાગરસૂરિ નામ આપ્યું. તેઓ સં. ૧૭૨૧ ભા. શ૦ ૬ અમદાવાદમાં સ્વર્ગે ગયા. તેના અગ્નિસંસ્કારના સ્થાને દેરી છે. આ સ્થાન ઘાંચી સોસાયટીથી આગળ ગૂજરાત વિદ્યાપીઠની નજીકમાં છે. ત્યાં કા૦ વ૦ ૪ દિને જનેને મેળો ભરાય છે. આ આચાર્યથી સાગરશાખાની સ્વતંત્ર પદાવલી ચાલી છે (૬૧) વૃદ્ધિસાગરસૂરિ સ્વ. સં. ૧૭૪૭ અમદાવાદ (૬૨) લક્ષ્મીસામરસૂરિ સ્વ. સં. ૧૭૮૮ મુ સુરત. (૧૩) કલ્યાણસાગરસૂરિ સ્વ. ૧૮૧૧ (૪) પુણ્યસાગરસૂરિ. સં. ૧૮૦૮ આ. શુ. ગુરુવારે સૂરિપદ (૬૫) ઉદયસાગરસૂરિ (૬) આણંદસાગરસૂરિ. (૭) શાંતિસાગરસૂરિ. તેમણે સં. ૧૯૨૯-૩૦માં હેડબીલો બહાર પાડી પૂનમ અમાસની વધઘટમાં તેરશની વધઘટ કરવી એ તપાગચ્છની મર્યાદાને સમર્થન આપ્યું હતું. (નગરશેઠ “શાંતિદાસજીને રાસ’ વગેરેના આધારે) - સાગરપરંપરામ-(૧) પં. ચારિત્રસાગર (ર) પં. વિનયસાગર (૩) પં. નરસાગર (૪) પં. ચારિત્રસાગર (૫) ૫. કલ્યાણસાગર (૬) ૫. સુજાનસાગર (૭) શુભસાગર સં. ૧૭૪૨ સ્યાહજહાંનાબાદ નગર. ( (આમરાભંડાર -૩૫ “કલ્યાણમંદિર’પ્રતની પુપિકા) (૫) પં. કલ્યાણસાગર (૬) પં. યશાસાગર (૭) ૫. યશવંતસાગર (૮) પં. વિચારસાગર (૯) ૫. યુક્તિસાગર (૧૦) ૫. જગરૂપસાગર (૧૧) પં. ખુશાલસાગર (૧૨) ૫. જોધસાગર, મેઘસાગર ઈતિ સાગરકી પદાવલી. (આગરાભંડાર . ૩૩ “રામવિનેદસારણને અંતે નેધ) (શત્રુંજય-જિનેન્દ્ર ટૂંક પાદુકાખ, જૈનસત્યપ્રકાશ ક્ર. ૯૨) (૫૮) આ૦ શ્રીહીરવિજયસૂરિ (૫૯) ઉ૦ સહજસાપર (૬૦) ઉ૦ જયસાગર (૬૧) ઉ૦. જિતસાગર (૬૨) ૫૦ માનસાગર (૬૩) મયમલસાગર (૬૪) પદ્મસાગર સ્વ. સં. ૧૮૨૫ (૬૫) અજ્ઞાનસાગર સ્વ. સં. Page #280 -------------------------------------------------------------------------- ________________ પુરણી ૨૦૧ ૧૮૩૮ (૬૬) સ્વરૂપસાગર સ્વ॰ સં૦ ૧૮૬૬ (૬૭) નિધાનસાગર સ્વ॰ સૈ૦ ૧૮૮૭ (૧૮) મયમલસાગર (૯) ગૌતમસાગર (૭૦) ઝવેરસાગર (૭૧) આઠ આનંદસાગરસૂરિ આઞમેનેા ઉદ્ધાર કર્યો. શિલાપટ આગમમંદિર, તામ્રાગમ મદિર બનાવ્યાં, સલાનાનરેશને પ્રતિષેધ કર્યો અને અનેક ગ્રંથા બનાવ્યા. તેઓ વિદ્યમાન છે (૭૨) આ॰ માણેકસાગરસૂરિ વિદ્યમાન છે. (૬૮) મયગલસાગર (૬૯) નેમિસાગરજી (૭૦) રવિસાગરજી. તે મહાન તપરવી અને વચનસિદ્ધ હતા (૭૧) સુખસાગરજી (૭૨) આ॰ બુદ્ધિસાગરસૂરિ તેમણે ૧૦૮ ગ્રંથે! બનાવ્યા છે. સ્વ૦ સં॰ ૧૯૮૧ (૭૩) • અજિતસાગરસૂરિ સ્વ॰ સં॰ ૧૯ ॰ ઋદ્ધિસાગરસૂરિ, આ ીર્તિસાગરસૂરિ. હાલ વિદ્યમાન છે. તપગચ્છ વિમલશાખા પટ્ટાવલી— (૫૬) આ૰ આણું વિમલસૂરિ (૫૭) આા૦ વિજયદાનસૂરિ (૫૮) ૦ હીરવિજયસૂરિ (૫૯) આ॰ વિજયસેનસૂરિ (૬૦) આ॰ વિજયદેવસૂરિ (૧) આ॰ વિજયપ્રભસૂરિ ૧૦ સં૦ ૧૭૪૯ (૨) ક્રિયાહારક આ૦ જ્ઞાનવિમલસૂરિ. તેમને સં૦ ૧૬૯૪માં ભિન્નમાલના એસવાલ શેઠ વાસવ પત્ની કનકાવતીની કુક્ષિથી જન્મ, નામ નાથુમલ્લ, સૈ૦ ૧૭૦૨ માં આ૦ આનંદવિમલસૂરિશિષ્ય પ્૰ દુવિમલ શિષ્ય ૫૦ જયવિમલ શિષ્ય પ્॰ કીર્તિવિમલ શિષ્ય ૫૦ વિનયવિમલ શિષ્ય ૫૦ ધીરવિમલણુિ પાસે દીક્ષા. નામ નવિમલ. સૈ૦ ૧૭૨૭ મ. શુ. ૧૦ધાણેરાવમાં આ॰ વિજયપ્રભસૂરિના હાથે પન્યાસપ૬, સૈ૦ ૧૭૪૮માં ક્રુા. શુ. ૫ આ॰ વિજયપ્રભસૂરિજીની ખાનાથી આ મહિમાસૂરિના હાથે સૂરિપદ, સં૦ ૧૭૪૯માં પાટણ પાસે સંડેર ગામમાં શ્રુતઃલિકલ્પ મહેાપાધ્યાય શ્રીયશવિજયજી મહારાજની આજ્ઞા પ્રમાણે ક્રિયાહાર કરી સંવેગીમાગ સ્વીકાર. સં૦ ૧૭૮૨ આ. ૧. ૪ ગુરુવારે ૮૯ વર્ષની વયે ખંભાતમાં સ્વગમન. (૬૩) આ૦ સૌભાગ્ય સાગરસૂરિ (૬૪) આ૦ સુમતિસાગરસૂરિ તેઓ મેાટા તપરવી હતા. તેઓએ શ્રી સિવાયની પાંચે વિઞને જાવવ ત્યાગ કર્યો હતા અને એકધારું વધમાન તપ કરી ચૌદ વર્ષોમાં પૂરું કર્યું હતું. સ્વ. સં. ૧૭૮૮ અથવા ૧૭૯૮ ૧. શુ. ૪ શંખેશ્વરમાં (૫) આ॰ વિષ્ણુધવિમલસૂરિ સીતાપુરના પારવાડ મહેતા ગેાકળ પત્ની રજીયાની કૂખે જન્મ, નામ લક્ષ્મીચંદ. તેણે ૫૦ ઋદ્ધિવિમલગણિના શિષ્ય, ૫૦ કીર્તિ'વિમલણિ પાસે દીક્ષા લીધી. નામ લક્ષ્મીવિલ આપવામાં આવ્યું, તેમના દાદા ગુરુ ૫૦ ઋદ્ધિવિમલમણિ મહાતપરવી હતા. તેમણે ધાણુધાર મધ્યે પાલણપુર પાસે ગાલા ગામમાં Page #281 -------------------------------------------------------------------------- ________________ ર૭ર પાવલી , ભા. ૨ ભ૦ શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં સં૧૭૧૦ માં મહાપાધ્યાય શ્રીયશવિજયજી મહારાજની સહાયથી ક્રિોદ્ધાર કર્યો. તેમના શિષ્ય કીર્તિ વિમલગણિ થયા. તેમણે અનેક ભવ્યોને પ્રતિબંધ કરી ઘણી દીક્ષા આપી છે. તેમના શિષ્ય લક્ષ્મીવિમલને આ૦ સુમતિસાગરજીએ સં. ૧૭૮૮ અથવા ૧૭૯૮ વિ. શુ. ૩ દિને શંખેશ્વરછમાં સૂરિપદ આપ્યું અને તેમનું નામ આ વિબુધવિમલસૂરિ રાખ્યું. આ૦ વિબુધવિમલસૂરિ સારા જ્ઞાની હતા. તેમણે ગુજરાત, મેવાડ, માળવા, ખાનદેશ અને દક્ષિણમાં વિહાર કર્યો હતો, જ્યાં પોતાના જ્ઞાનની સુંદર છાપ પાડી હતી. તેઓએ છેલા ચોમાસાએ બાલાપુર, ઔરંગાબાદ અને ઔરંગાબાદમાં કરેલ છે. તેઓ વચમાં યાત્રા કરવા માટે ઇલેરા (વેલ) પણ ગયા હતા. આ સૂરિએ સં. ૧૮૧૩ ફા. શુ. ૫ દિને ઔરંગાબાદમાં મહિમાવિમલજીને સૂરિપદ આપી પોતાની પાટે સ્થાપ્યા. ત્યાં તે જ વર્ષે જે. શુ. ૧૪ દિને “સમ્યકત્વપરીક્ષાની રચના કરી, મુનિ ભાનુવિમલના આગ્રહથી તેને બાલાવબોધ પણ કર્યો અને સં. ૧૮૧૪ના માગશર વદી ત્રીજને દિવસે સ્વર્ગગમન કર્યું. તેઓએ સં. ૧૭૮૦ આ. શુ. ૧૦ “વીશીની રચના કરી છે. (૬૬) આ મહિમાવિમલસૂરિ, ૫. ક્ષાંતિવિમલ, મુનિ ભાનુવિમલજી સં. ૧૮૨૦માં વિદ્યમાન હતા. (૫૬) આનંદવિમલસૂરિ (૫૭) અદ્ધિવિમલ (૫૮) કીર્તિવિમલજી (૫૯) વીરવિમલજી (૬૦) મહેદયવિમલજી (૧) પ્રમોદવિમલજી (૬૨) મણિવિમલજી (૩) ઉદ્યોતવિમલજી (૬૪) દાનવિમલ છ (૬૫) પં. દયાવિમલજી (૬૬) પં સૌભાગ્યવિમલજી (૬૭) ૫૦ મુક્તિવિમલજી સ્વ. સં. ૧૯૭૪ ભા. શુ. ૪ (૬૮) આ૦ રંગવિમલસૂરિ સં. ૨૦૦૫માં આ૦ શ્રી વિજયન્યાયસૂરિના હાથે પાટણમાં આચાર્ય થયા. (૯) મુનિ કનકવિમલ પૃષ્ઠ ૧૦૯, કડી ૨ અને પુષ્ટ ૧૧૮, કડી ૨ ઃ દાયજારને ચાર ૨૦૦૪” . ભ૦ મહાવીરસ્વામીના નિર્વાણ પછી વર્ષ ૮ ને જતાં પાંચમા આરાની શરૂઆત થઈ છે, જે એકવીશ હજાર વર્ષ સુધી રહેશે. પછી છઠ્ઠો આરો શરૂ થશે. ભ૦ મહાવીરસ્વામીના નિર્વાણ પછી જૈનધર્મને દિનપ્રતિદિન હાસ થવા લાગ્યો છે–થશે, પરંતુ તે કાળ દરમ્યાન સાંકળના અંડાની જેમ બરાબર એક પછી એક ૨૦૦૪ યુગપ્રધાન આચાર્યો થશે. જ્ઞાની, સંયમી, પ્રાભાવિક Page #282 -------------------------------------------------------------------------- ________________ અને અતિશયવાળા હશે, જેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને સમજી ધર્મરક્ષામાં તત્પર રહેશે. તેમાં પણ અમુક અમુક વર્ષોને અાંતરે ૨૩ યુગપ્રધાન બાચાર્યો તે એવા પ્રાભાવિક થશે કે જેઓ જનધર્મના નબળા પડતા અંગાને સંસ્કાર આપીને જનધર્મને ઉન્નત દશામાં લઈ જશે અને તેની ખૂબ પ્રતિષ્ઠા વધારશે. એ રીતે પાંચમા આરામાં ૨૩ ઉદયકાળ મનાય છે અને ૨૦૦૪ યુગપ્રધાનો થશે એમ પણ મનાય છે. - કવિબહાદુર દીપવિજયજી લખે છે કે આજ સુધીમાં ૨ ઉદયકાળ વીતી ગયા છે. ત્રીજો ઉદયકાળ ચાલુ છે. પહેલા ઉદયકાળના ગણધર શ્રીસુધર્માસ્વામી વગેરે ૨૦ યુગપ્રધાને થઈ ગયા, બીજા ઉદયકાળના આ૦ વજન વગેરે ૨૩ યુગપ્રધાન થઈ ગયા, ત્રીજા ઉદયકાળના આ પાડિવય વગેરે ૯૮ યુગપ્રધાન થવાના છે તે પૈકીના ૧૦ યુગપ્રધાન થઇ ગયા છે. ૧૧મા યુગપ્રધાન આજે વિદ્યમાન છે અને ૮૭ યુગપ્રધાન થવાના બાકી છે ત્યાર પછી ચોથો ઉદયકાળ ચાલુ થશે વગેરે. તેનાં નામો નીચે પ્રમાણે છે: . પહેલા ઉદયના યુગપ્રધાન–૧ સુધર્માસ્વામી, ૨ જંબુસ્વામી, ૩ પ્રભવસ્વામી, ૪ શäભવસૂરિ, ૫ યશભદ્ર, ૬ સંભૂતિવિજય, ૭ ભદ્રબાહુ, ૮ સ્થૂલભદ્ર, ૯ મહાગિરિ, ૧૦ સુહસ્તિ, ૧૧ ગુણસુન્દરસૂરિ, ૧૨ સ્યામાચાર્ય, ૧૩ સ્કંદિલ, ૧૪ રેવતીમિત્ર, ૧૫ ધર્મસરિ, ૧૬ ભદ્રગુપ્ત, ૧૭ શ્રીગુસ, ૧૮ વજસ્વામી, ૧૦ આર્યરક્ષિત, ૨૮ દુર્બલિકા પુષમિત્ર. (વીર સં. ૧ થી ૬૧૭). - બીજા ઉદયને યુગપ્રધાન–૧ વજસેન, ૨ નાગહસ્તિ, ૩ રેવતી મિત્ર, ૪ બ્રહ્મદીપિક સિંહસૂરિ, ૫ નાગાર્જુન, ૬ ભૂતદિન, ૭ કાલિકા ચાર્ય, ૮ સત્યમિત્ર, ૯ હારીલ, ૧૦ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (વીર સં. ૧૧૧૫માં સ્વર્ગ ગયા), ૧૧ ઉમાસ્વાતિ, ૧૨ પુષ્પમિત્ર, ૧૩ સંભૂતિ, ૧૪ માઢર સંભૂતિ, ૧૫ ધર્મઋષિ, ૧૬ જેઠાંગમણિ, ૧૭ ફલ્યુમિત્ર, ૧૮ ધર્મઘોષ (વીર સં. ૧૫૯૮ માં સ્વર્ગ ગયા), ૧૯ વિનયમિત્ર, ૨૦ શીલમિત્ર, ૨૧ રેવતી મિત્ર, ૨૨ મિત્રમિત્ર. ૨૩ હરિમિત્ર. (વીર સં. ૬૧૭ થી ૧૯૯૭). (આ ધમાલરિત “સ્સામાકાલ સમયસંઘ થય' અવચૂરિ, મહે. કવિનયવિજયગણિકૃત “કપ્રકાશમ્ સર્ગ ૩૪ મો પદાવલી• સમુચ્ચય' ભાગ ૧લો પૃ. ૧૫, તથા પૃ૦ ૧૪૩). પૃષ્ઠ ૧૦૯, કડી ૬ અને ૭ ૧૧૮, કડી: ૬ પ્રભાવકસ્ત્રિ , રાજગરછ પટ્ટાવલી: Page #283 -------------------------------------------------------------------------- ________________ ર પટ્ટાવક્ષસસુરાય, ભા. ૧ - ૧, આ નજરિ. તેલવાડાના રાજા હતા. વનવાસી ગછના હતા પરંતુ રાજા હોવાથી તેમનો રાજગછ કહેવાય. ૨. અજિત શેદેવસૂરિ, . સર્વદેવસૂરિ, ૪. પ્રદ્યુમ્નસૂરિ. તેઓ યે દર્શનના અભ્યાસી હતા, પ્રકાંડ વાદી હતા, વાલિયર, ત્રિભુવનગિરિ અને ચિત્તોડના રાજાએ તેમને ગુરુ તરીકે માનતા હતા, તેમણે તલપાટકમાં અરાજાની સભામાં દિગબરાચાર્યને તી પોતાના શિષ્ય બનાવ્યો હતો, અને તે નિમિતે વિજય સ્તંભ ઊભો કરાવ્યો હતો, જે આજે પણ ચિત્તોડના કિલ્લામાં જૈનસ્તંભ તરીકે વિખ્યાત છે. અલૂરાજ જૈનધર્મી બન્યો હતો. ૫ તર્ક પંચાનન આ૦ અભયદેવસૂરિ. તેઓ રાજર્ષિ તરીકે વિખ્યાત છે તેમણે “સમ્મતિતર્કની ૨૫૦૦૦ Aોક પ્રમાણ “તવબોધવિધાયિની’ ટીકા બનાવી છે. તે લબ્ધિસંપન્ન આચાર્ય હતા, ૬. ધનેશ્વરિ. તે ત્રિભુવનગિરિના રાજા હતા. તેમના શરીરમાં ઝેરી ફોલ્લા થઈ આવ્યા હતા, જે આ અભયદેવસૂરિના ચરણપ્રક્ષાલન જળથી શમી ગયા એટલે તેમણે દીક્ષા લીધી અને અનુક્રમે આચાર્યપદ પ્રાપ્ત કર્યું. મુંજરાજા તેમને ગુરુ તરીકે માનતા હતા. તેમણે ચિત્રપુરીમાં ૧૮૦૦૦ બ્રાહ્મણને જેન બનાવી ભ૦ મહાવીરનું દેરાસર બનાવી ચૂત્રવાલ અ૭ સ્થાપ્યો. તેમનાથી ૧૮ શાખાઓ નીકળી છે. ૭ અજિતસિંહર, ૮. વર્ધમાનસૂરિ. તેમણે વનવાસીગચ્છના આ વિમલચંદ્રસૂરિના શિષ્ય વિરમુનિને સૂરિપદ આપ્યું. જેનાથી કમ્બાઈયા, અષ્ટાપદ વગેરે શાખાઓ નીકળી છે, ૯. શીલભદ્રસૂરિ. તેમણે ૧૨૫ વર્ષની ઉંમરથી ૬ વિગઈએનો ત્યાગ કર્યો હતો, તે સમર્થ ઉપદેશક હતા. તેમના પ્રથમ પટ્ટધર આ ચંદ્રસુરિ હતા, તેમની પરંપરાના આ૦ પ્રભાચંદ્રસૂરિએ વિ. સં. ૧૩૩૪માં “પ્રભાવચરિત્ર' બનાવ્યું. આ૦ મેરૂતુંગસૂરિ આ ચંદ્રપ્રભસૂરિના બીજા પટ્ટધર હતા. તેમણે વિ. સં. ૧૩૬૧ ફા. શુ0 ૧૫ રવિવારે વઢવાણ શહેરમાં પ્રબંધચિંતામણિ ગ્રંથ બનાવ્યો છે. તેમની પાટે ખ૦ ગુણચંદ્ર થયા છે. (પ્રબંધચિંતામણિ') ૧૦. ધર્મઘોષસૂરિ તેમને અંબિકાદેવી પ્રસન્ન હતી, તેમણે નાગરના રાજા આહૃણદેવ, શાકંભરીના રાજાઓ અજયરાજ, અર્ણરાજ, અને વિગ્રહરાજ વગેરેને જૈનધર્મપ્રેમી બનાવ્યા હતા. રાજસભામાં અનેક વાદીઓને જીત્યા હતા, તેમના ઉપદેશથી વિગ્રહરાજે અજમેરમાં રાજવિહાર બનાવી તેમાં મોટા જિનબિંબની પ્રતિષ્ઠા કરી હતી અને અરિસિંહ તથા તથા માલવનરેશને સાથે રાખી પિતે જ કલશદંડ તથા વજા ચડાવ્યાં હતાં. તેમજ અગિયારશ વગેરેની અમારી પળાવી હતી. આચાર્યશ્રીના ઉપદેશથી બીજાં ઘણું જિનાલયો બન્યાં હતાં. બ્રાહ્મણ વગેરે જેન બન્યા હતા, Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ જેના ઓસવાલમાં સુરાણું વગેરે ૧૦૫ ગોત્ર અને શ્રીમાળામાં ૩૫ ગોત્ર સ્થપાયાં છે. સં. ૧૧૮૧ લગભગમાં ફલોષિ પાર્શ્વનાથ પ્રકટયા તે ઉત્સવમાં આચાર્યશ્રી હાજર હતા. તેમણે ધમ્મકપદમ” ગ્રંથ બનાવ્યો છે. આ આચાર્યથી “ધર્મષશાખા નીકળી છે અને તેમાંથી “સુરાણાગચ્છ શરૂ થયો છે. ધર્મઘોષશાખાના જેને આજે એક સામાચારી હેવાના કારણે તપગચ્છને માને છે. આ ધર્મષ તે બીજાયુગના ૧૮માં યુગપ્રધાન છે, જેમને યુગપ્રધાનકાળ વીર સંવ ૧૫૨૦ થી ૧૫૯૮ વિ. સં. ૧૧૧ થી ૧૧૮૮ છે. ૧૧ રત્નસિંહસૂરિ તેમના ગુરુ ભાઈ આ યશોભદ્રે “પ્રત્યક્ષાનુમાનાધિક પ્રકરણ અને તેમના શિષ્ય આ પૃથ્વીચ “કલ્પસૂત્રનું ટીપ્પન રચ્યું. ૧૨ દેવેંદ્રસૂરિ. તેમની પરંપરાના આ૦ રત્નાકરસૂરિએ પ્રતિષ્ઠા કરેલ અને સાધુ પિથો ભરાવેલ ભ૦ અભિનંદન સ્વામીની પ્રતિમા શત્રુંજય તીર્થમાં વિદ્યમાન છે. ૧૩ રત્નપ્રભસૂરિ, ૧૪ આણંદસૂરિ, ૧૫ અમરપ્રભસૂરિ, ૧૬ જ્ઞાનચંદ્રસૂરિ. તેમણે સં. ૧૩૭૮માં વિમલવસહીમાં જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા કરાવ્યાં, ૧૭ મુનિશેખરસૂરિ, ૧૮ સાગરચંદ્રસૂરિ, તેમના ગુરુભ્રાતા આ૦ માણેકચંદ્રસૂરિએ “કાવ્યપ્રકાશ-સંકેત, પાર્શ્વનાથચરિત્ર, નલાયન' વગેરે ગ્રંથો બનાવ્યાં. ૧૯ મલયચંદ્રસૂરિ, ૨૦ પદ્મશખસૂરિ, ૨૧ પદ્માનંદસૂરિ, ૨૨ નંદિવર્ધનસૂરિ, ૨૩ નયચંદ્રસૂરિ. ૫૪ ૧૦૯, પૃષ્ઠ ૧૧૮ઃ કડી ૬, ૭, ૮ : “ ચાર ગ્રંથ” કવિરાજ કવિબહાદુર શ્રીદીપવિજયજીએ જ આ સહમકુલ પદાવલીરાસ” ૧ આ. મુનિસુંદસૂરિની ગુવવલી', ૨ ઉ૦ ધર્મસાગરજીગણિની“ તપમચ્છ પદાવલી', ૩ આઇ દેવેંદ્રસૂરિને “પસહયંત્ર', (સમકાલસરમણ સંઘથયું' સાવચૂરિક ) ૪ આ. પ્રભાચંદ્રસૂરિનું “પ્રભાવચરિત', અને ૫ આ૦ દેવધિંગણિ ક્ષમાશ્રમણની “સ્થવિરાવલી' એમ પાંચ ગ્રંથોના આધારે બનાવ્યા છે છતાં તેમણે “ ચાર ગ્રંથ અનુસારે કીધ” એમ લખ્યું છે તેથી ૬૫સહયંત્ર ને માત્ર યંત્રરૂપે દેખી તેને એક છેડી બાકીના ચારને ગ્રંથ” તરીકે ઓળખાવ્યા હોય એમ અનુમાન થાય છે. ઉપરના પાંચે પૂજ્ય આચાર્યો અને ઉપાધ્યાયોનો પરિચય અનુક્રમે આ ગ્રંથમાં મુદ્રિત પૃષ્ઠ ૮૧, પૃ૪ ૨૬૯ પૃષ્ઠ ૭૩, પૃઇ ૨૭૪ અને પૂઇ ૨૬માં આવી ગયો છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ - સુધારા-વધારો – ૫૪ ૧૨૬ ની ધમાં નીચે પ્રમાણે વધારે “કછોલીના દેરાસરમાં મૂળનાયક ભગવાન શ્રી પાર્શ્વનાથની ગાદીમાં સં. ૧૩૪૩ ને લેખ છે, જેમાં કહુલિકા ગામ અને કઠેલી ગોત્રગુરુને ઉલ્લેખ છે. - શિરોહીમાં ભગવાન શ્રી અજિતનાથની દેવકુલિકા પર સં. ૧૫૨૧થી સં. ૧૫૪ના શિલાલેખે છે, જેમાં પૂર્ણિમાપક્ષે, કછુવાલગ છે, ભદ્રેશ્વરસૂરિ સંતાને, ભ૦ સર્વાનંદસૂરિ, ભ૦ ગુણસાગરસૂરિ, તથા યતિ ઉદયવર્ધન ઇત્યાદિ ઉલ્લેખ છે. તપાગચ્છે આ. વિજયદેવસૂરિ સંઘના ભ. વિજયધર્મરિને સં. ૧૮૦૯ માં કાલીમાં ભારત પદ મળ્યું છે.” ૪ ૧૬૨માં, આ૦ રત્નાકરસૂરિ પછી, વિ. સં. ૧૪૯૪ માં થયા છે” એમ છપાયું છે, તેને બદલે જૈન મુ. કવિએ, પૃ૦ ૧૪૯૪" વાંચવું. પૃષ્ઠ ૧૦ પેરા ત્રીજાની શરની ત્રણ લીટીઓને નીચે મુજબ સુધારે ૧. મિત્ર અને સુભગાદેવી, ૨. મહારાજા શિલાદિત્ય ગુપ્ત સં. ૧થી ૬૦, ૭. ગુહિલ, ગુહસેન, ગુહદત્ત, પ્રહાદિત્ય, તે ઇડરને રાજા બને, તેના વંશજો ગિહલોત તથા ગાહિલ કહેવાયા. ૪. ભોજ, ૫. મહેદ્ર. Page #286 -------------------------------------------------------------------------- ________________