________________
co
પદાવલી-સમુwય, ભા. ૨
ઊઠો એ મુનિને હરા, જે હેય સુદ્ધ આહાર રે, નિસ્ણ રાણીને મુનિના ઉપર, ઉપને ક્રોધ અપાર. રા૦ ૪ વિષય થકી અંતરાય થયો તે, મનમાં બહુ દુઃખ લાવે છે, રીસે બલતી કડવું તુંબડું, તે મુનિને હરા. શ૦ ૫ મુનિને આહારથકી વિષ વાપ્યું, કaષરમ તિહાં કીધું રે; રાજાઈ રાણીને તખિણ, દેશનિકાલે દીધે. ૨૦ ૬ સાતમેં દિન મુનિહત્યા પાપે, ગલતઢ થયા અંગે રે, કાલ કરીને છઠ્ઠી નરકે, ઉપની પાપ પ્રસંગે. રા. ૭ નારકી મેં તિર્યંચ તણા ભવ, ભટકી કાલ અનંત રે; દીપ કહે હવે ધમ જેગને, કહિર્યું સરસ વૃત્તાંત. ર૦ ૮
આ ઢાળ છે
* કાળી૩૭ (અલસર અવધારીઈ કેસરિયાલાલ–એ દેશી) તે રાણી મુનિપાપથી કેસરિયાલાલ,ફિરતી ભવચક ફેર રે રાજેસરલાલ તાહરા નયરમાં ઉપની કે, ધનમિત્ર શેઠને ઘેર રે રાવ
જુઓ જુઓ કમવિટંબના કેસરિયાલાલ (એ આંકણી) ૧ બનાવતી કુખેં ઊપની કે, દૂરગંધા તસ નામ રે ; નગરવણિકના પુત્રને કે, પરણાવી બહુ માન રે. રા૦૦ ૨ સુખસયાનેં ઉપર કે, આવી કંતને પાસ રે રા; બહુ દુરગંધતા ઊછલી કે, સવામી પામ્યો ત્રાસ રે. રાજુ ૩ મઠો પરદેશ ગયો કે, હૈ હૈ કમરવભાવ ૨ રા; એક દિન કન્યાને પિતા કે, ગ્યાંનીને પૂછે વિભાવ ૨. રાજુ૪. ગ્યાનીઈ પૂરવભવ સહુ કે, ભાખે સહુ અવજાત રે ; ફિરી પૂછૅ ગુરુરાજને કે, કિમ હાય હવે સુખસાત ૨. રાજુ. ૫ શરુ કહે રોહિણી તપ કરે કે,સાત વસ સાત માસ રે રા
હિણી નક્ષત્રને દિને કે, ચેવિહાર ઉપવાસ રે. રાજુ. વાસુપૂજ્ય ભગવાનને કે, પૂજે કરી સુભ ભાવ રે રા; ઈમ એ તપ આરાધતાં કે, પ્રગટે શુદ્ધ સ્વભાવ છે. રાજુલ ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org