________________
શ્રીહીરવિજયસૂરિના સાક
૧૬૯
પશુસણુ કરવા પૂયજી રહીયા, નવે વખાણ્ લા સાંબલી; સવછરી દાન સાનઈ આપ્યા, જાચક જનતાના દાલિદ્ર કાપ્યાં. ૪૧ પારા પૂજા ને સખલી સજાઈ, ધન ધન હીરગુરુની કમાઈ; સડેંસ ને અરજુન તે પ્રતિખાધી, જીવ નવિ મારુ બાધાઈ લિધી. ૪૨ પજીસણ કરી પૂજ્ય પધારિયા, નયરી સિરાહી આવિ ઉતરિયા; રાય સુલતાન આવીને મલિયા, તિહાંથી આગલ હીરગુરુ સ`ચરીયા, ૪૩ જાલાર જોધપુર મેડતામાંડે, પૂજ્યજી પાતા નમે ઉછાહે; સહસ દારગ એછત્ર કીધ, લુછણે યાચકને હાથીયા દીધ. ૪૪ પાતશાહી મેવાડા આગલે ચાલીયા, હીરશુરુ કિયા અકબર સ`શાવ્યા; થાર્નીસ ગ માનસિંગ સબલી સજાŪ,લિસા આગલે' દિધી વધાઈ.૪૫ મેડતે પૂજયે કરચા પ્રયાણુ, નગર ફતેપુર હુઇ તે જાશુ; સેપુજી પાદશાહ સામા મોટીયા, અઠારાંઈ સંધ મનાથ કૃલિયા, ૪૬ પાતશાહી નેજાં વડા નિસાણુ, નામૃત વાજે માટે મડાણ; પાંતશાહી હાથી પાંખરિયા, ઘેાડા કુંતલ ઢારીને આગલ કરીયા. ૪૭ પંચ શબ્દ નિશાણુ ખાજે, ઢાલ ધ્રુસકે અ'બર ગાજે; માદલ તાલ અને સરણાઈ, ડારય ઠારે શ્વેતા વધાઈ. આગરાઈ સ`ઘે કર્યેા સામઈ યા, વણવી કાંઈ ન જાય તે કહિયે; ઓચ્છવ માટે પૂજ્ય પધરાવે, હીરવિજયસૂરિ આગરામાં આવે, ૪૯ પ્રભાવના હુઈ સખતી રુપઈ, એ શ્રાવકે જાચકને સંતાપ્યા એ સહું; આગરાઇ સંન્ન ચતુરસુજાણુ, થાનસંગ માનસંગ માનું કલ્યાણુ, ૫૦
૪
ગુરુજી ચ ઉતરીયા દરબાર નેડા, પ્રભાતે પાતસ્યા માલમાં તેઢિયા; હીર ગુરુ સાથે ઠાણું જે જે સાત, પતાસા પૂછે સી સી વાતે. ૫૧ આશીશ ઈંઈ આગલે રહીયા, દરીસણુ દેખી પાતશાહ ગઢમહીયા; દલીસા દેખી દરીસણ આણુંકે, હાથ જોડીને ઉંમરાવ વંદે. પર પાતશાહી જલેવા સેાનારી દિઠા, કાંબલી બિછાવી આગલ બેઠા; પાતશાહી કહે ગુરુ મેસાં જલે વે, સાધુ એક એલેા જીવ હુવે‘ વિશેષ, ૫૩ માહેલાંમાં જનાવર કિહાંસ્યું હાવે, પાતશાહીમાંજે ખાલિય નેવે; જોયતાં નાવિકમ વિચાર, દૈન્યેાર ચમકયા રીક્રય માર.
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org