________________
હમકુલન-પાવલી-સસ
અત્રતીપણમેં મચ્છુ ડાતા તે, દુરગતિ હીત માણુ રે; સુરુ ઉપગાર થકી ઉગરીયા, ઉગરીયા દસ પ્રાંણુ રે. માટે સંજમ વ્રત આદરી”, કરવા આતમ કાજ રે; એમ ત્રિમાસી કુટુંબ તિત્ક્રાં સટ્ટે, આદરે સંજમરાજ રે. ૧૦ ૧૧ જિનદત્ત શેઠને નારી નિરુપમ, ઈશ્વરી નામ છે તાસ પૈક નાગેન્દ્ર ચંદ્ર નિવૃત્તિ વિદ્યાધર,
પુત્ર એ ચ્યાર છે ખાસ ૨. સકલ કુટુ' મહી ગુરુજી પાસે, ઉલસિત સંજમવંત રે; લીધાં વ્રત ગુરુરાજ સમીપે, ધનન મુનિજન સંત રે. એકસેા અઠાવીસ વર્ષ આઉખુ, ભાગવી વસિનસૂરિાય રેક વીથી છસે વીસે (૬૨૦) વરસે,*
૧૦ ૧૪
૧૦ ૧૫
સંવત એક પંચાસા (૧૫૦) વસે, સૂરિ અમરપદ પાય રે. નવથી તે ચઉદ લગી ૫૮ પાર્ટ, કાટ્રિક બિરદ ગવાય રે; એહની શાખા પડગચ્છ મહુ, થેરાવલીમેં કહાય રે. ચઉમે’ પાટ ને સાતમી ઢાલે, સૂરીશ્વર ગુરુ ગાયા રે; દીવિજય કહે વજ્રસૂરિ લગ, કટિક બિરદ કહાયા રે. વ. ૧૬ ઇતિ શ્રી ક્રોટિકચ્છ બિરદ દ્વિતીય, છ
દુહા
ચાર શિષ્યનાં નામની, પ્રગટી શાખા ચ્યાર; નાગેંદ્રી સાખા પ્રથમ, બીજી ચંદ્ર ઉદાર, ત્રીજી નિવૃત્તિ કરી, ચાથી વિદ્યાધરી નાંમ; સાખા પડસાખા હુંતે, ચેારાસી ગચ્છ* તાંમ. ૫-થા શ્રી. ચંદ્રસૂરિવણુન
જ્યાર શિષ્યમાંડે ચતુર, ચંદ્રસૂરિ ગચ્છરાજ વજ્રસેનના પાટવી, વાષિ તરત છ્હાજ.
ઢાળ-2
(હાંરે હું તા ભરવા ગઈતી તદ્ન યમુનાનું નીરો-એ દેશી. ) હાંરે વારી ચંદ્રસૂરિ ગુણનૂરી શ્રી મહારાજ જે, પન્નરમ પાર્ટ' રે જ્ઞાન વારું રે લાલ.
Jain Education International
19
For Private & Personal Use Only
૧૦ ૧૨
૧૦ ૧૩
www.jainelibrary.org