________________
પદાવલી-સમુચિય, ભા. ૨
દુહા
૧૪–આ. શ્રી વજુસેનસૂરિવર્ણન
વયર વાંમ પાટે પ્રગટે, ચઉદમેં પાટ વિશાલ; વજુસેનસૂરીસરુ, જીવદયા પ્રતિપાલ. ૧ જગત સાહિ રૌરવ પડયો, મહાકાલ સબ દેસ; ધાંન સર્વે મુંહઘાં થયાં, ઉધ્વસ હુઆ દેસ. ૨
(ધન ધન સંપ્રતિ સાચે રાજાએ દેશી. ) શ્રી સેપરિક નયર અને પમ, પાઉં ધાર્યા ગચ્છરાજ રે તિહાં નામ છે શ્રાવક જિનદત્ત, કટિવજ સામ્રાજ રે.
વજૂસેન સૂરીસર વદે. (એ આંકણી) ૧ અન્ન વિના પરિવાર કુટુંબ મલી, લક્ષ દ્રવ્ય એક ટંક રે; વિષ ભેલી અને પાચન કીધે, મરવા હેત નિઃશંક છે. ૧૦ તિણે સમે શ્રીગચ્છરાજ સૂરીસર, ગયા ગોચરી ઘેર રે, સકલ કુટુંબ પરિવાર મલીને, બેઠા છે ભેજન હેર રે. ૧૦ ૩
ખી કહે ગુરુરાજજી તેહને, મ કરે એહ અકાજ રે કાલે પ્રભાતે આવશે બહુલાં, પ્રથલ તે અનનાં જહાજ રે. વ. ૪ ગુરુનાં વચન સુણી સહુ હરખ્યા, ભૂમિ ભંડાર્યા અન્ન રે, સકલ કુટુંબ ઉપવાસ કરીને, ધ્યાન ધરે એક મન રે. ૧૦ ૫ હુઓ પ્રભાત ને પ્રવહણ આયા, અને પ્રયુલ હુએ તાંમ રે, સકલ કહેબ મન એમ વિમાસે, ઉપગારી ગુરુ સવમ. વ. ૬ વિષ ભક્ષણથી આરત ધ્યાને, જીવ દુરગતિ મેં પડતે રે; ધરમની વાસના કાંઈ ન રહેતી, ચોરાસી ૨ડવડો રે, ૧૦ ૭ ઈશુ ચિંતનજી વાર અનંતે, લેગવિયા સુરગ રે, નરસુખ સુરસુખ વાર અનંતે, મેલવીયા કેઈ યોગ છે. વ. ૮ તેહી ચેતન તૃપત ન પામે, પુદ્ગલમે રહ્યો માચી રે, 'પમ વિના રડવડિયે ચઉ ગતિ, મોહસું રહ્યો ાચી રે, ૧૦ ૯.
Jain Education International
For Private & Personal Use Only:
www.jainelibrary.org