________________
પાવતોમુરા ભા. ૧
હર વારી ચંદ્ર સ્યિા છે ઉજજવલ જેહના ભાવ છે,
હતે ૨ પરિણામે ગુણના સાગરુ ર લોલ. હાર વારી ચંદ્ર જન્મ્યો છે. ઉજજવલ જસને પુજ છે, ચંદ્ર જિલી છે કીરત ગુરુની ઊજળી રે લોલ, હાંરે વારી વ્રત જેહનાં છે ઉજજવલચંદ્ર સમાન છે, ગુરુકુલ ઉજજવલ ઉજજવલ મતિ છે નિરમલી રે લોલ, ૨ હાંરે વારી ચંદ્ર જિમ્યાં છે ઉજજવલ જેહનાં જ્ઞાન જે, ચંદ્ર જિો છે સમકિત દરસન ઊજલે રે લોલ, હાર વારી ચંદ્ર જિ છે ચારિત્ર ચઢતે રંગ જે, - ચંદ્ર જિો મન ઉજજવલ પરિણામે ભલે લોલ. ! હાંરે વારી તપસ્યા ઉજજવલ ચંદ્ર જીસી સુખકાર છે, ચંદ્ર જીયો કુલ ઉજજવલ માતપિતા તણે રે લોલ; હાંરે વારી-ચંદ્ર જિલ્યો છેઉજજવલ વ્રત પચ્ચખાણ છે, ચંદ્રજિસી જય કિરીયા મન દઢ આપણે રે લોલ. હર વારી ચંદ્ર જિયે છે ઉજજવલ ગુરુ ઉપદેશ જે, ઉજજવલ સિક્ષા ને વલી ઉજજવલ વાયણા રે લોલ; હરિ વારી ચંદ્રજિસી છે ઉજજવલ પૃચ્છા અવામ છે, ચંદ્ર જીસી છે ઉજજવલ કૃતની ધારણા રે લોલ. હાંરે વાર ચંદ્ર કસ્યા છે સાધન ચઢતે રંગ છે, પરમ ધ્યાન છે ઉજજવલ ચંદ્ર જી સદા રે લોલ, હારે વારી ચંદ્ર છે ઉજવલ શાસન માં જે, ઉજજવલ કરુણા ૫ણ આચરણ સદા રે લોલ. હરિ વારી ચંદ્ર પરે ઈમ ઉજજવલ ગુણથી સલામ જે, ગુણ પરિણામેં નાંમ તે ચદ્રસૂરિ થયા રે લોલ; હરિ વારી ભૂમંડલપર વિચરતા સૂરિરાજ જે, કુમતિતિમિરહર શ્રી જિનશાસનમાં કહ્યો રે લોલ, હાર વારી વીરથી વટસત ત્રીસે વરસે (૬૩૦) હેય જે હાંરે વારી સંવત એક સાઠા (૧૦૦) વરસે હોય છે, ચંદ્ર બિરદ ગરછ ત્રીજું નામ મનેહરૂ ર લેવ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org