________________
હમકલન-ફાવલી-શસ ૫–આ. શ્રી નરસિંહસૂરિવુંનરસિંહસૂરિ પંચવીસમા એ, સમુદ્રસૂરિ વડ નૂર ન તાસ સંબંધ કહું ભલાં એ, દિનદિન ચઢતે નૂર, ન૦ ૧૨ –આ. શ્રી સમુદ્ર શિવનરાવલજી શ્રી. માણસી એ, ચીતાડ ઉદેપુર ભાણ ન તેના વંશમેં દિનકરુ એ, સમુદ્રસુરિ ગુણ જણ ન૦ ૧૩ નાગદ્રાનયર મેવાડમેં એ, થાપ્યા જૈન પ્રાસાદ; ન બહુ ભવિજન પ્રતિબંધિઆ એ, છવ્વીશ પટ આહ્લાદ. નવ ૧૪ એ પ્રભુ સમુદ્રસૂરીસરુ એ, સોહમકુલમેં ભાંણ ન –આ. શ્રી માનવસરિણમાનદેવસૂરિજી તેહના એ, પાટવી સત્યાવીસમેં જાણું, ન૦ ૧૫ પાટ વિના જે સૂરિ થયા એ, વરણું સમય પ્રસ્તાવ; ન૦ દીપવિજય કવિરાજજી એ, તારણ ભવનિધિ નાવ. ન૦ ૧૬
દુહા તત્કાલીન સરિવર્ણ
સંવત ચાર સત્તર(૪૭૭), હું આ ધને સરસૂર તિણે સેગુંજામહાતમ કિઓ, સિલાદિત્ય હજૂર. મલવાદિસૂરિ તણે, ભણે એ નૃપ એહ; ગુરુજી ચોમાસું તિહાં, નૃપતિ પરમ સનેહ. રાકે વાંકે વાણિયા, શિલાદિત્ય પરધાન; તાસ સુતા પાસે અછે, એક કાંગસી જન. નૃપતનયા બહુ હઠ કી, તેહ કાંગસી કાજ;
પતે અતિ આગ્રહ કીએ, ન દિઈ તેહ અકાજ. તેહથી નૃપ બહુ ક્રોધ કરી, દુભવિયા જણ દાય; ભાવીભાવ મિટે નહીં, જે હેણારી હોય. સાહ રાંક વાંકે કિઓ, પાતસાહ ઇક અંગ; બહુ ફેજ લાવી કીએ, નયર વલ્લભી ભંગ;
શિલાદિત્ય નૃપતિ મરણ, નગરભંગ દે વાર; . શ્રાદ્ધવિધિ માંહે અછે, એહ તણે અધિકાર. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org