________________
વહી-સગુણ, ભા. ૧
દ્વાલ-૧૩ (વીર સિર ઉપદીસે–એ દેશી) બી. હિંગણી ક્ષમાશ્રમણવર્ણનવીરથી વહે એહેસાઈ (૯૮૦),વિકમથી હવે જાણે રે, સંવત પાંચ દાહરે (૫૧, દેવ પૂજ્ય પ્રમાણ ;
ઉપગારી ગુરુ વંદીઈ (એ આંકણી). ૧ આગમ જાતાં વાણીને, લખવા સૂત્ર કહે છે, યુનિપરિકર તેડવા ચહુ, નયરી વલભી માંહે ૨. ઉપ૦ ૨ બીજે દિલ સૂરિવરુ, પૂરવ કેસ સુકાય રે મથુરા નયરઈ તેડીયા, સાધુ તણે સમુદાય છે. ઉપ૦ ૩ કેય ઠેકાણે દેય સૂરિ, જિનશાસન સણગાર રે, સૂત્ર લિખ્યાં મુનિ મુખ થકી, કરવા જગ ઉપગાર ૨. ઉ૫૦ ૪ આચારવારિક સહ, આગમ પણચાલીસ ; છમ છમ મુનિને સાંભર્યા, તિમતિમ લખિયાં ઈસ છે. ઉ૫૦ ૫ લખિઓ તેર વસ પાછે, કહપસૂત્ર શ્રતરાજ રે તેથી નવસૅ ત્રાણુની, વાચના એહને કાજે ૨. ઉપ૦ ૬ વલભી મથુરી દે વાચના, હુડ એકત્ર છવારે રે ફિર અંતર કંઈ બોલના, સુણઈ તે વિચાર ૨ ઉ૫૦ ૭ ત્રિશલા સિદ્ધારથ નરપતિ, બારમેં સરગે તે જાતે જ આચારાંગમેં પાઠ એ, આવશ્યક ચોથે કહાય ૨. ઉ૫૦ ૮ એહવા કે બોલના, ફેર છે આગમ માંહે રે,
આપણુ દેય પ્રમાણ છે”, એહની સંકા ન કહે છે. ઉપ૦ ૯ વલભી મથુરી નયરીએ, સ્થાનક દેય કહાયા છે, જિમ જિમ મુનિને સાંભર્યા, તિમતિમ પાઠ લખાયા છે. ઉ૫૦ ૧૦ અંગમાંહે ઉપાંગની, દીધી ભલામણ જેહ ; “જહાંપન્નવણા-નંદીએ, ગણધર વચન ન એહ છે. ઉ૫૦ ૧૧ લખતા ગ્રંથ ગૌરવ હવે, તેથી દેવ િસ્વામી રે; જે જે ઉપાંગ પાઠ છે, દીધી ભલામણ સામી છે. ઉ૫૦ ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org