________________
સે હમકુલરન-
પલી -રામાં
એ હેતુ સહ જાંણો , અંગ પહેલાં ન ઉપાંગ રે; ગણધર શું થના કિમ કરે, એ તે દેવÇપૂજ્ય પ્રમાણ રે. ઉપ૦ ૧૩ શ્રી દેવી શ્રી પૂજ્યજી, કીધે જગ ઉપગાર રે શાસન એકવીસ સહસને, તેહમાં સૂત્ર આધાર રે. ઉપ૦ ૧૪ જગ ઉપગારથી પૂજ્ય, લાભ લિયા શિવરાજ રે; એક ભવે સિવ પામસ્ય, દીપવિજય વડ લાજ રે. ઉ૫૦ ૧૫
દુહા શ્રી કાલિકાચાર્યવણવીરથી નવસે ત્રાણુંઈ (૯૩), સંવત પાંચ ત્રેવીસ (પર૩), ત્રીજા કાલિકસૂરિજી, વિદ્યાધર ગ૭ઈશ. સંખેર્પે વરણવ કરું, તાસ ચરિત્ર વખાણ ગુણવંતા ગુણવંતના, ગુણ ગા ગુણ જાણ વિચરંતા સુરિરાજજી, બહુ પરિવારે થોક ભૂમંડલ પર ભવિજના, 'તારતા ભવિલોક,
હાલન (મારુજી, નિંદડલી નેણુ રે બિચ દુલ રહી, ઘુલ રહી નેણું લેણુ જિય હે,
સાહિબાણ ઢોલાએ દેશી) . ગુરુજી પઠાણ નગર પધારીયા, શાલિવાહન પરાજ છે,
પટધારી સાહિબ, ગુરુજી વંદન નરપતિ આવીયે, પરિકર સબ સામ્રાજ હે; પટપારી સા.
ગુરુજી, વીર પટેધર વદી (એ આંકણી) ૧ ગુરુજી પંચાભિગમથી રે વદિયા, કરવા આતમ કાજ હે; પટેલે ગુરુજી બહુ આડંબરથી કીએ, નગરપ્રવેશ ગચ્છરાજ છે. પટ- ગુ. ૨ સાહિબા એહ પશુષણ પર્વને, મહેચ્છવના દિન આય હેપટલ ગુરુજી નૃપને કહે પંચમી દિને, પૂર્વ સંવછરી થાય છે. પટ બુક ૩ ગુરુજી નૃપતિ કહે ગચ્છરાજ છે, એ દિન નડી અનુમાન છે; પટ૭ થરછ એ દિન કિક પર્વ છે, કૌમુદિકી અભિધાન છે. પઢ૦ ગ૦ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org