________________
પાવલીસમુચ્ચય, ભા. ૨
ચતુર્થ ઉલ્લાસ છે અથ ચતુર્થોલ્લાસ પ્રારભ્યતે
દુહા દાન સીલ તપ ભાવના, ચારો મંગલ ખાસ; ચા પ્રકાસ વરણવું, સુણી જ્ઞાન વિલાસ, –આ. શ્રી સાયપ્રભસૂવિષ્ણુનધમાલ ગચછરાજને, અડતાલિમેં પાટ સામગભ ગચ્છરાજ, કુમતિ કર નિર્ધટ. અડતાલીસમા પાટવી, ગુરૂભાઈ છે ચાર, યાર સૂરિ ચાર ચતુર, ચરણુકરણ વ્રતધાર. પહેલા વિમલપ્રભસૂરિ, જયાનંદસૂરિ જાણ; ત્રીજા પઘતિલકસૂરિ, સામતિલક સૂરિભાણ, – શ્રી રતિલકસૂરિ – તીન સૂરિ આયુ અ૯પ, સરગ લા ગચ્છરાય; સેમતિલક અડતાલમેં, ૫ટધર પટની લાજ, ક્ષેત્રસમાસ પ્રકરણ દીઓ, વલી સિત્તર સે ઠાંણ યૂલિભદ્રાદિ ચરિત્ર બહુ, ગ્રંથ કિઆ ગુણખાંણ. સંવત ચૌદ વીસમેં(૧૪૨૪) શ્રી ગુરુ સુર૫૪ પાય; સમિતિલક ગુરુ નામથી, મંગલ માલ સવાય,
હાલ-જ (જેસીગરી બેટી રૂપે આગલી વનડાજી, જેસીડારી ગલિઈ ઘેં મત જાઓ - સાહિબ, છાગો બિરાજે પંચરંગી પામેં વનડાછ–એ દેશી) ગુરુજી શ્રીમતિલકના પાટવી સાહેબજી,
એણપચાસમેં પટપર ચ્ચાર, ગુનિજન વંદે પહેલા શ્રી પદ્ધતિલક સૂરિરાજજી સા.,
બીજા ચંદ્રશેખર સુખકાર ગુનિજન વંદે. વ વંદે રે મે ગરછરાજને અજ્ઞાની (એ આંકણી) ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org