________________
સોહમકલન-૫દ્દાવલી-વાસ
૪૯–આશ્રી સુંદરસૂરિવર્ણન જયાનંદસૂરિ ગુરુ ત્રીજા વંદીઈ સાઇ,
થા શ્રી દેવમુંદર વડ લાજ ગુ; એહમાંથી તીન સૂરિ સરગે ગયા સારુ,
પાટવી દેવસુંદર મરછરાજ. ગુરુ વં૦ ૨ વલિ એક સૂરિને પટ પંચાસમેં સા,
સૂરિ ગુણનરી પંચ કહાય ગુ; જ્ઞાનસાગરસૂરિ કુલમંડલરિયા,
ત્રીજા શ્રી ગુણરત્નસૂરિ સહાય. ગુરુ વં૦ ૩ ચોથા શ્રીસામસુંદર સૂરિરાજીયા સારુ,
પાંચમા સારત્ન સૂરી ગુo; સદ્દગુરુ વરણે પાંચે જીજીઆ સાઇ,
ધન ધન શ્રી જિનશાસનચંદ. ગુવં૦ ૪ જ્ઞાનસાગરસૂરિ જ્ઞાનનિધિ સમે સાઇ,
પૂજ્ય આવશ્યકસૂર્ણ કીધ ગુજ એઘિનિયુક્તિ સૂર્ણ સ્તવ કીઆ સારુ,
1 પ્રભુજી નવખંડ સ્તવના સિદ્ધ. ગુરુ વં૦ ૫ બીજે શ્રી કુલમંડણ સૂરિજી સા,
સૂત્ર આલાવા કીષ ઉદ્ધાર ગુ; કાયસ્થિતિ પ્રકરણ ગુણગમાલિકા સારુ,
વંદે છે જેના પાદ નરનારગુરુ વં૦ ૬ ત્રીજા ગુણરત્નસૂરિ ગચ્છરાજજી સા,
કીષા જેણે ગ્રંથ તણા સમુદાય ગુ; સમુચ્ચય ષટદશન વૃત્તિ કરી સારા,
ટીકા વલી જિયારતનસ ચાલુ)ય. ગુડ નં ૭ થિથા શ્રી સાધુરત્ન સૂરીસરુ સાઇ,
કીધી મુનિકઃપવૃત્તિ સુખકાર ગુરુ રે સૂરિ ગુરુજી અપાયુ થકી સા.,
પહેતા તે અમરવિમાન મઝાર ગુ. વ. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org