________________
પાવલી મુરચય, ભા. ૨
૫૦–આ. શ્રી. સેમસુંદરસૂરિવણપંચમ ગુરુભાઈ સેમસુંદરસૂરિ સાહ,
પાટે પંચાસમેં પટધર ધીર ગુરુ વિચરતા મુનિગણ સાથ અઢારસેંહે મા,
તપજ૫ આવરણ વડ વીર. ગુરુ વં૦ ૯. દેખી ગુરુ મહિમા થી ધર્મના સા
ચિતે સરિ મારણ દુષ્ટ સ્વભાવ ગુ; કઈ અનુચરને લેભ દેખાડીઓ સા,
આ મધ્ય યણ રાખી દાવ. ગુરુ વં૦ ૧૦ હિએ તિહાં છાને હાથ અસિ ગ્રહી સા,
જે તિહાં સુરિત આચાર ગુજ પંછ રજઠરણે પાકું ફેરવ્યું સાથે,
સમજી તેહ જીવ જતન સુખકાર. ગુવ૦ ૧૧ ચિંતે મનમાંહે પિગ મુંઝ અને સારુ,
બિગ બિગ લેને તે ધિક્કાર ગુe; એ ગુરુ નિસ્પૃહી જીવદયાનિધિ સા,
કીધે દુષ્કૃત કુલ આચાર. ગુરુ વં૦ ૧૨ એહવા સૂરિ સંતને હણતા બુડીઈ સારુ,
એહનાં છે જગમાં મોટાં પાપ ગુજ અનુચરે એહ વિમાસણ ચિંતવી સાઇ,
વડે ગુરુચરણ પ્રગટ થઈ આપ. ગુ. વ. ૧૩ વ્યતિકર સહુ એ મુમતી તણે કહ્યો સા,
ખામી સદ્દગુરુ ચરણ અપશષ ગુ; કન્યધન્ય એ ઘડી તુમ દરસણ હુઓ સાઇ,
તરીઓ હું ભવજલ ઉદધિ અગાધ ગુરુ વં૦ ૧૪ ગુરુજી ઉપદેસી પાવન કીછા સારુ,
જગમેં જસ લીજે વધ લાજ ગુ; બુઝને તારતા જગ જય માટે સારુ,
પ્રણમેં નિત દીપવિજય કવિરાજ. ગુરુ વં૦ ૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org