________________
૫ટ્ટારી-સરચય, ભા. ૧
હ૭
નમીયે સુગુરુ (૫૧) મહિંદ્રસૂરિ (પર) રતનાકરસૂર, સૂરિ મેરુપ્રભુ ૫૩) રાજરતન મહિમા ભરપૂરે; સૂરીસર (૫૪) મુનિદેવ (૫૫) રતનશેખર ગુરુ લહીયે, (૫૪) પુન્યપ્રભુસૂરિ (૫૭) સંજમરાજ ગુરુ તસુ પદિ કહી. ૩૬ (૫૮) ભાવસૂરિ (૫૯) ઉદેરાજ ગષ્ટપતિ ગુણઆગર, (૬૦) ભટ્ટારક શ્રી શીલદેવ (૬૧) સુરેન્દ્ર (૬૨) પ્રભાકર; સપરગછ પાઉંતિ જિકે જિણ આગ્યા માલ, આચારજ ઉવઝાઈ સાહુ તે નમે ત્રિકાલ. ગપતિ (૬૩) શ્રી માણિકદેવ ગુણવંત સમિધો, (૬૪) દામોદર (૬૫) દેવસૂરિ હવ જગમાંહિ પ્રસિદ્ધ તાસુ પટ્ટ (૬૬) નરેન્દ્રદેવ મિલિ સંઘહિ કીધો, વેક વિદ્યા ગુણનિધાન પગ બહુલી સૌ, નામ લેહ જે જુગપ્રધાન તિહ સંકટ ભાજે; પ્રાત ઊઠિ જ નામ લેહિ તિહિ નવનિધિ સાજે,
છે ઈતિ શ્રી બૃહદગીય ગુર્વાવલી સમા તેતિ ચિરંજીવી દલપતરાઇજી પઠનાર્થી શુભ ભૂયાત Ll
નોંધ-આ ગુર્નાવલી બિકાનેર સ્ટેટ લાઈબ્રેરીના ગુટકા નંબર ૧૧૪, લેખનસંવત ૧૭૪૯ થી ૧૭૫૧માં લખેલ, તેના આધારે શ્રીયુત અગરચંદ નાહટા સંગૃહીત અને “જન સત્ય પ્રકાશ” વર્ષ ૭, અંક ૨, પૃષ્ઠ 21 માં પ્રકાશિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org