________________
શ્રી હરિવનશિષ્ય શ્રી પ્રેમવર્ધનવિરચિત
પુણ્યપ્રકાશરાસ-કળશ [તપગચ્છ સાગરશાખા પટ્ટાવલી; તપગચ્છ વર્ષનશાખા પટ્ટાવલી)
ચિનસંવત-વિ. સં. ૧૮૭૦: રચનાસ્થળ-અમદાવાદ) સેહમપાટ પરંપર પ્રગટયા, શ્રી હીરવિજય સૂરદા; બુજ અકબરશાહ નરીંદા, મોહન વેલી કંદાજી. ડાબર સરવર જાળ મુકાયા, છછયા કર છેડાયા; મહીતલમાં સુજસ ગવાયા, અમારિપડ વજડાયા. અઠાવનમેં પાટ સુહાયા, જગગુરુ નામ ધરાયા; વિજયસેનસૂરિ તય પાટે, પંડિત નામ કરાયા છે. વાદી અનેક છત્યા તેણે, સૂરિ ગુણે કરી છાજે; તપગચછ મંડણ દુરિતવિહંડણ, હિનદિન અધિક દીવાજે છે. ૪ તાસ પાટ પધર સુંદર, ભવિયણને ઉપગારીજી; શ્રી રાજસાગરસૂરિ જયવંતા, શુદ્ધ પ્રરૂપણકારી છે. શાંતિદાસ શેઠને કૂઠા, મનવંછિત ફળ પાયા; અગીઆર લાખ ધન ખરચ્યું જેણે, ગુરુ ઉપદેશ સુહાયાજી. વૃદ્ધિસાગરસૂરિ તાસ પટધર, મનમોહન સુખકાર; કીતિલતા આરોપી જગમાં, કહેતાં કિમ લહું પારજી. શ્રી લક્ષ્મી સાગરસૂરિ ગિરુઆ, પ્રબળ વિદ્યાએ પૂરાજી, વૃદ્ધિસાગરસૂરીશ્વર પાટે, ધરમકરણ થયા સૂરાજી. કલ્યાણસાગરસૂરિ શીલવંતા, તત્પટે ગુણવંતા, શ્રી પુન્યસાગરસૂરિ પ્રસિદ્ધ, વિદ્યા ગુણે મહમહંતાજી. દશદશ કાતિલતા આપી, સમતા રસ ભંડારજી; જિનેશ્વર ગુરુએ નયણે નિરખ્યા, ધન તેહનો અવતાર છે. રૂપ અને પમ અંગ બિરાજે, લક્ષણવંત મુર્ણદાજી; દેખત અચરજ પામી મનમાં, પ્રણમે નરના વૃંદાજી. સુધારય વરસી પ્રભુ વયણે, ભવિજન સંશય ભાજી; તટે ઉદયાચળ ઉદય, શ્રી ઉદયસાગરસૂરિ રાજે.
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org