________________
સેહમકુલરન-પટ્ટાવલી-રાસ
દેવસૂરિંગચ્છવ ન + દાહા
કુઆ શ્રી વિજયદેવસૂરિત્રણ ન——
સેનસૂરિ પાટે પ્રગટ, પાટ સાઠમે હાય; શ્રી દેવસૂરિ શ્રી તિલકસૂરિ, એ પટધારી ઢાય. સવત સાલ ચેાતિસમેં (૧૯૩૪),ઈડરનગર માર; દેવસૂરિ ગુરુ જનમિયા, જિનસાસન જયકાર. સંવત સાત્રે હેતાલમે (૧૬૪૩),લે સ’જમ વ્રત ભાર; સંવત સાલસે હે છપને' (૧૯૫૬), સૂરિપદ ગનધાર. વિહરંતા ઇડરનગર, પાઉ કાર્યો અશ્કરાજ; કાંણુમલ નૃપ મેાધિઉં, તપગચ્છપતિ મહારાજ, માંડલગઢ પાતસાહ છે, અમરસુત જહાંગીર; ગુરુને મલા તૈડીયા, પાઉ ધાર્યો અનધીર. પ્રસન હાય દીધા બિરદ, મહાતપા વડે નાંમ; તિઢાંથી ભૂમ ડલ વિભુ, વિહર તા ગુનધામ. તેણે સમે ધરમસાગર ગણિ, વાચકરાય મહત; કુમતિકુાલ પ્રતિ નામ છે, કીઓ ગ્રંથ ગુન'ત, બહુ પતિ શ્રી સેનસૂરિ, ગ્રન્થ કીઓ અપ્રમાણે; વાચક ગણુ માહિર કી મા, પેઢી ત્રણ પ્રમાંણુ, સંસારી સગપણુ અ', મામા ને ભાણેજ, ધ્રુવસૂરિ ભાંગેજ છે, વાચક માંમા હૈજ.
Jain Education International
+ આ રાસની ૪૭મી ઢાળ, જે આ પુસ્તકના ૯૫મા પાને પૂરી થાય છે, ત્યાંસુધીમાં ૫૯ પટ્ટધરનું વર્ણન આપ્યા પછી ૬૦મી પાટ પછી માણુ દસૂરિગચ્છ અને દેવસૂરિગચ્છ એમ બે ગચ્છ જુદા પડવા. કવિ દીપવિજયજી પોતે આણુંદસૂરિગચ્છના ઢાવાથી ૪૮મી ઢાળથી આણુંદરિ ગચ્છનું વર્ણન શરૂ કરી રાસ પૂર્ણ કર્યાં, અને ત્યારપછી દેવસૂરિગચ્છનું વર્ણન આપવું એમને જરૂરી અને ઉચિત લાગ્યું હશે તેથી રાસ પૂર્ણ કર્યાં પછી ફરીથી ૪૮મી જ ઢાળથી શરૂ કરીને ૫૧મી ઢાળ સુધીમાં દેવર ગચ્છનું વર્ણન આપ્યું છે.
૧૫
113
For Private & Personal Use Only
www.jainelibrary.org