________________
११४
ટ્ટાવલી-સમુરચય, ભા. ૨
લખી લેખ વ્યક્તિ કર સહુ, મેહે તરત જવાબ દેવસૂરિ વાંચી કરી, ચિતી મત આપ. ૧૦ પત્રજ્વાબ એહવે લખ્યું, ફિકર ન કરો કેય; ગુરુ નિવારણ હુઆ પછે, ગ૭ લેસ્યાં તેય. ૧૧
દ્વાલ–૪૮ (મુજ ને જાલમ જાટણ રે–એ દેશી), કાગદ લઈને કાસદ આવીયો રે, ભૂલેં દીધે ગુરુને આય; ભાવિ જેમ મિટા નહ મિટે રે, જે કરે કટાકેટિ ઉપાય;
જે ભાવી પદારથ સાજનાં રે. (એ આંકણી). ૧ કાગલ વાંચી શ્રી ગુરુ સેનજી રે, ઉપને રસ અતિ મનમાંહે, ન ઘટે સુવિનિત સૂરિ એહને, કરસ્યાં અવર સૂરિ ગચ્છમાંહે. જે ૨ મુનિગણ ચ્યાર સેંહેવાચકઆઠર્યું રે,આયા ખંભનયર ગર છરાય; અકબરપુરમેં દેવગતિ સામે રે, વાચક આઠને મુનિ બોલાય. જે. ૩ એક વાર જાજે દેવસૂરિ કને રે, જે મુંઝ વચન કરે સુપ્રમાણ; તો પટારી બીજે ન થાપો રે,નહીંતર કરો સૂરિસુજાણ, જે. ૪ સૂરિમંત્ર સંઘની સાખે સુપિક રે, કરજે આચારજ વડ નૂર ઈમ કહી સૂરિ સરગ સધારિયા રે, ધન્ય ધન્ય શ્રી તપગચ્છ નભસૂર. જો ૫ રાજનગરમેં દેવગુરુ અને રે, આયા પુછગુ વાચક આઠ; તિણ સમે ધરમસાગર ગણિ દેખીયા રે, પૂજ્ય સમીપે સખરે ઠાઠ. જે. ૬ હગીગત કહી સહુ સેન ગુરુ તણું રે, કોને ન ધરી તે ગનધાર; રીસાવી સહુ પાછા આવીયા રે, થાપ્યા તિલકસૂરિ પટધાર. જે. ૭ કેઈ આયુ અલપના જેગથી રે, જીવ્યા તીન વરસ ગરછરાજ કાકા ગુરુ જે દેય સૂરિતણું રે, થાપ્યા આણંદસૂરિ વડ લાજ. જે. ૮ તેહને મલવા આપ પધારીયા રે, શ્રી શ્રી દેવસૂરિ મહારાજ; પરિકર રાજનગારમેં દે મલ્યા રે, સૂરિ તપગચ્છપતિ સામ્રાજ. જે૯ દેય મલી એકસંમત્તે ચાલ રે, દોય નામે પટ્ટો નવ દેશ તીન વરસ લગ એક સંમત્ત રહ્યો રે,દય સૂરિ મનમેં પ્રેમ વિશેષ, જે ૧૦ એહવે ભાવિ પદારથ જેગથી રે, શ્રી દેવસૂરિ ગરછરાજ; થે વરસેં આપણ નામને રે, લખિયે પટ્ટો મુનિગણુકાજ. જે૦૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org