SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ સં. ૧૫૦૦ રાવ જોધાજીએ જોધપુર વસાવ્યું. સં. ૧૫૦ ફિરંગીએ સુરતને કિલ્લો કરાવ્યો, ત્યાં થડા વેક વસતા હતા. (સં. ૧૫૧૧ સાંતલપુર વયું. ). સં. ૧૫૧૫ જોધપુરનો કિલ્લો થયો. (સં. ૧૫૧૫ જે. શુ. ૧૧). સં. ૧૫૧૭ પહેલાં માંધાતાએ મેડત વસાવ્યો હતો, તે જૂને ખેડે ઉજડ થઈ ગયા. ત્યાં રાઠેડ નરસિંજીએ બીજી વાર મેડ વસાવ્યા. સં. ૧૫૪૧ કિસનસિંઘજીએ કિસનગઢ વસા. સં. ૧૫૪ર રાવ વીંકાએ વિકાનેર વસાવ્યું. (. ૧૫૪૫) (સં૧૫૫૪ સમી વસી). સં. ૧૫૮૧ મુકુંદ બ્રહ્મચારી પ્રયાગમાં દેહ હામી, મરણ પામી, અકબર પાસાહ થયો. સં. ૧૫૯૩ રૂપનગર વસાવ્યા. સં. ૧૫૯૬ નવાનગર વસાવ્યો. (સં. ૧૫૯૬ રાવ જામે કચ્છમાંથી આવી નવાનગર વસાવ્યું.) (સં. ૧૫૯૬ રાવ વિદે અમરકોટને સ્થાને મેહ વસાવ્યું. સં. ૧૨૮૧) સં. ૧૬૧૬ માલખાંને માલપુર વસાવ્યા. (સં. ૧૬૧૯ પંવાર માલદેવે માલપુર વસાવ્યું) સં. ૧૬૧૯ અકબરે આગરો વસાવ્યો. (સં. ૧૬૧૨ અકબરે આગરા વસાવ્યું.) સં. ૧૬૨૪ અકબરે ચિત્તોડ તો . (સ. ૧૬૧૯) સં૧૬૨૫ રાણું ઉસિંઘે ઉદેપુર વસાવ્યું. (સં. ૧૫૦૦). સં. ૧૬૨૪ જહાંગીર પાતસાહ રનેર આવ્ય, રામેરવાસી ટિધ્વજ નાકરાએ રાનેરથી વરિઆવ સુધી ૩ ગાઉ કિનખાબનાં પાથરણાં પાથરી પાતસાહને શહેરમાં પધરાવ્યા. શાહ પ્રસન્ન થયો. માગવાનું કહ્યું ત્યારે નાકુદાએ હાથણીને સંગ જોવાનું માગ્યું. શાહે ના કહી, જે હાથણીને સંભોગ જોતાં તારું ધન નાશ પામશે પણ તેણે માન્યું નહીં. સંભોગ જોયો અને તે નાકુદાની લમી નાશ પામી. પાતશાહ જહાંગીરપુર વસાવ્યું. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy