________________
૨૩૦
પકવલી-સરણય, ભા. ૨
શ્રી સ્વરૂપસાગરજી, (૭૫) મુનિ શ્રીગૌતમસાગરજી. તેમણે સં. ૧૯૪૬માં પાલીમાં ક્રિોદ્ધાર કર્યો. તેઓ આજ વિદ્યમાન છે.
અંચલમછીય મોટી પટ્ટાવલી' વગેરે) પૃષ્ઠ ૪૦, કડી ૯ અને ૫૪ ૫૧, કડી ૩: કલ્યાણકમત તથા ખરતરગચ્છ પરંપરા–
(૧) આ જિનવલભસૂરિ. તેમણે છ કલ્યાણકની પ્રરૂપણ કરી. સ્વ. સં. ૧૧૬૭, (૨) આ જિનદત્તસૂરિ. તેમનાથી સં. ૧૨૦૪ “ખરતરગચ્છ શરૂ થયો. (૩) આ જિનચંદ્રસૂરિ. સ્વ. સં. ૧૨૨૩, (૪) આ. જિનપતિસરિ, (૫) આઇ જિનેશ્વરસૂરિ, (૬) આ જિનપ્રધસૂરિ, (૭) જિનચંદ્રસૂરિ, (૮) આ જિનકુશલસરિ, (૯) આ જિનપદ્મસૂરિ, (૧૦) આઇ જિનલબ્ધિસૂરિ, (૧૧) આ જિનચંદ્રસૂરિ, (૧૨) આ જિનદયસૂરિ, (૧૩) આ જિનરાજસૂરિ, (૧૪) આ જિનભદ્રસૂરિ, (૧૫) આ જિનચંદ્રસૂરિ. સ્વ. સં. ૧૫૩૦, (૧૬) આ જિનસમુદ્રસૂરિ, (૧૭) આ જિનહંસસૂરિ, (૧૮) આ૦ જિનમાણિજ્યસૂરિ, (૧૯) આ જિનચંદ્રસૂરિ. જન્મ સં. ૧૫૯૫, આ સં. ૧૬૧૨, સ્વ. સં. ૧૬૭૦, (૨૦) આ જિનહિંસસૂરિ, (૨૧) આ જિનરાજરિ, (૨૨) આ જિનરત્નસૂરિ, (૨૩) આ જિનચંદ્રસૂરિ, (૨૪) આ જિનસુખસૂરિ, (૨૫) આ૦ જિનભક્તિસૂરિ. સ્વ. સં. ૧૮૦૪, (૨૬) આ જિનલાભસૂરિ. સ્વ. સં. ૧૮૩૪, (૨૭) આ જિનચંદ્રસૂરિ, સ્વ. સં. ૧૮૬૫, (૨૮) આ જિનહર્વસૂરિ. સ્વ૦ સં. ૧૮૯૨, (૨૦) આ જિનસૌભાગ્યસૂરિ. સ્વ. સં. ૧૯૧૭ (૩૦) જિનસિંહરિ. સ્વ. સં. ૧૯૩૫ બીકાનેર, (૩૧) જિનચંદ્રસૂરિ, (૩૨) જિનકીર્તિસરિ. * પૃષ્ઠ પી, કડી ૪ : “આમિકગચ્છ તેની પદાવલી આ પુસ્તકમાં પૃષ્ઠ ૧૫૮માં આપી છે.
પૃષ્ઠ ૫૧, કડી ૫ : “કલાગચ્છ'
કલાગચ્છ તે ઉપકેશગચ્છનું બીજું નામ છે. તેની પઢાવલી પૃઇ ૧૯૩ માં આપી છે.
પૃષ્ઠ પર, કડી ૪: “પડવાઈસૂરિ”: વડગચ્છની પદાવલી આ પુસ્તકમાં પૃ૪ ૧૮૬માં આપી છે. પૃષ્ઠ પર, કડી ૭ : “ગઇયા” :
જાનાં શહેરે દટ્ટણપટ્ટણ થઈ ગયાં હોય ત્યાંથી ગધેડાની છાપવાળા જાના સિક્કા નીકળે છે, જે “
ગયા” તરીકે ઓળખાય છે. અને આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org