________________
પુરણું
૨૨,
જેન મેઘદૂત, નમુત્યુનું ટીકા, સુશ્રાદ્ધકથા, ઉપદેશમાલાની ટીકા વિચારશ્રેણિ' વગેરે બનાવ્યાં છે. આ સમયમાં “શેખરશાખા નીકળી.
(૫૮) જયકીર્તિસૂરિ. સ્વર્ગ સં. ૧૫૦૦, આ સમયે કીર્તિશાખાનીકળી.
(૫૯) જયકેસરિરિ. સ્વર્ગ સં. ૧૫૪૨. (૬૦) સિદ્ધાંતસાગરસૂરિ. સ્વર્ગ સં. ૧૫૬૦. (૧) ભાવસાગરસરિ. (૬૨) ગુર્ણનિધાનસૂરિ.
(૬૩) ધર્મમૂર્તિસૂરિ. તેમણે સં. ૧૬૧૪માં શત્રુંજય ઉપર કિયાધાર કર્યો. તેમણે પાવાપુરી, સમેતશિખરજી વગેરે યાત્રાઓ કરી હતી. તેઓ આગરા ઘણીવાર પધાર્યા હતા. તેમના ઉપદેશથી લોઢાસંઘપતિ કુરપાલ સોનપા આગરામાં બે મંદિર તથા ઉપાશ્રય વગેરે બનાવ્યા હતા. વર્ગ સં. ૧૬૭૦.
(૬૪) આ૦ કલ્યાણસાગરસૂરિ. તેમના ઉપદેશથી શેઠ વર્ધમાન પદ્વસિંહ, શેઠ રાયસિંહ વગેરેએ જામનગરમાં વિશાળ જિનાલય બનાવ્યાં. આ આચાર્યો સં. ૧૬૭૧ના વેસ૩ના દિવસે આગરામાં શેઠ કુરપાલ અને શેઠ સોનપાલનાં બે દેરાસરમાં ભ૦ શ્રેયાંસનાથ અને ભ૦ મહાવીરસ્વામી વગેરે મૂર્તિઓની અંજનશલાકા પ્રતિષ્ઠા કરી. આગરામાં અંચલગચ્છનો ઉપાશ્રય કરાવ્યું અને પૂર્વદેશની કલ્યાણક ભૂમિઓને જીર્ણોદ્ધાર કરાવ્યો. આગરાની ઉક્ત જિન પ્રતિમાઓની ગાદીમાં બાદશાહ જહાંગીરનું નામ હતું. આ માટે કોઈના ભંભેરવાથી બાદશાહને ગુરસે ચડ્યો, જેને યુક્તિપૂર્વક સમજાવી શાંત કરવામાં આવ્યો હતો. તેઓ સં. ૧૭૧૮ ની અખાત્રીજે સ્વર્ગ ગયા.
(૬૫) અમરસાગરસરિ. તેમણે સં. ૧૬૯૧માં “વર્ધમાન-પદ્ધસિંહ ચરિત્ર' બનાવ્યું.
(૬૬) વિદ્યાસાગરસૂરિ. (૬૭) ઉદયસાગરસૂરિ. (૧૮) કીર્તિસાગરસૂરિ. (૬૯) પુણસાગરસૂરિ. (૭૦) રાજેદ્રસાગરસૂરિ. (૭૧) મુક્તિસાગરસૂરિ. (૭૨) રત્નસાગરસૂરિ. (૭૩) વિવેકસાગરસૂરિ. સ્વ. સં. ૧૯૪૮. (૭૪) ભ૦ જિદ્રસાગરસૂરિ.
(૬૪) આ૦ કલ્યાણસાગરસૂરિ. સ્વર્ગ સં. ૧૭૧૮, (૬૫) મહેલ રત્નસાગરજી, (૬) ઉ૦ મેઘસાગરજી, (૬૭) ઉ૦ વૃદ્ધિસાગરજી, (૧૮) ઉ૦ હીરસાગરજી, (૧૯) પં. સહજસાગર, (૭૦) પં. માનસાગર, (૭૧) પં. રત્નસાગરજી, (૭૨) ૫૦ ફતેહસાગરજી, (૩) શ્રીદેવસાગરજી, (૭૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org