________________
પાવલી-સમુરચય, ભા. ૨
૮૩૪.
સિદ્ધપુર જૂને ખેડે સિદ્ધરાય જયસિંઘે વસા. સં. ૧૭૦૭માં
ઔરંગજેબે ઔરંગાબાદ વસાયે. સંવત ૧૧૧૩ સાતલપાતલ ચહેણ સાચોર વસા, જૂને ખેડા. ક ૧૨ થિરાદ સેલંકીએ થરાદ વસાઈ. , ૧૨૧૫ બાહડદે રાઠોડે બાહડમેર વસાયે. , ૧૪૮૪ જેતારણ વસાવે. ૭૧૧ ઇટ્રસંઘ રાઠોડે ઈડર પાસે ડખેડ વસાઈ ખેસૂયા
બ્રાહાણ થયા. રાવણ મીરે હમીરગઢ વસાયે. પરમારે આબૂજીને કેટ કર્યો, પોં ચહુઆણે લીધે, રાવ લાખણને ઘેર દેવી આવી, તિહાંથી
દેવડા ચહુઆણુ કહેવાયા. ૧૨૮૧ માહસિંઘ ઠોડે મેહ વસાય. ક ૧૩૭૧ ડુંગરપુર વા . ક ૧૪૩૧ શવલ વીરસલે વાંસવાલે વા. , ૧૧૧૭ રમસિંઘ સિદે રામપુર વસાચે.
૬૯૪ લહાર મડે મંડવગઢ વસા. ક ૧૧૬૯ પાહાડસિંધ હાડે બુંદી વસાઈ ક ૧૬૧૬ માલખાંને માલપુર વસાયો. ક ૧૪૯૧ રાડ વા . ૧૩૭૩ સેઝત વસાઈ. ૧૩૬૧ ચીતડના તેરમા રાંણાના પુત્ર સજનસિંહજી
સતારાને રાજ પા. ૧૨૨૧ ઢાલ પર પહેકર ગઢના કુંડ પર. , ૧૦૬૪ ભુજનગર વસા. , ૫૧૫ ભેજ રાજા થયે ઉજેણી ધારમેં. છ ૮૧૨ સુલતાન વસાઈ
૫૫૩ થરો વાચે. ૧૬૨૪ અકબરે ચિતે તેયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org