________________
ગ્રહમકુલ-પટ્ટાવી–ાસ
તપ ગુણધારી જનહિતારી, સેહમ કુલમે છાજે 3; ચઉમાલીસ ૫ટધર સૂરિ ગાયા, દીવિજય કવિરાજે ૨. એ૦ ૧૨ || ઇતિશ્રી સવંત બાર પંચાસીઇ તા બિરઃ છટ્રેટ-૬ || અથ સમય પ્રસ્તાવે વસ્તુપાલ-તેજપાલ સબધ વાતિક વિખ્યત
શ્રી ગુજરાત દૈસે અમદાવાદની પાસે વાડજ ગાંમ, તેહમેં આભુનાસા નામે શ્રાવક. તેહની પુત્રી નાગકુમાર દેવી બાલરડા છે. એક્દા ગુરુને વંદન કરતે. પગને વાવે ગુરુદ શિષ્યને કહ્યું જે એ ખાલરડાથી ૨ પુત્ર થાસ્યું. તે જગતમે' નામ કસ્યું'. એહવે તે ખાઈના પિતાના ઘરમાં આસા પારવાડ ગુમાસ્તા રહ્યો છે, તે કર્મોનુયેાગે તે આઈ સાથે સંબધ થયા. તે ગુપ્તપણે પાટણ ગયાં. તિહાં પુત્ર થયા × ૧ વસ્તુપાલ, ૨ તેજપાલ નાંમે. મેટા થયા, ઘીના વેપાર કરે છે. ચિત્રવેલ સહિત ઘાસવેલાની ઉંઢવણી લેઇને કહ્યુઅણુ ઘી ગાડું લાવી. ઘી ઠાલવી લીધું. ઉઢવણી ઉપર મૂકયા, ફરી ભરાયે. વાણીયા સમઝા. ઉઢવણી નાપી (ન આપી). એવે' ખારમે રાજને ઘણું ઘી જોઇઇ છે. તે પાતે હજારા મણુ ઘી એક કલમે' આપ્યું.
એ રીતે ચિત્રાવેલથી દ્રવ્ય પણ અખૂટ થયા. વી અધિક પુન્યાનુંજોગે સાઢા ત્રણ ડગલે સેનાની કડાહ પ્રગટ થાંઈ. એમ્હા ફાકે મહેણું દીધું, તથા કન્યા અણુમિતને બે ભાઇ માતાને માસાત પૂછ્યું, માતા હાજતી પાછથી હુગીગત સવે હી, તે ઉપર ૨ ભાઈ ગાજીને લ્યા જે ૮૪ ચારાસી જ્ઞાત ભેટી કરીને જીમાડવી. એહવા વિચાર કરીને પાંચસે ટ્રાસથી ૮૪ ચારાસી જ્ઞાતના સેઠીયા તેડાવ્યા. તે ૮૪ ચેારાસી જ્ઞાતનાં નાંમ લિખે છે.
ચારાસી જ્ઞાતિ
૧ શ્રીમાલી, ૨ પેારવાડ, ૩ આસવાલ, ૪ મુજ્બ, ૧ ડીંડું, ૬ ડીસાવાલ, છ ખડાયતા, ૮ ખંડેર, ૯ ખાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org