________________
સોહમકુંલન-પાવલી-સ સંવત સોલને બાવીસ (૧૬૨૨) વરસેં વટપદ્રનયરસુકાય; સૂરિ અમર પદ પાર્વે સુભ મતિ, નામથી મંગલ થાય છે. પ્રા. ૯ ૫૮– આ૦ થી વિજયશસૂરિન– એહના પટધર દેય વખાણ્યા, અઠાવનમેં પાટે, રાજવિજયસૂરિ હીરસૂરિજી, ગ૭પતિ અધિકે થાટે રે. પ્રા૧૦ રાજવિજયસૂરિ વૃદ્ધ પટેધર, હુઆ ઉગ્ર વિહારી; ત૫ જપ સાધન કિરિયા સબલા, ભૂતલ જગ ઉપગારી રે. પ્રા. ૧૧ ઝાલાવાડમેં ઈક દિન ગોચરી, પાઉ ધાર્યા ગચ્છરાયા; રીસે બાતી રાખ વોહરાવી, સૂરિ કોષ ન હયાયા રે. પ્રા. ૧૨ આહાર કર્યો તેહ રાખ નૈ પાણી, ઈમ દુર્ઘટ તપ કરતા; કામધેનુ ત્રપણમેં પ્રગટી, સૂરિમંત્ર નિત ધરતા છે. પ્રા. ૧૩ દાનસૂરિ ગુરુ આખર સમયે, હિતર લેખ પડાવે; કચ્છ સંભાલ કરે ઈહાં આવી, પણ સૂરિ ચિત્ત ન લાવે છે. પ્રારા ૧૪ કચ્છનો ભાર ન ચાલે મેથી, કરસ્યાં આતમકાજ; બીજે સૂરિ કરી પટધર થાપ, ગુરુજી ગરીબનિવાજ રે. પ્રા. ૧૫ ૧૮-જગદગુરુ આ૦ શ્રી વિજયસૂરિવર્ણન દાંતસૂરિ ગુરુ લેખ નિહાલી, મન નિસ્પૃહ તસ જાણ; હીરવિજયસૂરિ ગચ્છધર થાપ્યા, ધમબીજ સેંહે નાંણી રે. પ્રા. ૧૬ હીરસૂરિ હુઆ પાલણપુરમાં, ધન ધન જય અવતાર પાલણપુર છે જૂને ખેડા, વરણું સમય વિચાર છે. પ્રા. ૧૭ પાલણપુર વરણું સહુ સુણઈ, ગઝલ તાસ બનાઈ દીપવિજય કવિરાજ સહાઈ, મંગલગીત વધાઈ રે. પ્રા. ૧૮
અય ગઝલ પાલનપુરનગરવણન–
સરસતિ માત ચિત્ત થાઉકું, સદ્ગુરુચરન મન ધ્યાઉંકુ બરનું પલ્લવીયા પાસ, પાલણપુર કે જય વાસ. બરનું આદરસેં ઉત૫ત્ત, સુgિઈ ગુનિજનાં એકચિત્ત; િિરવર અબુદાચલ નામ, બાર્સે પાજકે વિશ્રામ,
ભાવિ જીવણપુરમાં
સમય ઉનાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org