________________
મતપાસ થવીવલે-પાદરાય
(ધરમસાગર ઉવઝાય પ્રધાન, વિમલહરષ નિરમળ અવિધાન; કલ્યાણવિજય ગુરુ કરઈ કલ્યાણ, ત્રિણિ ઉવઝાય અછિ મેરુ સમાણુ. ૨૬) શ્રી વિજયહંસ પંડિત ધરિ લીહ, ઈમ અનેક પંડિત મુનિસિંહ સુવિહત સાધુ સાધવી જેહ, દિનિ દિનિ ઉદયવંત હુ તેહ. ૨૬ તપગચ્છ ગુરુની ગુરવાવલી, ભગતિ ભણત પુહતી મન રેલી; અનુક્રમિ અનુક્રમિલેઈનામ, વિનયસુંદર કરઈ તાસ પ્રણામ. ૨૭
ઈતિ શ્રી તપાગચ્છ-ગુર્નાવલી-સ્વાધ્યાય સંપૂર્ણ
લિખિત–પં. વિનયસુંદરગણિભિર્વિદ્યાપુરે. નોંધ– જૈન ધર્મ પ્રકાશ” પુ૪૦, અં-૨, પૃ. ૫૭માં સાક્ષરરત્ન શ્રીયુત મોહનલાલ દલીચંદ દેશાઈ સંગ્રહીત લેખના આધારે અહીં આપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org