________________
૨૨૬
પાવલી-સમુથ, ભા. ૧ યોગ્ય બનાવ્યા હતા. તેમની પાટે અનુક્રમે આ. વિજયસિંહ આ દેવભદ્ર આ૦ ધર્મષસૂરિ, આ શીલભદ્ર (આ પરિપૂર્ણદેવ), આ. વિજયસેન, આ૦ ધર્મદેવ, આ ધર્મચંદ્ર, આ ધર્મરત્ન, આ ધર્મતિલક, આ ધર્મસિંહ, આ ધર્મપ્રભારિ થયા છે.
પૃષ્ઠ ૪૦, કડી ૨ઃ પૂર્ણતલગચ્છ પદાવલી૧ ખાદ્રદેવસૂરિ, જે નિત્ય વિહારી હતા. ૨ આ૦ દત્તરિ, જે રાજાઓથી સેવાતા હતા.
આ૦ યશોભદ્રસુરિ. તેઓ વાગડદેશના રત્નપુર નગરના રાજા હતા. તેમણે હિંદુઆણા જઈ ત્યાં ચોવીશ દેવકુલિકાવાળું મોટું જિનાલય બનાવી આ દત્તરિ પાસે દીક્ષા લીધી. શાસ્ત્રાભ્યાસ કરી આચાર્યપદ મેળવ્યું. વૃદ્ધાવસ્થામાં ગિરનાર તીર્થમાં જઈ ૧૩ દિવસનું અનશન કરી સ્વર્ગગમન કર્યું. તેમને ઘણું રાજાઓ ગુરુ તરીકે માનતા હતા.
૪ આ પ્રદ્યુમ્નસૂરિ. તેમણે “ઠાણય–પગરણું બનાવ્યું.
૫ આ૦ ગુણુસેનસૂરિ. તેઓ સિદ્ધાંતવિશારદ નિષ્ઠિકશીલધારી અને મોટા ઈ દ્રિયજેતા હતા. તેમની પ્રેરણાથી વાદિવેતાલ આ૦ શાંતિરિએ ઉત્તરાધ્યયનસૂત્ર પર “શિષ્યહિતા” નામની ટીકા રચી હતી.
૬ આ૦ દેવચંદ્રસૂરિ. તેઓ નવાંગીટીકાકાર આ૦ અભયદેવસૂરિના સહેદર હતા અને આ૦ ગુણુસેનસૂરિ પાસે દીક્ષા લઈ શાસ્ત્રજ્ઞાન મેળવી તેમની પાટે આવ્યા હતા. તેમણે સં૦ ૧૧૪૬માં “ઠાણુંગપગરણું” પર ટીકા, સં. ૧૧૬૦માં સતિનારિય” ગ્રં૦ ૧૨૧૦૦, અપભ્રંશ ભાષામાં “સુલતાખાણું” કડવક ૭, તથા “કાલિકાજજકલા' ગ્રં૦ ૩૬૦ રમ્યાં છે.
૭ ૦ ૦ આ. શ્રી હેમચંદ્રસૂરિ. તેઓએ ગૂર્જરચક્રવર્તી મહારાજા કુમારપાળને ઉપદેશ આપી જૈન રાજા બનાવ્યો. અનેક ગ્રંથની રચના કરી.
૮ આ૦ રામચંદ્રસૂરિ. તેમણે નવવિલાસ નાટક, વ્યાલંકાર-સવૃત્તિ, નાટયદર્પણ–સવૃત્તિ, સત્ય હરિશ્ચંદ્ર નાટક, નિર્ભયભીમવ્યાયેગ, રાધવાન્યુય, યાદવાળ્યુદય, મલિકામકરંદ, રોહિણમૃગાંક, વનમાલા, કુમાર વિહારશતક, “સુધાકલશ મીન્યાસ, બત્રીશીઓ, સ્તો, સ્તવને, ઈત્યાદિ ૧૦૦ પ્રબંધ રચ્યો છે,
પૂર્ણતલગચ્છમાં આ વર્ધમાનસૂરિ શિષ્ય આ શાંતિસૂરિ થયા છે. તેમણે વિવિધ કઠીન સંસ્કૃત ગ્રંથ પર ટીપ્પન-ટીકાઓ રચેલી છે.
પૃષ્ઠ ૪, કડી ૨ઃ શાહીરી ઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org