________________
૪
પટ્ટાવલી-સમુચ્ચય, ભા. ૨
તિહાં ચામાસે ઉતર્ય, અકબર સાહ સુલતાંન; સેનસૂરિ ગુરુ તેવા, ફ્િર આર્ચા ફરમાન.
ઢાળ ૪૭
૨
(અમલી લાલ રંગાવા, વરનાં મેલિયાં—એ દેશી) હવે હીરગુરુ પિણુ વિહરતા, જાવે પછમ દેસ સુવાસ રે; જીરૂં પાઉ ધાર્યો નયર ઉનાઈ, જીરે રહિયા છે ચતુર ચામાસ રે, વઢા હીરસૂરિ ગચ્છરાજને. (એ આંકણી) ૧ જીરે આખર સમય વિચારીને, મિલવાને શ્રી ગણુધાર રે; સૂરિ સેનને તેડવા મેાકલે, આપે લખિયા છે લેખ વિચાર રે. વંદા વાંચી સેનસૂરિજી લાહે રથી, સીધ્ર પથ પ્રયાણુને કરતા રે; નહી ભાવિને' શૅગ મિલાવડા, મન જ્યાંન સૂરિજીનાં ધરતા રે. ૧૦ ૩ જીરે સંવત સાલસે હું બાવને(૧૯૫૨),પૂજ્ય હીરગુરુ ગચ્છરાય રે; પાલી આયુ સહુ વરસ સાઠને (૬૦),લહ્યા દેવગતિ સુસામ્રાજ રે.વા૦ ૪ જીરે અધવીચ મારગ ચાલતાં, સુછ્યા હીરગુરુ નિરવાંણુ રે; બહુ ગુરુ ઉપગાર સંભારતાં, ગુણી સેનસૂરિ ગુણખાણુ રે. વંદા ૫ ગુરુ આયા શ્રીનયર ઉનાઉઇ, મલિયા સહુ ગુરુપરિવાર રે; વંદે અઠ્ઠાવનમા પાટવી, વિજયહીરસૂરિ ગણુધાર રે. વા૦ ૬ પર-આ. શ્રી વિજયસેનસૂરિવહુ ન
હવે એગણુસાòમે પાટવી, વંદુ સેનસૂરિ ગચ્છરાજ રે; તાસ વર્ણન ગુણી જન સાંભઙેા, જે તપગચ્છ તિલક સામ્રાજ રે. વંદા સેનસૂરિ ગચ્છરાજને. (એ આંકણી) ૭ વિક્રમ સંવત સાલ ચિડાતરે (૧૯૦૪), જન્મ નડ્ડલાઈ નગર મઝાર રે;
એહ જનમ વરસ ગચ્છરાજને,હુએ નિજ કુલ ગુણુ અણુગાર રે. વંદ૦ ૮ સૂરિ હીરગુરુ ઉપદેથી, સહુ માતપિતા પરિવારે ૨; વિક્રમ સંવત સેાલસે હે તેરમે (૧૬૧૩),લેવે સજમભાર ઉદાર રે. વદી ટ્ જીરે સંવત સાલ અઠાવીસે(૧૬૨૮), ભલેા રાજનગર સુખદાય રે; તિહાં આચારજપદ પાંમીયા, ગુરુ તપગનાથ સવાય . વદા૦૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org