________________
૨૫૬
પાવલી સસ્થય, ભા. ૨
માન છે, જેમાં વિજય, સાગર અને વિમલ એમ ત્રણ નામતવાળા મુનિઓ છે.
પૂશ્રી મેહનલાલજી મહારાજની શિષ્ય પરંપરા “મુનિ” એવા નામવાળી તપગચ્છમાં છે.
તપગચ્છના ૧૩ એસણની એક જ સમાચારી છે, જેનાં નામો નીચે મુજબ છે –
૧ તપગચ્છ, ૨ સાંડરગચ્છ ૩ ચઉદસિયાગચ્છ, ૪ કમલકલશગચ્છ, ૫ ચંદ્રગ૭, ૬ કોટિકગ૭, ૭ કતકપુરાગ૭, ૮ કરંટગ૭, ૯ ચિત્રોડાગ૭, ૧૦ કાજપુરાગચ્છ. ૧૧ વડગ૭, ૧૨ ઓસવાલગ૭, ૧૩ માલધારીગ૭.
(ભાષા પટ્ટાવલી” પાનાં ૯) તપગચ્છના ઉપગ નીચે પ્રમાણે છેઃ (૧) તપગચ્છ સં. ૧૨૮૫માં નામ પડ્યું. (૧) લઘુપોશાળ તપાગચ્છ આ વિજયદેસરિની મૂળ પરંપરા
(ર) વીશાળ આ. વિજયચંરિની પરંપરામાં. આ ગચ્છનું બીજું નામ “રત્નાકરગ૭” પડયું છે. આ જ્ઞાનસાગરસૂરિના લહિયા લકાથી “લોકાગચ્છ” નીક, જેમાંથી અનુક્રમે સ્થાનકમત, વિજામત, છકેટિ, આદિતેરાપંથી, વીરપંથી નીકલ્યા.
(1) હેમવિશાખા-તપાગચ્છની આ હેમતિમલસરિની મૂળ પરંપરા, જેનાં બીજાં નામ “તપગચ્છ અને “પાલનપુરાગછ છે. | (૩) કમલકલશા-સં. ૧૫૫૫થી આ કમલકલશની પરંપરા (૪) કુતબપુરા-આ૦ ઇદ્રનંદિસૂરિની કુતપુરામાં સ્થિત પરંપરા. (૫) લઘુશાલા-આ સૌભાગ્યહર્ષની પરંપરા સં. ૧૫૮૩.
(૬) તમારત્ન–આ. વિજયરાજસૂરિની પરંપરા સં. લગભગ ૧૬૧૦. બાનું બીજું નામ “તપા-કારંટકમરછ પણ છે.
(૧) દેવસૂરિસંધ–તપાગચ્છની આ૦ વિજયદેવસૂરિની મૂળ પરંપરા, જેનું બીજું નામ “તપાગચ્છ', અને “ઓસવાળમચ્છ” છે.
(૭) આનંદસરસંઘ–આ. વિજયાનંદસૂરિની પરંપરા સં. ૧૬૭૩. (૧) વિજયતપગચ્છની આ. વિજયહીરસૂરિની મૂળ પરંપરા. (૮) સાગરમચ્છ-આ રાજસાગરસૂરિની પરંપરા સં. ૧૬૮૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org