SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પટ્ટાવલી-મુચ્ચય, ભા. ૨ બ્લોક :–૪ પ્રતિ વર્ષ vieણામાં રાતવય ! दुर्योधनसहनं च कर्णसंख्या न विद्यते ॥१॥ ઈજી પરે નિત ચર્ચા કરે, નૃપ સિદ્ધરાય હું દૂર હેમસૂરિ ગુરુ પુન્યથી, વિઘન સવિ હવે દૂર. ૧૭ હાલ–૨૧ (મીઠાં મૂઠાં સંસારમેં, તથા, વીરમતી કહે રે વહુ –એ દેશી) એક દિન નૃપ ગુરુને કહે, પુત્ર નહિં મુઝ કોય હે, કહેને શ્રી ગચ્છરાયજી, સૂરિ વિમાસણ હાય હે. - પુન્ય કરે જગજીવડા (એ આંકણી). ૧ અંબિકા દેવી આરાષિયાં, તીન કરી ઉપવાસ હે; પ્રગટ થઈને ૨ અંબિકા, બેલેં વચન વિમાસ છે. પુરા ૨ “નહી હોય પુત્ર સિદ્ધરાયને, પૂરવ દુકૃત નિપાત ગર્ભવતી રે નારી હણી, કીધે બાલક ઘાત છે. પુત્ર કે જેય હત્યા થકી જાયને, નહી હોય પુત્રસંગ હે; રાજ છે કુમારપાલ ભાગ્યનું, ભાવી એહ છે જેમાં હે.” પુ. ૪ દેવી વચન સુણી રાયજી, કહિએ નૃપ સમઝાય હે, નૃપતિ બહુ દુઃખ લાવિઓ, હૈ હૈ દુકૃત બલાય છે. પુ. ૫ નૃપતિ તવ મન ચિંતવે, નિશ્ચે દેવી વચત્ર હે; કુમાર ભત્રિજાને રાજ છે, ચિતે દુષ્કૃત મન્ન છે. પુત્ર ૬ “છલથી કુમારપાલ માર, મુંઝ ઘર લિઈ અવતાર હે; પુત્ર હેયે તવ માહરે, રહસ્ય વંસ વિસ્તાર છે.” પુ. ૭ પ્રગટ હુઈ તેવું વાતા, જાંણ કુમરને તાત ; થલી ગામથી સજ થઈ, લડવા પાટણ આત છે. પુ. ૮ સાંહમા સહમી સંગ્રામમાં, તિહુંશુપાલ સમાય છે; ભરડાસથી કુમારજી, પાટણ નયરમાં આય હે. ૫૦ ૯. ગુપ્તથી બાહિર નીકળે, આગલ ચલિએઉ જાય છે, પાછલ નૃપતિની ફેજ છે, દસમેં માલિમ થાય . પુ.૧૦ ભૂખે છે ત્રણ દિનને, કલબિણ ભાત પડાય હે, આહાર કરી ચ આગલે, ખંભાત નયરમેં આય છે. ૩૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy