________________
૧૮૮
પાવલી-સમુરચય, ભા. ૨
તાસુ પટ્ટિ (૨૬) સમુદ્રસૂરિ જિણિ નાગેહપુર, પાશ્વત્ય ઉદાલિ લીએ જે હય દિગમ્બર; પદ્માવતિને બલહ તેને અદ્ધરિધ કીયો, કરિ પ્રભાવના જેન તણી ગુરિ જગ જસ લીયૌ. (૨૭) માનદેવગુરુ સૂરિમંત્ર વીસ કિણિહિ પરિ, અંબાઇ ગિરનારિ જાઈ આરાધી તપ કરિ, સીમંધર જિણ પાસિ ગઈ સૂરિમંત્ર દીયો તિણિ, વિદ્યાગુરુ હરિભદ્રસૂરિ જેહનો ભાઈ પિણી. (૨૮) વિબુધસૂરિ (૨૯) પ્રભુ જયાણંદ આચારજ વકી, (૩૦) રવિપતસૂરિ હુવઉ મહંત નામિ પાપ નિકદ, સાતસુએ દસ (૭૧૦) જિણ સંવત નહૂલનગર જહું, ચિત્યપ્રતિષ્ઠા કરી જેણિ પ્રાસાદ પ્રગટ જવું, (૩૧) જોદેવ (૩૨) પ્રઘુનસૂરિ ગુણવંત ચરણધર (ધરૂ), (૩૩) માનવમૂરિ તાસુ પદિ વલી હુવા સુગુરુ) રેગ અને ઉપધાન તણું વિધિ જિણ મહી લહીયે, વિધિપ્રભા” તિણિ ગ્રંથ કીયો ગછતિ સે કહીયે.
૨૪ (૩૪) વિમલચંદ ગુરુ ચરણ ન અડ સઈ બાવીસઈ (૮૨૨),
સ્વર્ણસિદ્ધિની લબ્ધિ હુંતી ઉપગાર જગીસ ચિત્રકટિ ને ગોપાલગિરિઈ જિબિંબ પતીઠા, છત હિંગબરવાલ તિહાં ધન તે જિણ દીઠા. (૩૫) શ્રી ઉદ્યોતનસૂરિ હૂવા તિહુ સે પરિવાર, લોકડીયા વડ હેઠિ જેઠિ આઠમિ રવિવારે; નવસે રાનવે (૯૯૪) વરસિ થાપ્યા બહુ સીસે, વેલી દેખી અમીય તણું સૂરીસ જગસે. (૩૬) સર્વદેવસૂરિ વહ શિષ્ય તિણિ પાટિ ભટ્ટારક, હુવા પ્રસિદ્ધ વડગછ તથા ભવિયણ ઉપગારક; દસદસ (૧૦૧૦) સંવત જેણિ ચંદ્રપ્રભસ્વામી, કરીય થાપના ચાર સૂરિ પદવી વહિ પામી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org