________________
શાહમ હિન-
૧૯ો-સાંસ
રોગી પતશાહને મલી, લેઈ જ સંભાર ચિત્રકૂટ કાયમ કીઓ, સનંગસહ ખાર. સંવત બાર ગુણતીસમે(૧૨૨૯), રાહ૫છ નુપરાજ; વડ બંધવ શ્રી માહ૫, આયા બેઠણ રાજ. રાહ૫ કહે વડ બંધવા ! રાજ અમારે ભાગ; હવે દાવા પચે નહિ, નહિ તમારે લાગ. વડ બંધવ કહે છોડ , રાવલ બિરા સયાંન; એમ કહી રીસાઈ ચલ્યા, ગલિયા કેટ સુથાંન. ડુંગર ૫ર વા વલી, રાવલ બિરદ કહાય; સાંપ્રત એહી જ રીત છે, વંસપરંપર રાય. બાપા રાવલથી સહુ(સરુ), કરણસિ રાવલ ચીમ; ચાવીસ રાવલ જાણિઈ, સહસ વરસ ખીમ. ૧૧
ઢાળ-૧૬ ( જીરે રે સ્વામી સમસય-એ દેશી) શાહ૫ નૃપથી હુએ, રાણપ બીરઇ સવાય ૨, હિંપતિ પતશાહ છે, ગઢ ચિતોડ કહાય ૨.
નૃપ સહુ(સ)ભાગ્ય ભાવલી. ૧ બીજા પર નૃપતિને ઓપમાં, લખવી રાજાધિરાજ રે; ચિત્રકુટ નાથને ઓપમા, મહારાજાધિરાજ . ૧૦ ૨ રાહ૫ રાણુથી તેરમા, રાણા અજેસીજી વાર છે, તેમના પુત્ર છે સજજનસી, તેરઈકસઠા(૧૩૬૧)મઝાર છે. નૃ૫૦ ૩
ધથી દક્ષિણ આવિયા, તેહને વંસ સતારે છે; છત્રપતિ સાહુ નૃપતિ લગી, વીશ પાટ ઉદાર ૨. નૃ૫૦ ૪ ચહ રાણે હમીરસીહ, ઈકલિંગ દેહરે કશ , કુ છ રણ અઠારમે રે, કુંભલમેર વસાવે છે. નૃપ૦ ૫ રાણકપુરને દેહ ૨, થાં દેય કરાયા રે; સંવત ચૌદ પંચાણું (૧૪૫), કું રાણુ ગવાયા છે. નૃ૫૦ ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org