________________
પાવલી-સમુયય, ભા. ૨
તપગચ્છવિજયાનંદ પટધર, શ્રી વિજયલક્ષમી સૂરીસરુ; તાસ રાજે સ્તવન કીધું, સઘલ સંઘ અહંકરું. સકલ પંડિત પ્રવર ભૂષણ, પ્રેમરત્ન ગુરુ ધ્યાયા; કવિ દીપવિજયે લાભ હેતે, રહિણી ગુણ ગાયા. | ઇતિ રોહિણી ત૫ વિષયે રહિણી કથા |
દુહા સંબંધ સૂણી રોહિણી તણા, સકલ સભા તિણિ વાર કઈ ભાવુક ભવિજના, હરખિત હૃદય મઝાર. શિહિણી વ્રત કઈ ઉચ્ચર, કઈ પંચમી શૃંણખણ,
કેઈ નિયમ બત આદર, પરભવ સુકૃતકમાંણ. ભગવાન શ્રી મહાવીરસ્વામીના આયુષ્યને પ્રશ્નોનતિણ સમયે શ્રોતા ભાવિક, પછે શ્રી ગચ્છરાજ વીર જગતગુરુ આઉખું, બહેત્તર વરસ કહાય. ચૈિત્ર સુદી તેરસ જનમ, દીવાલી નિરવાણ; વરસ બહેત્તર કિમ મિલે, કહિંઈ ગુરુ શ્રુત જાણ
તવ ગુરુ કહે શ્રોતા સુણે, વાતિક લેશ વિચાર - સુણતાં સહુ સંસય ટલે, પ્રગટે આતમ પ્યાર. ૫
અથ લૌકિક ભાષા હમણાંના વર્તમાન ટીપણાના વર્ષ ૧ના દિવસ ૩૫ છે, અને ત્રીજે વરસ માસ ૧ વધે છે. અને જેનને ટીપણું વર્ષ ૧ના દિવસ ૨૬૦ છે. કારણ માતા પિતા વધari નરેંદવાર દિવાળે એ પાઠ પ્રમાણે વરસ ૧ના દિવસ ૩૬૦ એ તે સિદ્ધાંતની પરિપાટી છે. પણ વર્ષ વર્ષ પ્રતિ દિન ૨ ઘઉં ૫લ મા ઘટે છે. એ ઘટ પ્રમાણે વર્ષ ૧ના દિવસ ૩૫૮ થાઈ છે. હવે વીર મહારાજ ચૈત્ર સુદી ૧૩ જમ્યા. અને કાતી વક્રિ O) અમાવાસ્યાઈ મોક્ષ ગયા. એ તે ૭૨ વર્ષ પૂરાં મિલ્યાં નહિ. ત્રણ દિન ઘાટ પાંચ માસે છે મોક્ષે ગયા અને પુરાં બહેતર કીમ કહે છે? તેહને ઉત્તર એ જે ત્રણસેં હે મેં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org