________________
શાહમાન-પાવલીરાય
સાઠના પાઠ પ્રમાણે ૭૨ વર્ષના દિવસ ૨૫૯૨૦ (પચીસ હજાર નવસે ને વીસ) થાઈ, પણું વર્ષ પ્રતિ દિન ઘડી ૧ પલ મા ઘટે તે ઘટની તરફના ૧૪૭ દિવસ જઈ તે વારે ૨૫૭૭૩ (પચીસ હજાર સાતસે ત્રણેત્તર) રહ્યા. તેની ગણના કરતાં કાતિ વરિ અમાવાસ્યાઈ મોક્ષ.
- ૧ ગ્રહસ્થાવાસ ગૃહસ્થાવાસ બત્રીસ દિન ઓછે ૩૦ વર્ષ. તેહના દિવસ ૧૦૮૦૦, તે મધ્યેથી દિન ૭૪ ઘટના તથા બીજા ૩૨ દિન ઘટાડતાં બાકી દિવસ ૧૦૬૯૨ એટલો ગ્રહવાસ સંખ્યા જાણવી.
૨ છઘસ્થાવસ્થા છમસ્થવર્ષ ૧૨, માસ. ૬, દિન ૧૫, તેના દિવસ ૪૫૧૨ (૪૫૧૫) તે મધ્યેથી દિવસ ઘટના ૭૪, તિવારે માગસર વદી ૧૦ દીક્ષા અને વે. સુદ ૧૦ કેવલ હુએ.
૩ કેવલાવસ્થા કેવલાવસ્થા વર્ષ ૩૦, તેહના દિન ૧૦૫૬૫, તે મધ્યેથી ૭૪ ઘટના. બાકી ૧૦૫૨૯ એટલે કેવલકાલ. સરવાળે વર્ષ ૭૨, ઘટના ૧૪૭ બિન જાતાં વર્ષ ૭૧, માસ ૧, દિન ૩.
અથ પૂર્વપરિપાટી લિખ્યતે
–આ. શ્રી. કેન્દ્રસૂરિન–
જગતચ% સરિતણા, દેય હૂઆ પટધાર; પેંતાલીસમા પટધરુ, દેવેન્દ્રસુરિ ગણધાર. વસ્તુપાલ વડ બંધ, તેજપાલ લઘુ અંણ; પુત્ય પ્રભાવે ભુજબલી, ભાગ્યબલી ગુંણખાણ. તેહને ઘેર લહિઓ હુતે, વિજયચંદ્રજી નામ; દેવભદ્ર વાચક કને, પ્રવૃો ગુણધામ. દેવેન્દ્રસૂરિ વિભુરાજજી, વિજયચંદ્ર સૂરિરાજ; દે ગુરુભાઈ સૂરિવર, જગતચંદ્ર પટ લાજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org