________________
દ્વિતીય ઉલ્લાસ અથ દ્વિતીયોલ્લાસ: પ્રારભ્યતે
- દુહા ૧૭–આ. શ્રી યુદ્ધદેવસૂરિ અને ૧૮–આ. શ્રી પ્રદ્યોતનસૂરિવર્ણન–
ૌતમ ગણધર પદ નમી, સારદ માત પ્રકાશ પ્રેમ ગુરુ સુપસાયથી, વરણું દ્વિતીય પ્રકાશ. સામંતભદ્રને પાટવી, સત્તર સૂરિરાજ; વૃદ્ધદેવસૂરીસરુ, સેવે સૂરિ શિરતાજ.. ૨ ષટસત સિત્તર(૬૭૦)વીરથી,વરસ ગયાં જબ હોય, નાહડદે મંત્રી કી, વીરહર સય. ૩ વૃદ્ધદેવસૂરીસરે, તેહ પ્રતિષ્ઠા કીધ; નગર નામ સાર , સકલ મને રથ સિદ્ધ. વૃદ્ધદેવ પટધર વિભુ, શ્રી પ્રદ્યતન સૂર;
અછાદસમો પાટવી, હિનદિન ચઢતે નૂર. ૫ ૧૯–આ. શ્રી માનદેવસૂરિવણન–
પ્રદ્યોતનસૂરિ પટે, માનદેવ ગચ્છરાજ ઓગણીસમે પટ્ટધર પ્રભુ, વરનું તસ સામ્રાજ. ૬
હાળ–૧૦ (જગતગુરુ તારજો રે, તાર દીનદયાલ; પરમ ગુરુ તારજો રે–એ દેશી)
પાટ મહત્સવને સમેં રે, લક્ષમી સરસ્વતી દેય; દીઠી ય ખભા પરે , ગુરુ ચિંતવના હોય. પટધર તાર ૨, તાર દીન દયાલ;
પટાધર ઓગણીસમો ગચ્છરાજ (એ આંકણી) ૧ ગુરુને મન ચિંતા હૂઈ રે, હુ અઘટિત કામ; આગળ એ વ્રત ભાંગસે રે, રહે નહિ ચિર ઠામ. ૫૦ ૨ ગુરુનું મન તિહાં લખી રે, સૂરિ વિમાસે વિચાર “આજ થકી યે નહિ ૨, ભક્ત શ્રાવકને આહાર, ૫૦ ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org