________________
આણંદસૂરિગચ્છ–વર્ણન
દુહા ઈહાંથી ૧ દેવસૂરિ, ૨ આણંદસૂરિ ગચ્છ થયા તે કહે છે – –આ. શ્રી વિજયદેવસૂરિ આ. શ્રી વિજયતિલકસૂરિન–
સેનસૂરિ પાટે પ્રગટ, પાટ સાઠમે હોય; દેવસૂરિ શ્રી તિલકરિ, એ પટધારી દેય.* શ્રોતા તય વરણન સુણે, કહી સમય વિચાર, સેનસૂરીશ્વર થાપિ, દેવસૂરિ પટધાર. તિણે સમેં ધરમસાગર ગણી, વાચકરાય મહંત * કુમતિકુંદાલ ઇતિ નામ છે, કીઓ ગ્રંથ ગુણવંત. બહુ પંડિત સંમત સુરિ, ગ્રંથ કીઓ અપ્રમાણે વાચક ગ૭ બાહિર કિઆ, પેઢી ત્રણ્ય પ્રમાણુ. સંસારી સગપણ અડૅ, મામા ને ભાણેજ દેવસૂરિ ભાણેજ છે, વાચક માંમા હેજ લખી લેખ વ્યતિકર સહુ, મેંહે તુરત જ બાપ, દેવસૂરિ વાંચી જુઈ, ચિંતિ મનમાં આ૫. પત્ર જુબાપ એહવે લખે, ફિકર ન કરો કોઈ; ગુરુ નિરવાણ હૂઆ પછે, લેસ્ય ગચ્છમેં તેય.
હાલ-૪૮ ( મુજ ને જાલમ જાટણ રે–એ દેશી) કાગદ લઈને કાસિર આવિઓ રે, ભૂ દીધે ગરુને આય; ભાવિ જેગ મિટાવ્યો નહુ મિટે રે, જે કરે કેટિ ઉપાય.
જે ભાવિ પદારથ સાજનાં રે. (એ આંકણી) ૧ કાગલ વાંચી શ્રી ગુરુ સેનજી રે, ઉપને રસ અતિ મનમાંહે, ન ઘટે સુવિનિત સૂરિ એહને રે, કરસ્યાં અવર સૂરિ ગરચ્છમાંહે. જે ૨ મુનિગણ ચ્યારસંહે વાચકઆઠમું રે આયા ખંભનગર ગચ્છરાય; અકબરપુરમેં દેવગતિ સમેં. વાચક આઠ મુનિ બોલાય. જે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org