________________
પુર્ણ
૨૦૫
અધ્યાપક ડોલરરાય રંગીલદાસ માંકડ પશ્ચિમી ક્ષત્ર” માં લખે છે કે–એમના સંબંધમાં એક બીજી વાત નેંધવા જેવી છે. કાલકાચાર્ય ગબિલ ઉપર પિતાનું અંગત વેર વાળવાને પરદેશીઓને હિન્દમાં લાવ્યા એવો દોષ એમના પર મૂકી શકાય, પણ મળે છે તે પુરાવા ઉપરથી એમ લાગે છે કે કાલકાચા પિતાના પ્રભાવથી આ પશીઓને હિન્દી અને આર્ય બનાવી દીધા હતા, તે એટલે સુધી કે શરૂઆતના ક્ષત્રપ તે સ્પષ્ટપણે જૈન ધર્મના અનુયાયીઓ થયા હોય એમ લાગે છે. આ વાત નીચેના મુદ્દાઓથી સ્પષ્ટ છે (૧) ઉપવાતને લેખ બતાવે છે કે એ જેનધર્મ માનતો. (૨) દામજીંદથી કે રુદ્રસિંહ વખતને એક ટક શિલાલેખ મળ્યો છે. તેનાં અમુક વચનો " કેવળજ્ઞાન સંપ્રાપ્તિ ” વગેરેના પરથી મુનિશ્રી વિજયેન્દ્રસૂરિએ બતાવ્યું છે કે, આ ક્ષત્રપોએ જનધર્મ અપનાવ્યો હતો. (૩) જન ગ્રન્થોમાં આ શકોને જૈન જ ગણવામાં આવ્યા છે. દા. ત. કલકકથામાં આ શકાને “ જનધર્મપ્રભાવકાઃ” કહ્યા છે. આવી રીતે આ ક્ષત્રપોએ અહીં આવીને જૈનધર્મને રવીકાર કર્યો હતો. તે કાલકાચાર્યની અસરને લીધે જ હતું તે દેખીતું છે અને કાલકાચા પાડેલા આ આર્ય હિન્દી સંસ્કારે ચષ્ટનના વંશમાં ખૂબ ફાલ્યા ક્યા લાગે છે કેમકે એનો પૌત્ર રુદ્રદામાં તો શુદ્ધ આર્ય કેળવણી પામ્યો હતો અને ખરેખર આર્ય હિન્દી હતો. મળે વિદેશી એવા આ શકે હિન્દીમાં આવીને હિન્દી બની ગયા. પિતાના નામેામાં પણ સંસ્કૃત શબ્દ (જય, રુદ્ર) વાપરવા મંડયા. પિતાના લેખોમાં સંસ્કૃત ભાષા વાપરવા મંડ્યા અને પિતાની આખી સંસ્કૃતિને હિન્દી બનાવવા મંડયા. એ બધું કાલકાચા આ વિદેશીને પણ શુદ્ધ સંસ્કૃતિ આપવાની અખત્યાર કરેલી નીતિને વિજય બતાવે છે. (“ઈતિહાસ સમેલન નિબંધસંગ્રહ પૃષ્ઠ ૫)
પૃષ્ઠ ૭, કડી ૫ નમહંતની સમજુતિઃ નહિંત સિદ્ધાચારજઆને સંપૂર્ણ પાઠ નીચે પ્રમાણે છે.
नमोऽहं सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः । પ્રાકૃત નવકાર મંત્રનાં પાંચ પદોનું આ સંક્ષિપ્ત રૂપાંતર છે. પૃષ્ઠ ૭, કડી ૧૫ઃ સ્મિન હર૦ આ સંપૂર્ણ બ્રેક નીચે પ્રમાણે છે
હિમન મૃતોડવ રતામાયા , सोऽपि त्वया रतिपतिः क्षपितः क्षणेन ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org