________________
પદાવલી-સુય, ભા. ૨ વીરપ્રભુ નિરવાણુ સમેથી, દેસે પનાર(૨૧૫) વરસે રે, યૂલિભદ્ર ગુરુ સરગ સધાર્યા, ગુણ ગાવા મન હરસું. ગુ. વ. ૨૧ ઇહાં લગે ષટ સૂરિ શ્રુતકેવલી, ચઉદ પૂરવધર ધારી રે લીપવિજય કવિરાજ બહાદર, એ ગુરુની બલિહારી ગુરુ વં૦ ૨૨
દુહા ભદ્રબાહુને શિષ્ય ચઉજ, સંભૂતિવિજયને બાર* સાત શિષ્યણી જણાઈ સંભૂતિવિજય પરિવાર. ૧ ભદ્રબાહુ ધૂલિભદ્રજી, દોયે મલી પેટ એક,
ધૂલિભદ્ર પાટે વલી, દેય પાટવી નેક. ૨ ૮–આ. શ્રી મહાનિરિ, આ. શ્રી સુહરિતસૂરિવણ વડા આય મહાગિરિ, આર્ય સુહસ્તિસૂવિંદ; દે ગુરુભાઈ દે દૂરે, ધ શીલરથ વૃંદ. જિનકલ્પ તુલના કરી, મહાગિરિ મુનિરાજ; સંજમ તપ સાધી કરી, ભવરગ ગયા ગચ્છરાજ, ૪ આ મહાગિરિ સૂરિને, આઠ શિષ્ય સમુદાય; તેહને પરિકર બહુ હુએ, થેરાવલી કહાય. આર્ય મહાગિરિની પરંપરા આર્ય મહાગિરિ સૂરિના, શિષ્ય બલિસહ હોય; તાસ શિષ્ય સ્વાતિઉમા, તારથકૃત સેય. ૬ તાસ શિષ્ય પૂરવધરા, શ્યામાચારજ સ્વામ; પન્નવણ રચના કરી, ઉપગારી ગુણધામ, હાથ દેખાયે સુરપતિ, શ્રી સૌધર્મ કે આય; સાગર દે આયુ કહ્ય, ઉલખિયું સુરરાય. ઇંદ્રાગમન જણાવવા, ઉપાસરાનું દ્વાર; ફેરવીઉં બીજી દિશા, સોહે નાણું નિરધાર. તે પ્રભુ શ્યામાચાર્યજી, કાલિકસૂરિ નામ; ક્ત પન્નવણું તણ, પરિકર જસ ગુણધામ. શ્યામાચારજ શિષ્યજી, સંલિ મુનિરાજ જીતકપ બાંધ્યો તેણે, પૂરવધર ગછરાજ. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org