________________
સાહલન-પાવલી-પાસ
અથ ગહુલી અમૃત સરખી રે, સુણિઈ વીરની વાણી, અતિમન હરખી રે,
પ્રણામ કેવલનાંણ. (એ આંકણું). જે જનગામીની પ્રભુની વાણું, પાંત્રિય ગુણથી ભાખે; પૂરવ પુન્ય અપૂરવ જેહનાં, પ્રભુ વાણું રસ ચાખે. અ. ૧ જેહમાં દ્રવ્ય પદારથ રચના, ધરમાધરમ આકાય; પુદ્ગલ કાલ અને વલી ચેતન, નિત્યાનિત્ય પ્રકાસ. અ૦ ૨ દ્રવ્ય ગુણ ને પર્યાય પ્રકાસું, અતિ નાસ્તિક વિચાર નય સાતેથી માલકેષમેં, વરસે છે જલધાર. અ. ૩ ગુણ સામાન્ય વિશેષ વિસે, દેય મલી ગુણ એકવીસ તસ ચઉભંગી ગ્યાર નિક્ષેપે, ભાખે શ્રી જગદીસ. અ૦ ૪ ભીલ દષ્ટાંતે ખેચર ભૂચર, સુરપતિ નરપતિ નારી; નિજનિજ ભાષાઈ સહુ સમઝે, વાણીની બલિહારી. અ૫ નંદીવરધનની પટરાણી, ચઉમંગલ પ્રભુ આગે; પૂર્વે સ્વસ્તિક મુગતાફલને, ચઢવા સિવગિરિ પાશે. અ૦ ૬ ચ8 અનુજોગી આતમદરસી, પ્રભુ વાંણ રસ પીજે; દીપવિજય કહે પ્રભુતા પ્રગટે, પ્રભુને પ્રભુતા દીજે, અ૦ ૭
I ઈતિ વીર ગહુલી છે ચહ૭પમા મહુલીઅથ પુનઃ નવગ્રહસદશેપમા, ગુરુગુણમાલા બાલા ગાયતે–
હાલ–૨૬ (પીઠી ચોળો પીઠી ચોળો પીતરાણી રે–એ દેશી) : તથા (પહેલા સ્વામિ સીમંધરા, બીજા દેવ જુગંધર–એ દેશી) મારા ગુરુજી છે મોહનગારા રે, વારિ જાઊં જ્ઞાનતણ ભંડાર છે.
(એ આંકણું) કઅિ ન રાખું ક્રોધ કષાય રે, જેહના ગુણ છત્તિસ ગવાય છે. મા. ૧ ગુરુજી ગ્રહગણ ઓપમા છાજે ૨, તખતે ગણપતનાથ બિરાજે રે, વરસે વાણી તે અભિય સમાણી રે,જેહની મધુરતા સરસ કહાંણી રે.મા. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org