________________
પુરવણી
પૃષ્ઠ ૩-કડી ૧૯ : ચાર મંગળ ઃ
અંગકે મયાન શ્રીરી, મનજી ગૌતમપ્રમુઃ । મંગલ સ્થૂલમપ્રાઘા, જૈનધમં†ડવુ મંગરુમ્ ।। આમાં ત્રીજા મગળ તરીકે આ. સ્થૂલિભદ્રસૂરિનું નામ છે.
પૃષ્ઠ ૪, કડી ૧ : (ચરણુ પહેલું) આ॰ શ્રીભદ્રબાહુસ્વામીના ૪ શિષ્યા– ૧ વિર ગાદાસ, ૨ સ્થવિર અગ્નિદત્ત, ૩ સ્થવિર્યનુહૃત્ત, ૪ વિર સામદત્ત, (કલ્પસૂત્ર-સ્થવિરાવલી).
(ચરણુ ખીજું) આ॰ શ્રીસંભૂતિવિજયસૂરિના ૧૨ શિષ્યા— આ નંદનભદ્ર, આ ઉપનંદનભદ્ર, આ૦ તિથ્યભદ્ર, આ યશેાભદ્ર, આ॰ સ્વમભદ્ર, આ મણિભદ્ર, આ પૂર્ણભદ્ર, આ સ્થૂલભદ્ર, ખા ઋન્નુમતિ, આ જંબૂ, આ॰ દીભદ્ર અને આ॰ પાંડુભદ્ર. (ચરણ ત્રીજી) આ॰ શ્રીસંમૂતિવિજયની ૭ શિષ્યાએ— યક્ષા, યક્ષદિના, જૂતા, ભૂતદિન્ના, સેણા, વેણા, રણા. આ સાતે આ સ્થૂલિભદ્રની બહેના હતી, વિદુષી હતી અને ખા॰ સંભૂતિવિજયજીની શિષ્યા બની હતી. (કલ્પસૂત્ર—સ્થવિરાવલી).
પૃષ્ઠ ૪, કડી ૧ : આ મહાગિરિજીના શિષ્યા
વિર ઉત્તર, સ્થવિર અલિસહ, વિર ધનાઢવ, સ્થવિર શ્રી આદ્રવ્ય, સ્થવિર કૌડિન્ય, સ્થવિર નાગ, સ્થવિર નામમિત્ર, વિર ષલૂક રાગુપ્ત ત્રરાશિક. ( કલ્પસૂત્ર-સ્થવિરાવલી )
પૃષ્ઠ ૪, કડી ૬, આર્ય મહાગિરિજીતી વાચક પરંપરા--- આર્યમહાગિરિ, આર્ય બહુલ-લિસ્ટ,, આય આય' સ્વાતિ, શ્યામાયૅ, આર્ય જીતધર, શાંડિલ્ય (સ્ક`દિલ), આર્ય સમુદ્ર, આય મંગુ, આ ધર્મ, આય' ભગુપ્ત, આય' વજ્રસ્વામી. ( નંદીસૂત્ર-સ્થવિરાવલી) પૃષ્ઠ ૪, કડી ૧૧ : આ સંડિલસૂરિ—
આ આચાર્યનાં સંડિલ, પાંડિલ્ય, ખ'લિ, સ્કંદિલ એમ વિવિધ નામેા મળે છે. નંદીસૂત્ર પટ્ટાવલીમાં આ નામના એ આચાર્યો ખતાવ્યા છે. ૧ આ॰ સંન્નિ-જે વિદ્યાધર વંશના ભારમા વાચક છે અને યુગપ્રધાનમાંના ૧૩ મા યુગપ્રધાન છે. તેએ વીર સૈ॰ ૩૭૬ થી ૪૧૪ સુધી યુગપ્રધાનપદે હતા.
રક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org