________________
પકાવલી-સમુથ, ભા. ૧
ચૌદ પૂરવ નઈ અંગહ અગ્યાર, નવ તત્તિ જે સિદ્ધાંત સાર; જિણવર ગણહર સિસિલી, તેય વાણીય પૂરુ મનરલી. ૩
છે ઈતિ પંચતીર્થસ્તુતિ: આ છ શ્રી: નોંધ-પૂર્ણિમા ગ૭ના આચાર્ય શીલગુણસૂરિ અને આચાર્ય દેવેન્દ્રસરિએ અંચલગરછ સ્વીકાર્યો. પછી તેમણે અંચલગચ્છનો ત્યાગ કરી સં. ૧૨૫૦માં આગમિક યાને ત્રિસ્તુતિક મત ચલાવ્યો. (જુઓ–પ્રવચનપરીક્ષા.)
આચાર્ય રત્નાકરસૂરિ વિ. સં. ૧૪૯૪માં થયા
આચાર્ય શીલરત્નસૂરિએ વિ. સં. ૧૫૦૭માં પ્રતિષ્ઠા કરી છે. આ સિવાય તેમણે અને આચાર્ય આદિપ્રભસૂરિએ વિ. સં. ૧૫૧રમાં પ્રતિષ્ઠિત કરેલ જિનપ્રતિમા બાંદનવાડામાં વિદ્યમાન છે.
આચાર્ય આણંદપ્રભસૂરિ વિ. સં. ૧૫૧૩થી ૧૫૧૭. આચાર્ય મુનિરત્નસૂરિ ૧૫૪ર.
આગમનચ્છ પદાવલી માટે જુઓ જૈન ગુર્જર કવિઓ ભાગ ૧, પૃ. ૪૧૫, ૪૫ર, ૬૧૫, ૭૦૨; ભાગ ૨, પૃ. ૨૨૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org