________________
૧૭૯
શ્રી મહાપટ્ટાવલી-સજાય નિજ ગુરુ વયે તે સંભરી, પિતા સોપારઈ ગામિ રે; ભજનમાં વિખ ભેલ, દીઠે વિવહારી તામ રે. ધનિ૩૭ બાર વરસ પૂરાં થયાં, યાસિ કાલિં સુગાલ રે; ઈમ કહી તેહ ઉગારીયા, વચન ફળ્યાં તતકાળ ૨. ધનિ. ૩૮ વિવહારી વ્યાપારી પુત્રપું, લીઈ સંયમ ભાર રે; પાલી સંયમ નિરમલો, પાપે ભવતણે પાર રે. ધનિ. ૩૯ આચારિય પદ થાપિઆ, તે વ્યાપારઈ અણગાર રે; શાખા યાર તેહથી હવી, જિનશાસન સિણગાર રે. ધનિ. ૪૦ નાગેન્દ્ર ચંદ્ર નિ નિવૃતિ, વિદ્યાધર ગણધાર રે, તેહમાંહિ ચંદ સૂરીસરું, પાટિ પન્નરમાં સાર રે. ધનિ૪૧ સામંતભદ્ર સૂરીસરું, પાટિ સેલમઈ સેવિ રે; સત્રમઈ પાટેિ સુખક, સૂરીસર વૃદ્ધદેવ રે. ધનિટ ૪૨ પ્રદ્યોતનસૂરિ તસ પાટિ, તસ પાટિ શ્રી માનદેવ રે, લઘુ શાંતિ સ્તવ જોડતાં, શાંતિ કરી તતખેવ રે. ધનિ૪૩ માનતુંગસૂરિ તસ પટેલ, ભક્તામર જેણઈ કીધા રે, બેડી તાલાં ઉઘાડતાં, જગી માટે જય લીધ રે. ધનિ. ૪૪ વીરા વીરાય તસ પાટિ, જસદેવ ગણુધર તાસ રે, દેવાનંદસૂરી સરિ કિસ, તસ પાટઈ પ્રકાશ ૨. ધનિ૫ વિક્રમસૂરીસ હવિ હુવા, નરસિંહ તેહના સીસ રે, સમુદ્રસૂરિ પછી હુવા, વલિ માનદેવ સૂરીસ રેધનિટ ૪૬ વિબુધ પ્રભુ તમ પટ ધણી, સુરીસર જયાણું રે, સૂરિ રવિપ્રભ તસ પટેિ, જસદેવ તસ પટી ચંદ રે. ધનિ. ૪૭ જે શાસનના રે રાજીઆ, સૂરિ પ્રવ્રુત્ત જાણિ રે; વલિ માનદેવ સૂરિસરુ, વિમલસૂવિંદ વખાણિ રે. ધનિટ ૪૮ ઉદ્યોતનસૂરી તય પટિ, સૂરિ શ્રી સવદેવ રે, દેવસૂરિ તસ પટધણું, વળી સૂરિ સર્વદેવ રે. ધનિ. ૪૯ શ્રી યશોભદ્ર સુરીસરું, સૂરિ શ્રી નેમિચંદ રે, પાટઇ એ ગુણ ખ્યાલમઈ, દેઈ પછી મુનિ વદ રે. ધનિ૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org