________________
સેહમકુલરન-પટ્ટવલી-રાસ
પપ કરો છો? અને મારી માતાની વેલાઇ કિમ ના થઈ. માટે જરૂર કરો.” તિવારે તે સેઠીયા કજીએ મૂકીને ઊભા થયા. જે બાલકની સાથે ઊભા થયા તે વીસા કહેવાયા અને બેઠા રહ્યા જમ્યા તે દસા કહેવાયા. તે દસા વસ્તુપાલ તેજપાલના પક્ષના. વસ્તુપાલ, તેજપાલ દશાપોરવાડ જ્ઞાતિ જાણવી. ચોરાસી. જ્ઞાતના સેઠીયા પોતપોતાને દેશ નગરે ગયા.
ઇતિ વિશા દશા ઉત્પત્તિ 1 હવે વસ્તુપાલ, તેજપાલ પૌઢ ભાગ્યસાલી ચિત્રાવેલી પ્રસન્ન તથા અઉંઠ હાથે કડાહ પ્રગટે. ઈત્યાદિ અખૂટ દ્રવ્ય સંગ પ્રભાવ થયો અને મોટા મોટા પાતસાહનાં માન્ય થયાં. ગુરુ ઉપદેશ સાંભળવું સિદ્ધાચલજીને સંઘ ચલાવ્યું. તે સંઘનું વર્ણન લિખે છે.
એક લાખ, પચાસ હજાર જિનબિંબ ભરાવ્યાં. (૧૩૦૪) એક હજાર ત્રણ ચાર શિખરબદ્ધ નવા પ્રાસાદ કરાવ્યા. (૨૩૦૦) બે હજાર ત્રણસેહે સિખરબદ્ધ જૂના પ્રાસાદ સમરાવ્યા. અઢાર કેડ છ— લાખ દ્રવ્ય સિદ્ધાચલે વાવર્યા. ત્રણ લાખનું તેરણ કરાવ્યું. અઢાર લાખ ત્રાસી હજાર દ્રવ્ય ગિરનારજી ખરચ્યા. બાર કોઠ નેં પન લાખ દ્રવ્ય આબુજી વાવર્યા. (૯૮૪) નવસેંહે ચોરાસી પોષધસાલા કરાવી, અઢાર કોડ દ્રવ્ય ભરૂચ ખંભાયતને સરસ્વતી સંડારે રમ્યાં. પાંચસેં દાંતનાં સિંહાસન, પાંચસેં પાંચ ઇર પટકુલનાં સમવસરણ કરાવ્યાં. ત્રણ હજાર બસે મહેંસરીના પ્રાસાદ કરાવ્યાં. સાતસે બ્રહ્મશાલા કરાવી. સાતમેંહે સદ્ગકાર (સત્રાગાર) મંડાવ્યાં; સાતમેંહે તપસ્વીના મઠ કરાવ્યા. (૬૮૪) ઇસેં ચોરાસી પથ્થરબદ્ધ મોટાં સરોવર કરાવ્યાં. (૪૬૪) ચારસેંહે ચોસઠ વાવી કરાવી. (૪૦૦) ચારસે પથ્થરબંધ પરબ કરાવી. (૮૪) ચોરાસી મસીત કરાવી. ખંભાતમેં એક મસીત ઉપર બે લાખ દ્રવ્ય થયાં. એક મિનાર કર્યો અને ત્રણ લાખનું તેરણ કરાવ્યું. ઉદયપ્રભસૂરિપ્રમુખ એકવીસ નવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org