________________
પટ્ટાવો-અધ્યય, ભા. ૧
આચાર્યના પાટમહેચ્છવ પિત કર્યા. ચોવીસ દાંતનાં જૈન પ્રાસાદ કરાવ્યા. એકવીસ સાગનાં દેહરાં કરાવ્યાં. (૫૦૦) પાંચસે બ્રાહ્મણ નિત્ય વેદપાઠ કરતા. પાંચસેં ગરછવાસી મહાતમા હેરતા. એક હજાર ને આઠમેંહે એકલમલ વિહારી મહાતમાં
ચરી વેરતા. એક હજાર મઠવાસી તાપસ જમતા. ચાર હજાર પેંતાલીસ સેજવાલા, અઢારસેંહે વાહિણી, સાતમેં સુખસણ, પાંચ હજાર ને પાંચ પાલખી, સાતમેંહે હાથી, સાત લાખ મનુષ્ય, ચાર હજાર ઘેડા, બે હજાર ઊંટ, પાંચ ઉપર ચારસેંહે લેજક જૈન ગાયક, ત્રણસેંહે ત્રીસ બંદિજન, (૧૬) સેળ યુદ્ધવિજય, તેરસેં પાંચ દીવીપરા, ભનવ પ્રમુખ પાંચસૅ સુથાર, સે ભટવાદિ, એક સે આચાર્ય, બાવીસે શ્વેતામ્બર, અભ્યારસેં દીગંબર.
સંવત ૧૨૮૬ આબૂજીના દેશસરનો પ્રારંભ કર્યો, સંવત ૧૨૬ સિખ વજારોપણ. ઈત્યાદિ ધર્મકરણી કરીને સંવત ૧૨૯૮ વસ્તુપાલ વગગમન.
અથ ભંડાર દ્રવ્ય સંખ્યા–તેત્રીસે કોડ વિહેત્તર કેડ એંસી લાખ, વીસ હજાર નવસે એતલે દ્રવ્ય સંખ્યા ભંડારમેં જાણ.
ઈહાં કોઈકને સંકા ઉપજી તેહથી સમજુઈ પૂછ્યું જેએ શ્રાવક લોક થઈને મસીત મિનારા, ઈશ્વર પ્રાસાદ, વાવ, તલાવ, પ્રમુખ આરંભ કારણ કિણ હેતે કર્યો? તેહને ઉત્તર એ જે માટે રાજા પાતસાહનાં બહુ માન્ય હતાં, રાજ્યકારભાર હુત, કામદાર જાણીને રાજા પાતસાદું કામ ભલાવ્યાં તે દ્રવ્ય ૫ઈસા ખરચીને કામ કરી આપ્યાં એ પરમાર્થ. ઈહાં પ્રસ્થાવ સમય જાણીને વસ્તુપાલ તેજપાલને સંબંધ લિખ્યો છે.
ઈહાં સમય પ્રસ્થા જૂનાં ખેડાં તથા જે જે સંવતમેં સેહર વસ્યાં તે લિખે છે –
સંવત ૭૪૮ લાહેર શહેર વ. સંવત ૮૦૧ વર્ષે રાય પહાડદેજી મડેવર વસા. સં. ૧૫૧૭ વર્ષે રાઠોડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org