________________
૧૫૬
ઠ્ઠલીસ સુરણય, ભા. ૨
૪૪
લાલપુરિ પાઉ ધારા સૂરિમંત્ર કીય જા૫, સુર પતિ હુઆ વાધિઉ અધિક પ્રતાપ. સની વરજાગુ જીવ જયત સુવિચાર, ખંભનયર નિવાસી પદ ઉચ્છવ વિસ્તાર; આચારિજ થાપ્યા આણુંદવિમલસૂદિ, સત પન્નર આવાસ ઋષિ (૧૫૭૦) માન હુઆ મુર્ણિદ. વર વિબુધ હર્ષકુલ કરિ સત અર્થ વિચાર, સુલતાન અનામત વાલ્યા સહસ અઢાર; ઈમ ગર૭પતિ કેરા કેતા કહું અવરાત, જે દેસ વિદેસિ નર નરપતિ વિખ્યાત. શ્રી તપગછવછલ વિસલિનયરિ પહત, પાટિ સૌભાગ્યહસૂરિ થાયા હરખ બહુલ પયા (પટવા) ભીમ રૂપા દેવદત્ત કવિરાજ, શ્રીપતિ વિત વેચઈ કિરિય પદઉછવ કાજ, ખંભનયર નિરુપમ સાહસેમસીહ ઉદાર, અતિ ઉછવ કરીનિ આપઈ તપગચ્છ ભાર; વીજાપુરિ પુહતા ઉવઝાયપદ તિહિ કી, શ્રી સમવિમલનઈ તે જગિ જગ જસ લીધ. વલી કીધ પ્રતિષ્ઠા ઈડરનયર મઝારિ, વિત ચિ નવ લખ આસરાજ ભાઈ શ્યાર; જિનસાસન વાર્ષિક મહિમા મેરુ સમાન, પાટિ સેમવિમલસૂરિ થાપઈ મહિમનિધાન. શ્રીસકલહર્ષસૂરિ આચારિજ પદ દીધ, દેઈ ઉવઝાયપદ દીધાં ઈણિ જગિ બહુ જય લીધ; ગ૭પતિ આચારિય જીવુ કઠિ વારીસ, છમ ચતુર્વિધ શ્રીસંધ દિ અનુદિન આસીસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org